________________
કલ્પસૂત્ર આ કાશ્યપ શેતાના સિદ્ધાર્થ નામના નિયની ભાર્યા, વસિષ્ઠ ગેવની નિશા નામે ક્ષત્રિયાણીની કુખને વિષે | તિથિ ભાષાંતર | ગ પણે પાકવા જોઈએ. વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીની પુત્રી રૂપે ગર્ભ છે તેને પણ જાપ ધર નેત્રના ]] વ્યાખ્યાન,
દેવાન ધ બ્રાણીની કુખમાં ગર્ભપણે ક જોઈએ. આ પ્રમાણે કેન્દ્ર વિચાર કરે છે. આ પ્રમાણે વિચાર દા કરીને પાતિ એટલે પગે ચાલનારા સેન્યના અધિપતિ હરિણગમેપી નામના દેવને બોલાવે છે વાવીને
તેને કેન્દ્ર આ પ્રમાણે ક કે
હે દેવાધિય ! ખરેખર એવું થયું નથી, એવું થતું નથી અને એવ શે પણ નહિ કે-અરિહ તો, ચકવતી બલદેવે તથા વાસુદેવ શુદકુળમા અધમકુળમાં કુણકુળમાં, દરિદ્રકળામ, તુરછકુળમા, ભિક્ષુકકળામાં તથા બ્રાહાકુળમાં આવ્યા હોય, આવતા હોય તથા ભવિયાળે આવવાના હોય ખરેખર, તીર્થકરો, ચકવતો , બલદેવ તથા વાસદે ઉગ્રફળાને વિષે ભગળામાં રાજ્ય કુળણ, લવિયકુળમાં ઇક્વાકુ કુળમાં, હરિવ શકુળમા અથવા તેવા પ્રકારના બીજા પણ વિશુદ્ધ તિવાડા વશમાં આવ્યા હતા આવે છે અને અને આવશે
પરન્તુ તેને વિષે ચહેરારૂપ એવો પણ ભાવ છે, કે જે ભાવ અને તી ઉત્સર્પિણી અને અવસપિરણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. શ્રી વીરભુ તે અચ્છેરા રૂપે બ્રાહ્મણકુળમાં ગપણે આવ્યા છે કારણ કે—જેની સ્થિતિ ક્ષીણ થઈ નથી, જેના રસને પરિભેગા થયે નથી, તથા જે આત્મપ્રદેશ કી દૂર ગયા નથી, એવા નીગ વકર્મના ઉલ્ય વડે તીર્થકરો, ગવતીએ બવદેવો તમે વાપુ આ તકુળને વિષે