Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 159
________________ I૧૪ પિતે નિર્મલ બન્યા પછી દેવોએ માગતારી અને આરતિ ઉતારીને નાગ ગાઇન વાજિકિશી વિવિધ પ્રકારે મોત્સવ કર્યો ત્યાર પછી ઇન્દ્ર ધાપાણી નામના દ્રવ્ય વન વડે પ્રભુના શરીરને લુછી, ગંદનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી. ત્યાર બાદ પ્રભુની સન્મુખ રનના પાટા પર રૂપાના શોખાએ કરીને-પણ વર્ધમાન કરાશ અભ્યયુગડા શ્રીવન્મ સ્વસ્તિક નાવ અને બિહાગન, એ અણમ ગ આલેખીને પ્રભુની સ્તુતિ કરી ત્યાર પછી ઈન્દ્ર પ્રભુને માતા પિતા પાસે લાવીને ગા અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિબ તથા અવસ્થાપિની નિદ્રા સહી લીધી. ત્યાર પછી ઈને એશીકા નીચે બે કુડા અને રેશમી કપડાની જોડી મૂકી, પ્રભુની દષ્ટિને વિનેદ આપવા માટે ઉપરના ગંદરવા સાથે સુવાનું અને રત્નની તારાથી સુશોભિત એવે દડો લટકાવ્યો, તથા બીગ બત્રી કોડ ન વર્ગ અને રૂપાની વૃષ્ટિ કરી ત્યાર પછી ઈન્ડેિ આશિગિક દેવે પાસે મોટા માટે આ પ્રમાણે ઉદ પણ કરાવી કે-પ્રભુ અને પ્રભુની માતાનું જે કોઈ અશુભ ગિતવશે તેના મસ્તકના અનેરાની મજણીની પડે સાત યુકડા વગે. વળી પ્રભુના અગુહા પર અમૃત મૂકીને નદીશ્વર દ્વીપમા અઈ મહત્યા કરીને ગાળા દે પિતા પોતાના સ્થાનકે ગયા એવી રીતે દેવોએ શ્રી મહાવીર સ્વામીને જન્મ મહોત્સવ કર્યો. આ અવસરે સિદ્ધાર્થ રાજા પા પ્રિય વર નામની દાગી જલદી દેડી ગઈ અને પુજન્મની શુભ વધામણી આપી આવી આગલી વધામણી મળી રાજા બને જ હર્ષિત થશે, હિના આવેશથી તેની વાણી પણ ગદગત શબ્દવાળી થઈ ગઈ, અને તેના શરીરના માગ ખડા થઈ ગયા આવી હદથી વધામણી આપનારી દામી પર સિદ્ધાર્થ રાજા ઘણા જ આ તુટ થયા, અને ગુગટ સિવાયના પિતાના સઘળા આપણે N૧૪

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170