Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते तपस्वी । घोरब्रह्मचर्यवासी-घोरम् अल्पसत्त्वदुश्वरत्वेनदारुणं यद् ब्रह्मचर्य, तत्र वस्तुं शीलं यस्य स तथा, उच्छूढशरीरः-उच्छूट-त्यनं शरीरं-शरीरशोभाकरणं येन स तथा, शोभनार्यशरीरसंस्कारपरित्यागीत्यर्थः । संक्षिप्तविपुलतेजोलेश्यः-संक्षिप्ता शरीरान्तर्गतत्वेन संकुचिता, विपुला-विस्तीर्णा-अनेकयोजनपरिमितक्षेत्रगतवस्तुभस्मीकरणसमर्था तेजोलेश्या विशिष्टतपोजनितलब्धिविशेषसमुत्पन्नतेजोज्वाला यस्य स तथा, शरीरान्तर्लीनतेजोलेश्यावानित्यर्थः । ऊर्ध्वजानुः- ऊर्चे जानुनी यस्य स तथा । अधःशिराः नतमस्तकः, इतस्ततश्चक्षुर्व्यापारं निवर्त्य नियमितभूमिभागनियतदृष्टिरित्यर्थः । कृताञ्जलिपुटः मस्तकन्यस्तसंपुटीकृतहस्तः। उत्कुटासना उत्कुटं-भूमावलग्नपुतम् आसनं यस्य स तथा, भूप्रदेशास्पृष्टपुततयोपविष्टः । ध्यानकोष्ठोपगतः-ध्यान-धर्मध्यानं शुक्लध्यानं च, तदेव कोष्ठःथे, घोरब्रह्मचारी थे-ब्रह्मचर्य जैसे महान कठिन व्रत के मन, वचन, और काया से पालन करने वाले थे। शारीरिक शोभा की ओर उनका बिलकुल भी लक्ष्य नहीं था। शरीर के भीतर ही उन्हों ने तेजोलेश्या को संवृत कर रखा था, बाहर में उसका उन्होंने कहीं पर भी किसी भी समय उपयोग नहीं किया । इस लेश्या की प्राप्ति जीवों को विशिष्ट तपस्या द्वारा ही होती है । यह तेजोलेश्या अनेक योजनतक क्षेत्रस्थ वस्तुओं का संहार करनेवाली होती है। दोनों घुटनों को ऊंचे करके नतमस्तक होकर रहते थे। मस्तक पर इन्होंने अंजली कर रखी थी। वे उत्कुटासन वाले थे-जिस आसन में बैठक जमीन को स्पर्श नहीं करती है, किन्तु दानों पैरों के सहारे बैठा जाता है उसका नाम उत्कुट-आसन है। तथा जिस प्रकार कोठे के भीतर रखा हुआ धान्य आदि जहां-तहां बिखर જેવા મહાન વ્રતનું મન, વચન અને કાયાથી પાલન કરનાર હતા. શારીરિક શોભા તરફ તેમનું બિલકુલ લક્ષ જ ન હતું, શરીરની અંદરજ તેમણે તેતેશ્યાને ગોપવી રાખી હતી, બહારમાં તેમણે તેને કોઈ સ્થળે અને કોઈ સમયે ઉપગ કર્યો ન હતો. આ લેશ્યાની પ્રાપ્તિ છને વિશિષ્ટ તપસ્યા દ્વારાજ પ્રાપ્ત થાય છે. આ તેજલેશ્યા અનેક જન સુધી ક્ષેત્રસ્ય વસ્તુઓનો સંહાર કરનારી હોય છે. તેઓ બને છુટોને ઉચે રાખી નતમસ્તક થઈને રહેતા હતા. તેમણે મસ્તક-માથાપર અંજલી કરી (બે હાથ ડેલા રાખી) હતી. તે ઉત્કટાસનવાળા હતા. જે આસનમાં બેઠક જમીનને સ્પર્શ કરતી નથી પરંતુ બન્ને પગના આધારે બેસાય છે, તેનું નામ ઉત્કટાસન છે. તથા જે પ્રમાણે કઠોરમાં રાખેલું અનાજ આદિ જ્યાં ત્યાં ખરાબ થઈને
શ્રી વિપાક સૂત્ર