Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 108
________________ * તૃતીય ભાષાંતર || || વ્યાખ્યાન છે ૯૮ છે ]. ક૯૫સુત્ર ન મૂકી તે પાપીઠ થકી નીચે ઉતરે છે. નીચે ઉતરીને જ્યાં કસરતશાળા છે ત્યાં આવે છે. આવીને કસરત શાળામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને અનેક પ્રકારની કસરત કરવા માટે યોગ્ય એટલે બાણ ફેકવા વિગેરે શસોની કવાયત, તથા મુદગલાદિ કસરતના સાધને ફેરવવાને અભ્યાસ, વલ્સના એટલે કાકાદિની ઘડી વિગેરેને ટપવું, તથ ઉઠબેશ કરવી વિગેરે, વ્યામન એટલે પરસ્પર ભુજા વિગેરે અ ને મડવા, મલેનું પહેલવાનનું યુદ્ધ, અને કરણ એટલે શરીરના અગઉપાંગોને વાળવા, દડ પીલવા, વિગેરે વિવિધ જાતની કસરત કરી શમને પ્રાપ્ત થયા છતાં આ ગોપાંગમાં આખે શરીરે થાકી ગયા છતા તે સિદ્ધાર્થ રાજાને કુશળ પુરુ પાસે શરીરે પુષ્ટિકારક તેલ વિગેરે ચોપડાવી મર્દન કરાવ્યું તે તેલ વિગેરે કેવા છે? ભિન્ન લિન અધિઓના રસ વડે સો વાર પકાવેલ, અથવા જેને પકાવતા સો સોનામહોર ખર્ચ થાય તે શતપાક તેલ, ભિન્ન ભિન્ન ઓષધિઓના રસ વડે હજાર વાર પકાવેલ, અથવા જેને પકાવતા હજાર સેના મહોર ખર્ચ થાય તે સહસપાક તેલ, આવા પ્રકારના સુગ ધી અને ઉત્તમ પ્રકારના તેલ વિગેરે પડાવી તે વડે મર્દન કરાવ્યુ વળી તે તેલ વિગેરે પરાર્થો કેવા છે? રસ રૂધિર વિગેરે ધાતુઓની સમતા કરનારા જઠરાગ્નિને ઉદ્દીપન કરનારા, કામની વૃદ્ધિ કરનારા માંસને પુષ્ટ કરનારા, બલવાન બનાવનારા, અને સર્વ ઈન્દ્રિો તથા ગાત્રોને મજબુત બનાવનારા આવા પ્રકારના તેલ વિગેરે રોપડાવી તે તેલ વિગેરે વડે પુરૂષ પાસે મર્દન કરાએલા છતા સિદ્ધાર્થ રાજાએ તેલગર્મ ઉપર સ્થાપન થઈને, તે ચોપડી મર્દન કરાએલા ન પુરુષને ગાદલા ઉપર પાથરેલા જે ચામડા ઉપર સ્થાપન કી ચપી કરાય છે તે તેવચર્મ કહેવાય પુર) પાસે ચપી કરાવી, તેથી તેમને કસરત કરતાં કરતાં લાગેલે થાક ઉતરી ગયો. તેલથી મર્દન કરનારા તથા ચપી કરનારા | ૯૮ કે

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170