________________
૪૩.
II
આ
સઘળા જ પિતાપિતાને સ્થાનકે ગયા, સસલો પણ ચાલ્યો ગયો, પણ તે હાથીને પગ ઝલાઈ જવાથી પગની બધી રગ બધાઈ જવાથી, જે તે પગ નીચે મૂકવા ગયે કે તુસ્તા જ પૃથ્વી પર પડી ગયે. ક્રિ ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરાથી પીડિત થઈને, દયામય રહીને, તે વસનું આયુષ્ય સ પૂર્ણ કરીને શ્રેણિક રાજાની પ્રાણી નામે રાણીની કુખે તુ પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તે મેકકુમાર ! તે તિર્યંચના ભાવમાં પણ ધર્મને માટે આવુ કષ્ટ સહન કર્યું, તેથી તારો રાજકુળમાં જન્મ થયે, તે ચારિત્રને માટે કષ્ટ સહન કરતાં કેટલું ફળ મળશે તેને વિચાર કરે છે મેઘ ! તિર્યંચના ભવમાં તે તુ અજ્ઞાની હતો છતાં દયાળુપણે તે વ્યથાને જરા પણ ગણકારી નહિ, તે અત્યારે જ્ઞાન પામીને પણ જગવંદનીય એવા સાધુઓના ચરણથી અફળ છતો શા માટે જાય છે ? તે સાધુ તે જગ વે દનીય છે, એમના ચરણની જ તે પુણ્યવાન જીવને લાગે. માટે સાધુઓના પગ લાગવાથી દુ બ ન આણવુ” એ પ્રમાણે પ્રભુનું કહેવું સમાને મેનકુમારને જાતિસ્મરણ થયુ પિતાના પૂર્વના બન્ને કાન સવારોને મેનકુમારને વૈરાગ્ય થયે, અને પ્રભુને નમીને બોલ્યો કે –“હે નાથ ! હે સ્વામી ! આપ ચિરકાલ જયવતા વર્તો. જેમ ઉન્માર્ગે જતા રથને કુશવ સારિત્રિ પરે માર્ગે લાવે, તેમ આપ મને ફરીથી સન્માર્ગે લાવ્યા. પ્રભુ ! આપે મારે ઉદ્ધાર કર્યો” એવી છે તે પ્રતિબોધ પામેલો મેદાકુમાર ચાનને વિષે સ્થિર થયો અને એવો અભિગ્રહ લીધે કે-ગાજથી મારે છે તે સિવાય શરીરના બીજા અવયવોની શુશ્રમે ગમે તેવું સકટ પડે તે પણ ન કરવી એવો ચાવજીવ સુધીને અભિગ્રહ કી, નિરતિચારપણે ચારિત્ર પાળી,
||||
૪૩.