Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका सू.२ महावीरस्वामिवन्दनकारणप्रदर्शनम् २१ स्वास्थ्यम्, कारणेन कार्योपचारात् सम्यग्दर्शनाद्यपि तद्धेतुत्वात् निर्वृतिः तत्करणशीलो निर्वृतिकरः भव्यजनस्य निर्वृतिकरो भव्य जननिर्वृतिकरस्तेन, अथ सर्व वाक्यं सावधारमितिरीत्या भव्यानामेव सम्यग्दर्शनादिकं करोति, नाभव्यानाम्. परन्तु नैतद्युक्तम्, वीतरागस्य भगवतो हि पक्षपातासंभवात्, तथाहि भगवान् रविवि प्रकाशम् अविशेषेण सर्वेषां कृतप्रवचनार्थम् आतनोति, अभव्यानां केवलं तथाविधस्वाभाव्यादेव तामसविहगकुलानामिव रविप्रकाशो न प्रवचनार्थः उपदिश्यमानोऽपि उपकाराय समर्थों भवेत्, तथाचोक्तम्-- अर्थात् सकल कर्मों का क्षय हो जाने पर स्व-स्वरूप के लाभ से परम स्वस्थता प्रदान करने वाले हैं। यहां कारण में कार्य का उपचार किया गया है। अतः मोक्ष के कारण सम्यग्दर्शन आदि भी मोक्ष कहे गये हैं तात्पर्य यह हुआ कि भगवान भव्य जीवों को निर्वाण के कारणभूत सम्यग्दर्शन आदि देने वाले हैं। - शंका-प्रत्येक वाक्य अवधारण युक्त होता है, अतः भगवान् भव्य जीवों को ही सम्यग्दर्शन आदि उत्पन्न करते हैं, अभव्यों को नही यह युक्ति नहीं क्योंकि वीतराग भगवान में पक्षपात होना संभव नहीं है।
समाधान- आपने वस्तु तत्व को ठीक नहीं समझा जैसे सूर्य समान रूपसे सभी को प्रकाश देता है, उसी प्रकार भगान समान भावसे सभीके लिए उपदेश देते हैं, किन्तु जैसे तमश्वर पक्षियों के के लिए, उनके स्वभाव के कारण सूर्य का प्रकाश उपकारक नहीं होता, उसी प्रकार अभव्य जीवों का स्वभाव ही ऐसा है कि उनके लिए भगवान की देशना उपकारक सिद्ध नहीं होती है। कहा भी है કારણમાં કાર્યને ઉપચાર કરાયો છે. તેથી મેક્ષના કારણ સમ્યગ્દર્શન વિગેરે પણ મેક્ષ કહેવાયાં છે. તાત્પર્ય એ છે કે, ભગવાન્ ભવ્ય જીને નિર્વાણના કારણભૂત સમ્યગ્દર્શન વિગરે દેવા વાળા છે.
શંકા–પ્રત્યેક વાક્ય અવધારણ યુકત હોય છે, એથી ભગવાન ભવ્યજીને જ સમ્યગ્દર્શન વિગેરે ઉપન્ન કરે છે, અ ને નહીં આ યુકિત નથી કેમકે વીતરાગ ભગવાનમાં પક્ષપાત હે સંભવે નહી.
સામાધાન–-આપ વસ્તુ તત્વને ઠીક નથી સમજ્યા જેમ સૂર્ય સમાન રૂપે બધાને પ્રકાશ આપે છે, એજ પ્રકારે ભગવાન સમાન ભાવથી બધાને ઉપદેશ આપે છે, પરંતુ જેમ તમર (ઘુઅડ) પક્ષિઓને માટે એમના સ્વભાવને લીધે સૂર્યનો પ્રકાશ તેમને ઉપકારક નથી બનતે આજ પ્રકારે અભવ્ય જીવન સ્વભાવજ એ હોય છે કે તેમને માટે ભગવાનની દેશના ઉપકારક સિદ્ધ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧