Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 174
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જ્ઞાન પર્યવોથી ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાયોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યવજ્ઞાન નથી. ભગવન્કેવળજ્ઞાન પર્યાયથી એક જીવ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! કૃતયુગ્મ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં અને સિદ્ધમાં પણ જાણવુ. ભગવદ્ ! અનેક જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે, સ્ત્રોજ- દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા. ભગવન્! જીવ, મતિઅજ્ઞાન પર્યવથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. જેમ આભિનિબોધિક જ્ઞાનપર્યવમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ રીતે શ્રુતઅજ્ઞાન પર્યવોમાં, વિર્ભાગજ્ઞાન પર્યવોમાં પણ કહેવુ. ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પર્યાયોમાં કેવલજ્ઞાન પર્યાયવત્ કહેવું. સૂત્ર-૮૮૫, 886 885. ભગવન્! શરીરો કેટલા છે ? ગૌતમ! પાંચ. તે આ - ઔદારિક યાવત્ કામણ. અહીં પન્નવણાનુ પદ૧૨ ‘શરીર પદ’ સંપૂર્ણ કહેવું. 886. ભગવન્! જીવો, સકંપ છે કે નિષ્કપ ? ગૌતમ! બંને. ભગવન્! એમ કેમ કહ્યું - 4.? ગૌતમ! જીવો બે પ્રકારે - સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકંપ છે. ભગવદ્ ! તે દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! દેશકંપક નથી, પણ સર્વકંપક છે. તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેદે - શૈલેશી પ્રતિપન્નક અને અશૈલેશી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કપ છે, જે અશૈલેષી પ્રતિપન્નક છે તે સકંપ છે. ભગવદ્ ! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! બંને. તેથી કહ્યું કે યાવત્ નિષ્કપ છે. દેશકંપક છે કે સર્વકંપક ? ગૌતમ! બંને. એમ કેમ કહ્યું - 5-7 ગૌતમ! નૈરયિકો બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે યાવત્ સર્વકંપક છે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૮૮૭ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશી ઢંધ કહેવા. ભગવદ્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલો શું સંખ્યાતા. અસંખ્યાતા કે અનંતા છે ? પૂર્વવત્. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો સુધી કહેવું.. ભગવન્! એક સમય સ્થિતિક પુદ્ગલો શું સંખ્યાતા છે ? પૂર્વવતુ. આ પ્રમાણે અસંખ્યય સમયસ્થિતિક સુધી જાણવુ. ભગવદ્ ! એક ગુણ કાળા પુદ્ગલો શું સંખ્યાત છે? પૂર્વવત્ એ પ્રમાણે યાવત્ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જાણવા યાવત્ અનંતગુણ રૂક્ષ પુદ્ગલો.. ભગવન્! આ પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! દ્વિપ્રદેશી ઢંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી ઘણા છે. ભગવદ્ ! આ દ્વિપ્રદેશી અને ત્રિપ્રદેશી સ્કંધમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ! ત્રિપ્રદેશીસ્કંધથી દ્વિપ્રદેશીસ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. એ રીતે આ આલાવા વડે યાવતુ દશપ્રદેશી ઢંધથી નવપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી વધુ છે. ભગવન્! દશપ્રદેશીની પૃચ્છા - ગૌતમ! દશપ્રદેશીથી સંખ્યાતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થતાથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 174

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240