________________
*-
---
છે ૫૭|| લાગ્યા, પણ તેની આગળ મરીચિ તે સાધુર્મની ૫ કરો, અને પિતાની દેશના પતિથી અનેક
જપુતાદિકને બળિી પ્રભુ પાસે મોકલી દી તા એન. વળી તે જુની રાત્રે જ વિગ. એક Rી વખત લાગવાનું વિચારતાં વિચરતાં એમાં ન માં ગવર્યા. પ્રભુને વંદન કરવા માટે આવે શરતે
પૂછયું કે- હે સ્વામિ ! આ પર્ષમાં કઈ એ જીવ છે કે જે ભારતમાં આ ગોવીશીમાં તીર્થકર થવાનું હોય ?” પ્રભુને ઉત્તર આપે કે-ભરત ! તારે આ મરીશ નામને પુન આ અવસર્પિણીમાં વીર નામને ચેતવીસ તીર્થંકર થશે. તથા મહાવિદેહ મા ફા નામની રાજધાનીમાં પ્રિયમિત નામને ચડ, વતી થશે, વળી આજ ભારતમાં પિતન નામના નગર સ્વામી વિપક નામને પહેલે વાયુદેવ થશે” આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રેમવત થયેલા ભરત મહારાળા મરીમિને વંદન કરવા ગયા. જઈને વિનય વડે મરીને વણ પરણિા ઈ વન કર્યું. પછી તેણે સ્તુતિ કરી કે હું મારી આ દુનિયામાં જેટલા લાભો છે તે તમેજ મેળવ્યા છે. કારણ કે તમે વીર નામના વીસમાં તી કર, પ્રિયમિત નામના ચકવર્તી, અને વિપક નામના વાપુટેવ થશે. આ પ્રમાણે પ્રભુએ કહેલી બધી વાત પ્રગટ કરીને કધુ કે હુ તમારા આ પરિવાજકપણાને તો તમારા આ જન્મને વ ન કરતું નથી, પણ તમે છેલ્લા તીર્થકર થશે. તેથી વન કર છે, કારણ કે--વર્તમાન તીર્થકરની જેમ લાવી તીર્થંકર પણ વદનને ય છે”. ઈત્યાદિ મધુર વાણીથી વાર વાર સ્તુતિ કરીને ભારત મહારાજા પિતાને સ્થાનકે ગયા. હવે મીચિ ભરતે કહેલ હકીકત સાંભળી અતિશય હર્ષિત થયે, મને પણ વાર પગ સાથે હાથનું અસ્ફાન કરી નાચતે લવા લાગે કે
Tી પST