________________
॥ ૫ ॥
પરન્તુ નીગકુળમાં ચેાનિમાગ થી જન્મને માટે કોઈ પણ વખત નીકળ્યા નથી નીકળતા વધી અને નીકળશે પણ નહું. ગેટલો કાચિત્ કર્મના ઉદ્દષથી તીકર વિગેરે તુચ્છાળામાં ગપગે આવે, એવુ અચ્છેરારૂપ યાને, પરન્તુ જન્મ તો કોઈ પણ વખત થયા નથી, તેમ થશે પશુ નહિં પા આ શ્રમણ ભગવાન મહાવીર જ બુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુડ ગ્રામ કોઠારાગોત્રના ડાભદત્ત નામના પ્રાહ્મણની ભાર્યાં, જાલ પર ગેાવની દેવાના નામે બ્રાહ્મણીની ખને વિષે ગશ પણે ઉત્પન્ન થયા છે ારા
નગરમાં
તેથી દેવાના ઈન્દ્ર અને દવોના રાજા એવા શકો, કે જે શકો ભૂતડાળમાં શઈ ગયા, વત માન કાળમાં વિમાન છે, અને ભવિષ્યકાળમા થશે, તેએાને એવા આાગાર છે કે-ભગવાન અહિતોને પૂર્વ કહેતા સ્વરૂપવાળા શૂદ્ર કુળ 'મકુળ, તુચ્છ દરિદ્ર ભિતુક અને કુણુળ થકી તથા બ્રાહ્મણકળા થકી પૂર્વે કહેવા સ્વરૂપવાળા ઉગ્ર કળામા ભોગ કુળામાં રાજન્ય, ઈક્ષ્વાકુ રાત કુળમાં એટલે શ્રીપદેવના વશમાં થયેલા રાત નામે લિયોના કુળામાં, ઋત્રિયકુળામાં, વિશકળેામાં તથા ખીન્ત પણ તેવા પ્રકારના શુદ્ધ જાતિવાળા, અને શુદ્ધકુળવાળા વશામા યાવત્ રાજ્ય કરતા હોય, રાજ્યલક્ષ્મી ભાગવતા હાય જેવા કુળામાં ક્યા બેઈએ તેથી મારે પણ એમ કરવુ યુક્ત છે કે શ્રીપાદેવ વિગરે ધૃતી કરોએ કહેલા છેલ્લા તી કર શ્રમણ ભગવાન્ મહાવીરને શ્રાદ્મણકુ ડગામ નગર થકી ફોડાલગેત્રના શ્રી ઋષભદેવના વરામા થયેતા ભડત્ત બ્રાહ્મણની તાર્યાં, નવધર ગોળની દેવાનના નામે બ્રાહ્મણીની 'ખમાંથી ક્ષત્રિયકુ ડગામ નગરમાં જ્ઞાત નામે ક્ષત્રિય વિશેષાની મધ્યમાં થયેલા
X:
X
30
un