Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અલેશ્યી યાવત્ ક્રિયાવાદી શું નૈરયિકાયુ પ્રશ્ન? ગૌતમ! ચારે આયુ બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી, વિનયવાદી પણ જાણવા. શુક્લપાક્ષિકો, સલેશ્યી સમાન જાણવા. ભગવન્! સમ્યગદષ્ટિ ક્રિયાવાદી જીવો શું નૈરયિકાયુ પ્રશ્ન ? ગૌતમ! નૈરયિક કે તિર્યંચાયુ ન બાંધે. મનુષ્ય કે દેવાયુ બાંધે. મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવત્ છે. ભગવદ્ ! મિશ્રદષ્ટિ અજ્ઞાનવાદી જીવો શું નૈરયિકાયુ અલેશ્યીવત્ જાણવા. એ પ્રમાણે વિનયવાદી પણ જાણવા. જ્ઞાની, આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની, સમ્યગદષ્ટિ સમાન જાણવા. ભગવન્! મન:પર્યવજ્ઞાની વિશે પ્રશ્ન? ગૌતમ! માત્ર દેવાયુ બાંધે, અન્ય ત્રણ ન બાંધે. જો દેવાયુ બાંધે તો ગૌતમ! માત્ર વૈમાનિક દેવાયુ બાંધે, અન્ય ત્રણ ભવનવાસીઆદિ ન બાંધે. કેવળજ્ઞાની, અલેશ્યીવત્ જાણવા.અજ્ઞાનીથી વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિકવત્ જાણવા. ચારે સંજ્ઞામાં, સલેક્શીવતું. નોસંજ્ઞોપયુક્ત, મન:પર્યવજ્ઞાની સમાન જાણવા. સવેદક યાવત્ નપુંસકવેદક, સલેશ્યી સમાન. અવેદક, અલેશ્યી સમાન. સકષાયી યાવત્ લોભકષાયી, સલેશ્યી સમાન છે. અકષાયી, અલેશ્યીવત્ છે. સયોગી યાવત્ કાયયોગી, સલેશ્યી સમાન. અયોગી, અલેશ્યીવતું. સાકાર-અનાકારોપયુક્તક, સલેશ્યીવતુ જાણવા. સૂત્ર- 9 ભગવન્ક્રિયાવાદી નૈરયિક, નૈરયિકાયુ. બાંધે ? ગૌતમ! નૈરયિક-તિર્યંચ કે દેવાયુ ન બાંધે, માત્ર મનુષ્પાયુ બાંધે. ભગવન્! અક્રિયાવાદી નૈરયિક વિશે પ્રશ્ન. તિર્યંચ કે મનુષ્યાથુ બાંધે, દેવ કે નારકાયુ ન બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન ! સલેશ્યી ક્રિયાવાદી નૈરયિક શું નૈરયિકાય બાંધે ? એ પ્રમાણે બધા જ નૈરયિકો જે ક્રિયાવાદી છે. તે એક જ મનુષ્યાય બાંધે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વૈનાયિકવાદી છે, તે બધા સ્થાનોમાં નૈરયિક કે દેવાયુ ના Raa. બાંધતા નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી નૈરયિક સમાન જાણવુ. ભગવદ્ ! અક્રિયાવાદી પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. ગૌતમ! નૈરયિક કે દેવાયુ ન બાંધે, તિર્યંચ કે મનુષ્યાયુ બાંધે. એ રીતે અજ્ઞાનવાદી જાણવા. ભગવન્! સલેશ્યી પૃથ્વીકાયિકના જે જે પદ હોય છે, તેમાં - તેમાં અજ્ઞાનવાદી અને અક્રિયાવાદી બંને આ પ્રમાણે બે આયુ બાંધે. માત્ર તેજોલેશ્યામાં કોઈ આયુનો બંધ ન થાય. એ રીતે અવનસ્પતિકાયિકને પણ જાણવા. તેઉ-વાયુકાયિક સર્વસ્થાનોમાં મધ્યના બે સમવસરણમાં એકમાત્ર તિર્યંચયોનિક આયુ બાંધે. બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોવાળાને પૃથ્વીકાયિક માફક જાણવા. માત્ર સમ્યત્વ અને જ્ઞાનમાં કોઈ આયુ ન બાંધે. ભગવન્ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું નૈરયિકાયુ બાંધે? પ્રશ્ન. ગૌતમ! મન:પર્યવજ્ઞાની સમાન. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારનું આયુ બાંધે. સલેક્શી, ઔધિક જીવવત્ જાણવા. ભગવન્! કૃષ્ણલેશ્યી ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ૦? નૈરયિક આયુનો પ્રશ્ન? ગૌતમ! નૈરયિક યાવત્ દેવ, એકે આયુ ન બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારના આયુ બાંધે. કૃષ્ણલેશ્યી માફક નીલલેશ્યી, કાપોત-લેશ્યી પણ જાણવા. તેજલેશ્યી, સલેશ્યીવતુ જાણવા. વિશેષ એ કે - અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી નૈરયિકાયુ ન બાંધે, બાકીના ત્રણ બાંધે. એ પ્રમાણે પદ્મવેશ્યા પણ જાણવી. શુલ્લેશ્યા પણ કહેવી. કૃષ્ણપાક્ષિક આ ત્રણે સમવસરણમાં ચારે આયુ બાંધે. શુક્લપાક્ષિક, સલેશ્યીવતુ જાણવા. સમ્યગદષ્ટિ મન:પર્યવજ્ઞાનીવત્ વૈમાનિક દેવાયું બાંધે. મિથ્યાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવતું. મિશ્રદષ્ટિ એકપણ ન બાંધે, નૈરયિક સમાન છે. જ્ઞાની યાવત્ અવધિજ્ઞાની, સમ્યગદષ્ટિવત્ છે. અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની કૃષ્ણપાક્ષિકવત્ છે. બાકીના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 207