Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' શતક-૧૬, ઉદ્દેશો-૧૦ અવધિજ્ઞાન’ સૂત્ર-૬૮૮ ભગવદ્ ! અવધિ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું 33 મું અવધિપદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૧૧ થી 14 દ્વિપાદિકુમારો' સૂત્ર-૧૮૯ થી 692 - 689, ભગવદ્ ! દ્વિપકુમારો બધા સમાન આહારવાળા, સમાન ઉઠ્ઠાસ-નિ:શ્વાસવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. શતક-૧, ઉદ્દેશો-૨માં દ્વીપકુમાર વક્તવ્યતા મુજબ કહેવું યાવત્ સમાયુષ્ક, સમઉચ્છવાસનિઃશ્વાસ છે ભગવદ્ ! દ્વીપકુમારોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ચાર. કૃષ્ણ યાવત્ તેજોલેશ્યા. દ્વીપકુમારની આ કૃષ્ણ યાવત્ તેજોલેશ્યામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા તેજોલેશ્યી દ્વીપકુમારો, કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણ લેશ્યી વિશેષાધિક છે. ભગવદ્ ! આ દ્વીપકુમારોમાં કૃષ્ણલેશ્યી યાવતુ તેજોલેશ્યીમાં કોણ કોનાથી અલ્પદ્ધિક કે મહદ્ધિક છે ? ગૌતમ ! કૃષ્ણલેશ્યથી નીલલેશ્યી મહદ્ધિક યાવત્ સમદ્ધિક તેજોલેશ્યી છે. ભગવન્! તે એમ જ છે. 690. ભગવદ્ ! ઉદધિકુમારો બધા સમાહારા, પૂર્વવત્ . 691. એ પ્રમાણે દિશાકુમારો પણ જાણવા. 692. એ પ્રમાણે સ્વનિતકુમારો પણ જાણવા. શતક-૧૬, ઉદ્દેશા-૧૧ થી ૧૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 87