Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. શતક-૪૧, ઉદ્દેશો-૨ સૂત્ર-૧૦૬૯ રાશિયુગ્મ વ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજ ? પૂર્વવત્ ઉદ્દેશો કહેવો. પરિમાણ-૩,૭,૧૧,૧૫ સંખ્યાત કે અંખ્યાત ઉપજે, સાંતર પૂર્વવતુ. તે જીવો જે સમયે ચ્યોજ તે સમયે કૃતયુમ, જે સમયે કૃતયુગ્મ-તે સમયે ચોજ? ના, તેમ નથી. એ રીતે દ્વાપરયુગ્મ, કલ્યોજ સાથે કહેવું. બાકી પૂર્વવતું. યાવત્ વૈમાનિક. વિશેષ એ કે - ઉપપાત બધે જ વ્યુત્ક્રાંતિ મુજબ કહેવો. ભગવદ્ ! તેમજ છે. શતક-૪૧, ઉદ્દેશો-૩ સૂત્ર-૧૦૭૦ ભગવન્રાશિમુશ્મ દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજ ? પૂર્વવત્. માત્ર પરિમાણ-૨,૬,૧૦, સંખ્યાત કે અસંખ્યા ઉપજે. સંવેધ જાણવો. તે જીવો જે સમયે દ્વાપરયુગ્મ, તે સમયે કૃતયુમ0 - 4. પ્રશ્ન. ના, તે અર્થ સમર્થ નથી. એ રીતે વ્યાજ અને કલ્યોજ સાથે પણ જાણવુ. બાકી ઉદ્દેશા-૧ મુજબ વૈમાનિક સુધી કહેવું. ભગવન્! તે એમજ છે, એમજ છે. શતક-૪૧, ઉદ્દેશો-૪ સૂત્ર-૧૦૭૧ ભગવન્! રાશિયુગ્મ કલ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજ ? પૂર્વવતુ. પરિમાણ–૧,૫,૯,૧૩, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. તે જીવો જે સમયે કલ્યોજ છે, તે સમયે કૃતયુમ છે - 4. પ્રશ્ન ? ના, તેમ નથી. એ રીતે ચોજ અને દ્વાપરયુગ્મ સાથે કહેવું. બાકી ઉદ્દેશો-૧-મુજબ. યાવત્ વૈમાનિક. શતક-૪૧, ઉદ્દેશો-૫ થી 28 સૂત્ર-૧૦૭૨ 5. ભગવન્! કૃષ્ણલેશ્યી રાશિયુમ કૃતયુમ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉપપાત, ધૂમપ્રભા મુજબ. બાકી ઉદ્દેશા-૧૧-મુજબ, અસુરકુમારથી વ્યંતર સુધી તેમજ મનુષ્યો, નૈરયિકવતુ. તે આત્મ-અયશથી નિર્વાહ કરે છે. અલેશ્યી-અક્રિય તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય, તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા-૧–મુજબ. 6, 7. કૃષ્ણલેશ્યી વ્યાજ અને દ્વાપરયુગ્મ આ પ્રમાણે જ કહેવા. 8. કૃષ્ણલેશ્યી કલ્યોજ તેમજ પરિમાણ, સંવેધ ઔઘિકોદ્દેશ મુજબ, 9 થી 12. કૃષ્ણલેશ્યી સમાન નીલલેશ્વીના ચારે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. માત્ર નૈરયિકોનો ઉપપાતા વાલુકાપ્રભા સમાન. બાકી પૂર્વવત્. પૂર્વવત્. ભગવદ્ ! તે એમ જ છે. 17 થી 20. તેજલેશ્યી રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર ક્યાંથી ઉપજે છે? પૂર્વવતુ. માત્ર જેને તેજલેશ્યા હોય તેને કહેવા. એ રીતે કૃષ્ણલેશ્યી સમાન ચાર ઉદ્દેશા કહેવા. 21 થી 24. એ રીતે પલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા. પૌલેશ્યા-પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકોને છે, બાકીનાને નથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 232