________________
-
---
Aી પ્રાન્ત કુળને વિષે, તુચ્છકુળમાં, દરિદ્રકુમા, ભિક્ષુકકળમાં, કુપણકુળમાં, તથા બાગકળામાં આવ્યા હતા છે ૬૭ ||
આવે છે તથા આવશે
તે નીચ કુળમાં કુશિને વિષે ગર્ભપણે આવ્યા હતા આવે છે અને આવશે. પરંતુ કોઈ પણ વખત જિ નિ દ્વારા જામ રૂપે નીકળ્યા નથી નીકળતા નથી તેમ નીકળશે પણ નહિ ર૩
આ શ્રમણ ભગવાન મહાવીર દ્વીપ નામને દ્વીપમાં ભારતને વિષે શ્રાહ્મણ કુડધ્રામ નામે છેનગરમા કોલ ગેત્રને 2 ભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલધર ગની દેવાના નામની બ્રાણીની કુલિને વિષે ગપણે આવ્યા છે રજા
તેથી દેવોના ઈન્દ્ર અને દેવોના રાજા એવા અતીત વર્તમાન અને અનાગત શકોને એવો આચાર છે છે કે-ગવાન અરિહ તો તેવા પ્રકારના આ તકુળ, પ્રાન્તકુળ, તુ કુવ, કૃપણ, દરિદ્રકુળ, વિલુકકુળ,
યાત્ બ્રાહ્મણકળે શકી તેવા પ્રકારના ઉચ્ચકુળ, ભેગકુળ, રજન્યકુળ, રાતકુળ વિશુદ્ધ જાતિ અને વિશુદ્ધ કુળવાળા વશમાં સમાવવા જોઈએ છે ૨૫ !
તેથી હે દેવાનુપ્રિય ! તુ જા, અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાણ; ડગ્રામ નગર થકી કેડાય ગેવના પદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલ ધર શેત્રની દેવાન દા બ્રાહ્મણની દુખમાશી ક્ષત્રિયકુ ડગ્રામ નગરમાં સાતકુળના ક્ષત્રિની મધ્યમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિપે ગર્ભપણે સ કમાવ અને જે તે વિશા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલ ધર ગેત્રની દેવાન દા બ્રાહ્મણીની કુખમાં ગર્ભ પણે સમાવ
--
---
---
| ૬૭