Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 196
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 958. આકંપ્ય, અનુમાન્ય, દૃષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજન, અવ્રત, તત્સવી. (આ દશે આલોચનાની ગંભીરતા સમજી અત્રે તેના અર્થો આપેલ નથી) 59. દશ સ્થાને સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરવાને યોગ્ય હોય છે - જાતિસંપન્ન, કુલ સંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, શાંત, દાંત, અમાયી, અપશ્ચાતાપી. આઠ સ્થાનોથી સંપન્ન અણગાર આલોચના દેવાને યોગ્ય છે - આચારવાનું, આધારવાનું, વ્યવહારવાનું, અપવ્રીડક, પ્રફર્વક, અપરિસાવી, નિર્યાપક, અપાયદર્શી. સૂત્ર-૯૬૦ થી 962 960. સામાચારી દશ પ્રકારે છે, તે આ પ્રમાણે - 961. ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યકી, નૈષધિકી, આપૃચ્છના, પ્રતિપ્રચ્છના, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા. દશ સામાચારી છે. 962. પ્રાયશ્ચિત્ત દશ ભેદે છે - આલોચનાર્દ, પ્રતિક્રમણાઉં, તદુભયાઈ, વિવેકાર્ડ, વ્યુત્સર્ગોહં, તપાઉં, છેદાઉં, મૂલાઉં, અનવસ્થાપ્યાર્ડ અને પારાંચિકાઉં. સૂત્ર-૯૬૩ થી 969 963. તપ બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર. તે બાહ્ય તપ શું છે? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે - 964. અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસલીનતા. આ છ બાહ્ય તપ છે. 965. તે અનશન શું છે? બે ભેદે છે - ઇત્વરિક, યાવત્કથિત. તે ઇ–રિક અનશન શું છે ? અનેક ભેદે છે, તે આ - ચતુર્થભક્ત, છઠ્ઠ ભક્ત, અઠ્ઠમભક્ત, દશમ ભક્ત, બારસ ભક્ત, ચૌદશ ભક્ત, અર્ધમાસિક ભક્ત, માસિક ભક્ત, બેમાસિક ભક્ત, ત્રિમાસિક ભક્ત યાવત્ છ માસિક. તે યાવત્કથિત શું છે? બે ભેદે છે - પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. તે પાદપોપગમન શું છે ? બે ભેદે - નીહરિમ, અનીર્ધારિમ. આ બંને નિયમથી અપ્રતિકર્મ છે. તે ભક્ત પ્રત્યાખ્યાન શું છે ? બે ભેદે છે - નીરિમ, અનીહરિમ, આ બંને નિયમા સપ્રતિકર્મ છે. તે આ ભક્ત પ્રત્યાખ્યાન છે, તે આ યાવત્કથિત છે, તે આ અનશન છે. તે અવમોદરિકા શું છે? બે ભેદે છે - દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમોદરિકા. તે દ્રવ્ય અવમોદરિકા શું છે? બે ભેદે છે - ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા અને ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા. તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા શું છે? એક વસ્ત્ર, એક પાત્ર અને ત્યક્ત ઉપકરણ-સ્વદનતા અર્થાતા ગૃહસ્થપૂર્ણ ઉપયોગ કરી છોડી દીધેલા ઉપકરણ ગ્રહણ કરવા તે . તે ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા છે. તે ભોજન-પાન દ્રવ્ય અવમોદરિકા શું છે ? કુકડીના ઇંડા પ્રમાણ આઠ કવલ આહાર કરવો તે અલ્પાહાર, બાર કવલ૦ આદિ જેમ શતક-૭ના ઉદ્દેશા-૧માં કહ્યું તેમ યાવત્ પ્રકામરસભોજી હોતા નથી એમ કહી શકાય છે. તે આ ભોજન-પાન-અવમોદરિકા, તે આ દ્રવ્ય-અવમોદરિકા છે. તે ભાવ-અવમોદરિકા શું છે ? તે અનેક ભેદે છે - અલ્પક્રોધ યાવત્ અલ્પલોભ, અલ્પશબ્દ, અલ્પઝંઝા, અલ્પ તું-તું, તે ભાવમોદરિકા. તે ભિક્ષાચર્યા શું છે ? તે અનેક ભેદે છે - દ્રવ્યાભિગ્રહચરક, આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું તેમ યાવતું શુદ્ધ એષણીય સંવાદત્તિક. તે રસપરિત્યાગ શું છે ? અનેકવિધ છે. વિગઈ રહિતતા, પ્રણીત રસવર્જન આદિ જેમ ઉજવાઈમાં છે, તેમ ચાવત્ રક્ષાહાર કહેવું તે રસપરિત્યાગ. તે કાયક્લેશ શું છે ? તે અનેક ભેદે છે - સ્થાનાયતિગ(ઉભા રહેવું), ઉકુટુક આસનિક આદિ જેમ ઉવવાઈ સૂત્રમાં છે તેમ કહેવું. યાવત્ શરીરના સર્વ સંસ્કાર અને શોભાનો ત્યાગ કરવો). તે આ કાયક્લેશ કહ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 196

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240