Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, અજ્ઞાની છે - નિયમા બે અજ્ઞાન છે, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, માત્ર કાયયોગી છે, સાકાર-અનાકાર ઉપયુક્ત છે. ભગવન્તે જીવોના શરીરો કેટલા વર્ણના છે ? ઉત્પલોદ્દેશક મુજબ સમગ્ર પ્રશ્ન કરવા. ગૌતમ! ઉત્પલોદ્દેશક માફક ઉચ્છવાસક કે નિઃશ્વાસક છે, કે ઉચ્છવાસ-નિઃશ્વાસક છે. આહારક કે અનાહારક છે, અવિરત છે, ક્રિયા સહિત છે, સાત કે આઠ કર્મના બંધક છે, આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞા ઉપયુક્ત છે, ક્રોધ યાવત્ લોભકષાયી છે. માત્ર નપુંસક વેદવાળા છે. સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદના બંધક છે. અસંજ્ઞી છે, ઇન્દ્રિય સહિત છે. ભગવદ્ ! તે કૃતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિયો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી રૂપ વનસ્પતિકાળ. સંવેધ ન કહેવો. આહાર, ઉત્પલોદ્દેશક મુજબ, વિશેષ એ કે નિર્ચાઘાતમાં છ દિશથી અને વ્યાઘાત આશ્રીને કદાચ ત્રણ-કદાચ ચાર-કદાચ પાંચ દિશામાંથી. બાકી પૂર્વવત્ . સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ. સમુઘાત પહેલા ચાર. મારણાંતિક સમુઘાતથી સમવહત કે અસમવહત થઈને મરે છે. ઉદ્વર્તના ઉત્પલોદ્દેશક અનુસાર જાણવી. ભગવન્! સર્વે પ્રાણો યાવત્ સર્વે સત્વો કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર. ભગવન્! કૃતયુગ્મ ચોજ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત પૂર્વવતું. ભગવદ્ ! તે જીવો એક સમયમાં પ્રશ્ન? ગૌતમ! 19, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે? બાકી બધું કૃતયુગ્મ કૃતયુગ્મ સમાન યાવત્ અનંતવાર ઉત્પન્ન થયેલ છે. ભગવન્! કૃતયુગ્મ દ્વાપરયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત પૂર્વવતુ. ભગવન્! તે જીવો. એક સમયમાં પ્રશ્ન? ગૌતમ! 18, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ઉપજે. બાકી પૂર્વવતું. ભગવન્કૃતયુગ્મ ચ્યોજ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત પૂર્વવત્. પરિમાણ 17, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. બાકી બધું પૂર્વવત્ યાવત્ અનંતવાર ઉપજેલ છે. ભગવન્! વ્યોજ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજ ? ઉપપાત પૂર્વવતુ. પરિમાણ-૧૫, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. એ પ્રમાણે આ સોળ મહાયુગ્મોમાં એક પ્રકારનું કથન છે. વિશેષ એ કે - પરિમાણમાં ભેદ છે. વ્યાજ દ્વાપર યુગ્મમાં 14, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. ચોજ કલ્યોજમાં 13, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉપજે છે. દ્વાપરયુગ્મ કૃતયુગ્મમાં આઠ, દ્વાપરયુગ્મ વ્યાજમાં અગિયાર, દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મમાં દશ, દ્વાપરયુગ્મ કલ્યોજમાં નવ તથા આરેમાં “સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે.' તેટલું જોડવું. કલ્યોજ કૃતયુગ્મમાં ચાર, કલ્યોજ ચોકમાં સાત, કલ્યોજ દ્વાપરયુગ્મમાં છ, કલ્યોજ કલ્યોજમાં પાંચ તથા ‘સંખ્યાત, અસંખ્યાત કે અનંતા આવીને ઉપજે છે તેટલું આ ચારેમાં જોડવું. બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર - ભગવદ્ ! તેમજ છે. શતક-૩૫, શતકશતક-૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૪૬ ભગવન્! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુમ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ ! પૂર્વવતું. એ રીતે ઉદ્દેશા-૧ મુજબ ઉત્પાદ પરિમાણ સોળ વખત બીજા ઉદ્દેશામાં પણ કહેવા. બંધુ પૂર્વવત્ વિશેષમાં - આ દશમાં ભિન્નતા છે - 1. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. 2, 3. આયુકર્મના બંધક નથી, અબંધક છે. 4, 5. આયુના ઉદીરક નથી, અનુદીરક છે. 6 થી 8. ઉચ્છવાસક નથી, નિઃશ્વાસક નથી, ઉચ્છવાસક-નિઃશ્વાસક નથી. 9, 10. સાત પ્રકારે કર્મોના બંધક છે, આઠ ભેદે કર્મબંધક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 223