Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૧ | માટે હે પ્રભુ ! હું જે મારા ઈચ્છિતને મેળવી શકતી નથી, તેમાં તમારો બિલકુલ દોષ નથી, પણ મારા કર્મને જ દેષ છે કેમ કે ઘુવડ જ્યારે દિવસે જોઈ શકતો નથી ત્યારે તે દેવ સૂર્યને કેમ કહેવાય? પ૩ના” હવે તે માટે મરણનું જ શરણ છે, કારણ કે નિષ્ફલ જીવવાથી શું કામ છે?” આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એ ત્રિશલા માતાને વિલાપ સાંભળીને સખીઓ વિગેરે સઘળા પરિવાર પણ વિલાપ કરવા લાગે-૩રા અરેરે ! નિષ્કારણ શત્રુ બનેલા એવા વિધિન નિગથી આ અણધારી આફત ક્યાંથી આવી પડી, હા હા ! નિર તર સહાય કરનારી રે કુલ દેવીઓ તમે બધી આ વખતે ક્યાં ચાલી ગઈ? તમે બધી ઉદાસીન થઈને કેમ બેઠી છે ? ૩૩ હવે આવી રીતે વિશ્ન આવી પડતાં તે વિશ્વને નાશ કરવા માટે વિચક્ષણ એવી કુની વૃદ્ધ સ્ત્રીઓ શાન્તિકર્મ પુષ્ટિકર્મ મન્ટો માનતા-આખડી વિગેરે વિવિધ પ્રકારના કાર્યો કરવા લાગી અ૩૪ તિષીઓને બોલાવી પૂછવા લાગી, નાટકદિને અટકાવવા લાગી, તથા અત્યંત ઉચા સાદે લતા શબ્દોનું નિવારણ કરવા લાગી ૩૫ આ દુખદ સમાચાથી ઉત્તમબુદ્ધિવાળે સિદ્ધાર્થ રાજા પણ લોક સહિત ચિંતાતુર થઈ ગયે, તથા સઘળ મત્રીઓ પણ હવે શું કરવું ? એવી રીતે અત્યત મૂઢ બની ગયા ૩૬ હવે તે વખતે સિદ્ધાર્થે રાજાનું ભુવન કેવુ થયું હતું ? તે સૂવકાર પિતે વર્ણવે છે ની ૧૩૧

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170