Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નથી. ભગવદ્ ! તે પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! એક સમય. એટલી જ સ્થિતિ છે. સમુઘાત પહેલા બે, સમવહત અને ઉદ્વર્તના ન પૂછવા, બાકી બધુ સંપૂર્ણ પૂર્વવતુ. સોળે ગમોમાં કહેવી યાવતુ અનંતવાર. શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૩ થી 11 સૂત્ર-૧૦૪૭ થી 1056 1047, 6-3, ભગવન્! અપ્રથમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશા૧ મુજબ સોળે યુગ્મોમાં તેમજ જાણવુ. યાવત્ કલ્યોજ કલ્યોજપણે યાવત્ અનંતવાર. 1048, ઉ–૪. ભગવદ્ ! ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે, તેજોલેશ્યા ન પૂછવી. બાકી પૂર્વવત્. 1049, ઉ–૫. ભગવન્! અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? અપ્રથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. 1050, ઉ-૬. ભગવન્! પ્રથમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા મુજબ બધુ જ સંપૂર્ણ કહેવુ. ભગવદ્ ! તેમજ છે, યાવત્ વિચરે છે. 1051, 6-7, પ્રથમ-અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા-મુજબ. 1052, -8, પ્રથમ-ચરમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. - x - 1053, ઉ–૯. પ્રથમ અચરમ સમય કૃતયુમ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? બીજા ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - x. 1054, 6-10. ચરમ ચરમ સમય કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ચોથા ઉદ્દેશા 1055 ઉ–૧૧. ચરમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ ઉદ્દેશા મુજબ બધું જ કહેવું. - 1056. આ પ્રમાણે આ 11 ઉશા છે, તેમાં પહેલો, ત્રીજો, પાંચમો સદશ ગમો છે, બાકીના આઠ સદશ ગમો છે. વિશેષ એ - ચોથો, છઠ્ઠો, આઠમો, દશમો - એ ચારમાં દેવો ન ઉપજે. તેજોલેશ્યા નથી. શતક-૩૫, શતકશતક-૨ થી 12 સૂત્ર—૧૦૫૭ કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! ઉપપાત ઔધિક ઉદ્દેશાનુસાર જાણવો. વિશેષ એ કે - આટલી ભિન્નતા છે. ભગવદ્ ! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. ભગવન્! તે કૃષ્ણલેશ્યી કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. એ રીતે સ્થિતિ કહેવી. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર ઉપજેલ છે. એ રીતે સોળે યુગ્મો કહેવા. ભગવદ્ ! તેમજ છે. પ્રથમ સમય કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમયોદ્દેશક મુજબ જાણવુ. વિશેષ એ કે - ભગવન! તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. બાકી પૂર્વવતું. ભગવન્! તેમજ છે. એ પ્રમાણે ઔધિક શતકના ૧૧-ઉદ્દેશા મુજબ જ કૃષ્ણલેશ્વીના ૧૧-ઉદ્દેશા કહેવા. પહેલો, ત્રીજો, પાંચમો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 224