Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, અભવ નથી. એ પ્રમાણે આ અભિલાપ વડે ઔધિક ઉદ્દેશમાં જેમ નૈરયિકોની વક્તવ્યતા છે, તેમ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવી. એ રીતે વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ કે - જેને જે હોય તે તેને કહેવું. તેનું લક્ષણ આ છે - જે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક - મિશ્રદૃષ્ટિ છે, એ બધા ભવસિદ્ધિક છે, અવસિદ્ધિક નથી. બાકીના બધા ભવસિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. ભગવન! તે એમ જ છે. શતક-૩૦, ઉદ્દેશો-૩ સૂત્ર-૧૦૦૧ ભગવન્પરંપરાત્પન્ન નૈરયિક ક્રિયાવાદી ? ઔધિક ઉદ્દેશમાં કહ્યું, તેમ પરંપરાત્પન્નમાં પણ નૈરયિકાદિમાં બધુ કહેવુ. તે રીતે જ ત્રણ દંડક સહિત કહેવુ. ભગવન્! તે એમ જ છે, અમે જ છે યાવત્ વિચરે છે. શતક-૩૦, ઉદ્દેશો-૪ થી 11 સૂરણ-૧૦૦૨ એ પ્રમાણે આ ક્રમથી જેમ બંધિશતકમાં ઉદ્દેશકોની પરિપાટી છે, તે બધી જ અહીં યાવતુ અચરમોદ્દેશક કહેવી. વિશેષ એ કે - ‘અનંતર' ચારે એક ગમવાળા છે. પરંપર ચાર એક ગમક છે. એ રીતે ચરમ અને અચરમ છે. વિશેષ એ કે - અલેક્શી, કેવલી, અયોગી ન કહેવા. બાકી પૂર્વવત્. - xx. શતક-૩૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 209