Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 116
________________ છે તુતીય વ્યાખ્યાન ૧૦ . કહપસૂત્ર ભાષાંતર H સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુ ગ્રામ નગરીની મધ્યમાં થઈને જ્યાં સ્વમલક્ષણ પાઠકેનાં ઘર છે ત્યાં આવે છે. આવીને / ૬૬ ! ત્યાર પછી તે વમલક્ષણપાઠક સિદ્ધાર્થ ક્ષત્રિયના કટમ્બિક પુર વડે બોલાવાયા છતા હર્ષિત થયા, સંતોષ પામ્યા, ચાવતું મેઘધારાથી સિચાયેલા કદંબના પુષ્પની જેમ પ્રકુલિત હૃદયવાળા થયા ત્યાર પછી તેઓએ સ્નાન કર્યું. વળી તે સ્વમિલક્ષણ પાઠકે કેવી કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, દુછવામાદિના વિનાશ માટે કર્યા છે તિલક વિગેરે કોલુકો તથા દહી છે અફાત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તો જેઓએ એવા, વળી તે ઉજજવલ, જે પહેરીને રાજસભામાં પ્રવેશથઈ શકે એવા–રાજસભાને યોગ્ય અને ઉત્સાદિ મગલને સૂચવનારા, આવા પ્રકારના ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા, વળી થોડી સખ્યાવાળા અને ઘણા કિમતી આભૂષણે વડે શોભાવેલાં છે શરીર જેઓએ એવા, મગલ નિમિત્તે મસ્તકમાં ધારણ કરેલ છે. સફેદ સરસવ અને છે જેઓએ એવા, આવા પ્રકારના થઈને તે મલક્ષણ પાઠકે પિતા પોતાના ઘર થી નીકળે છે. નીકળીને ક્ષત્રિયકુ ડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના મહેલને વિષે મુગટ સમાન એટલે ઉત્તમોત્તમ એવા મહેલને મૂળ દરવાજો છે ત્યાં આવે છે. આવીને મહેલને વિષે મુગટ સમાન એવા તે ઉત્તમોત્તમ મહેલના ૧ળ દરવાજાને વિષે તેઓ એકસમ્મત થાય છે, એટલે તેઓ સઘળા સ ૫ કરીને એકમતવાળા થાય છે અને બધાને સમ્મત એવા એક જણને અગ્રેસર કરીને, તે ઉપરી કહે તે મુજો વર્તવાને અને બોલવાને તેઓ કબૂલ થાય છે, કારણ કે કર્યું છે કે જે સમુદાયમાં સઘળા માણસો ઉપરી થઈને બેસે, જે સમુદાયમાં સઘળા પિતાને પડિત માનનારા, }} { ૧૦

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170