Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२
विपाकश्रुते
पद्मगौरः - कनकस्य= सुवर्णस्य, पुलकः = खण्डं तस्य निकष: =शाण निघृष्ट रेखा, 'पद्म' शब्देन पद्मकिञ्जल्कं गृह्यते, पद्म पद्मकिञ्जल्कं च तद्वद् गौर इति । यद्वाकनकस्य = सुवर्णस्य पुलकः = सारो वर्णातिशयस्तत्प्रधानो यो निकषः = शाणनिघृष्टसुवर्णरेखा, तस्य यत् पक्ष्म = बहुलत्वं तद्वद् गौरः- शाणनिघृष्टाऽनेक सुवर्णरेखावच्चाकचिक्ययुक्तगौरशरीरः । उग्रतपा:- उग्र-विशुद्धं मवृद्धपरिणामवच्चात्, पारणादौ विचित्राभिग्रहवत्त्वाच अप्रधृष्यं तपः = अनशनादि द्वादशविधं यस्य स आजू-बाजू के दोनों हाड परस्पर में जुडे हुए रहते हैं । इन दोनों को आरपार जोडने वाली वज्रखील होती है । इनका शारीरिक सौन्दर्य भी सुवर्ण के भीतरी भाग की, कसोटी पर कसी गई रेखा के समान अधिक उज्ज्वल और कमल के केसर के तुल्य चमकीला एवं गौरवर्ण का था । कसौटी पर सुवर्ण की रेखा जैसे अधिक उज्ज्वल और चमकीली नजर आती है, और कमल के केसर जैसे अधिक मनोमोहक होता है, ये दोनों वस्तुएँ पीतवर्ण गौरवर्ण होती हैं, जैसे इनमें अधिक कांति रहती है उसी प्रकार जम्बूस्वामी का शरीर भी अधिक सतेज और चमकीला था । अतिशय अर्थ में भी 'पुलक' शब्द का प्रयोग होता है। शाण पर बार २ एक ही जगह सोने की मिली हुई रेखाएँ जिस प्रकार अधिक से अधिक चमकीली होतीं हैं उसी प्रकार उनका वह शरीर भी अधिक से अधिक चमकता था, गौरवर्णयुक्त वह शरीर भी खूब जगमगाता था । अनशन आदि १२ बारह प्रकार की तपस्या करने में उनके परिणाम सदा उत्तरोत्तर वृद्धियुक्त रहा करते थे, तथा पारणाके જાડાએલાં રહે છે. એ બન્નેને આરપાર જોડનારી વજા ખીલી હોય છે. તેનું શારીરિક સૌન્દર્ય પણ સેનાના અંદરના ભાગને કસેાટી પર કસતાં જે રૂખા દેખાય છે તેના સમાન અધિક ઉજજવલ અને કમલના કેસર તુલ્ય ચમકતું એ પ્રમાણે ગૌરવનું હતું. એ બન્ને વસ્તુ પીતવર્ણ અને ગૌરવ જ હાય છે. જેવી તેમાં બહુજ કાંતિ રહે છે, એ પ્રમાણે જમ્મૂ સ્વામીનું શરીર પણ અધિક તેજસ્વી અને પ્રકાશમાન હતું. अतिशय अर्थमा पशु 'पुलक' शहना प्रयोग थाय छे. उसोटीना पथ्थर पर वारंवार એકજ જગ્યાએ મળેલી સેનાની રેખાએ જે પ્રમાણે અધિકથી અધિક, ચમકતી હેય છે તે પ્રમાણે તેમનું શરીર પણ વધારેમાં વધારે ચમકતુ હતુ, ગૌરવર્ણ યુકત તે શરીર પણ ખૂબ પ્રકાશતું હતું. અનશન આદિ ખાર પ્રકારની તપસ્યા કરવામાં તેમના મનના પિરણામ હુંમેશાં ઉત્તરાત્તર વૃદ્ધિયુક્ત રહ્યા કરતા, તથા પારણાના દિવસે પણ
શ્રી વિપાક સૂત્ર