Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 203
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ 985. ભગવન્! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ0 પ્રશ્ન ? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8.6. - 986. ભગવદ્ ! પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ. પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8. 7. - 987. ભગવન્! અનંતર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 4, 8. 988. ભગવદ્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલો પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - 8-9. 989. ભગવન્! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલ૦ પ્રશ્ન ? ગૌતમ! પરંપરાત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. 10. 990. ભગવન્! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલુ આદિ પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું. ભગવદ્ ! અચરમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલો પ્રશ્ન. ગૌતમ ! કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે નહીં. કેટલાકે બાંધેલુ, બાંધતા નથી, બાંધશે. ત્રણ ભંગ. ભગવદ્ ! સલેશ્યી અચરમ મનુષ્ય શું પાપકર્મ બાંધેલું ? પૂર્વવત્ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા-1-સમાન કહેવા. વિશેષ એ કે - જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાના ત્રણ ભંગો કહેવા. અલેશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ. ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવુ. ભગવદ્ ! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલુ? ગૌતમ ! પાપકર્મ સમાન અહીં કહેવું. વિશેષ એ કે - મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવતુ. દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું. વેદનીયમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્યી, કેવળી, અયોગી હોતા નથી. ભગવન્! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલ૦ ? ગૌતમ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું ? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો. આ પ્રમાણે નૈરયિકોના. બહુવચના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સમ્યમિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વી, અપુ, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેલ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બે-ત્રણ-ચાર ઇન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યત્વ, અવધિજ્ઞાન, આભિનિબો-ધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં સમ્યકુ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યમિથ્યાત્વ, અવેદક, અકષાયમાં ત્રીજો ભંગ. અલેશ્યી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ. વ્યંતર-જ્યોતિષ્કવૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. ભગવન્! તે એમ જ છે એમ જ છે કહી યાવત્ વિચરે છે. શતક-૨૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 203

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240