Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 183
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્નિર્ચન્થ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - પ્રથમ સમય નિર્ચન્થ, અપ્રથમ સમય નિર્ચન્થ, ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિર્ચન્થ, યથાસૂક્ષ્મ નિર્ચન્થ નામે પાંચમાં. ભગવદ્ ! સ્નાતક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ - ૧.અચ્છવી, ૨.અશબલ, ૩.અકસ્મશ, ૪.સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અહત જિનકેવલી, ૫.અપરિશ્રાવી. ભગવન્મુલાક, શું સવેદક હોય કે અવેદક ? ગૌતમ ! સવેદક હોય, અવેદક નહીં. જો સવેદક હોય તો શું સ્ત્રીવેદી હોય, પુરુષવેદી હોય કે પુરુષ-નપુંસકવેદી ? ગૌતમ! સ્ત્રીવેદી ન હોય, બાકીના બે વેદે હોય. ભગવન્! બકુશ, સવેદી હોય કે અવેદી ? ગૌતમ ! સવેદી હોય, અવેદી નહીં. જો સવેદી હોય તો શું સ્ત્રી વેદપુરુષ વેદે કે પુરુષનપુંસક વેદે હોય ? ગૌતમ ! આ ત્રણે વેદે હોય. એ રીતે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. ભગવન્કષાયકુશીલ, શું સવેદી હોય ? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! બંને હોય. જો અવેદી હોય તો શું ઉપશાંતા વેદી હોય કે ક્ષીણવેદી ? ગૌતમ! તે બંને હોય. જો સવેદી હોય તો શું સ્ત્રીવેદી, પૃચ્છા. ગૌતમ ! ત્રણે હોય. ભગવન ! નિર્ચન્થ, સવેદી કે અવેદી ? ગૌતમ ! સવેદી ન હોય, અવેદી હોય. જો અવેદી હોય, તો શું ઉપશાંત પ્રશ્ન. ગૌતમ! ઉપશાંત વેદી હોય, ક્ષીણવેદી પણ હોય. ભગવન્સ્નાતક, શું સવેદી હોય ? નિર્ચન્થ માફક સ્નાતક કહેવા. વિશેષ એ કે - ઉપશાંત વેદી ન હોય, ક્ષીણવેદી હોય. સૂત્ર-૯૦૨ થી 905 902. ભગવન્! મુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવન્! નિર્ચન્થ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ ? ગૌતમ! તે બંને હોય. સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણકક્ષાય વીતરાગ હોય. 903. ભગવન્! પુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. ભગવન! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ! જિનકલ્પમાં કે કલ્પાતીત ના હોય, સ્થવિરકલ્પી હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી કે સ્થવિરકલ્પી હોય, કલ્પાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી-સ્થવિરકલ્પી-કલ્પાતીત ત્રણે હોય. નિર્ચન્થની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી કે સ્થવિરકલ્પી ન હોય, માત્ર કલ્પાતીત હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. 904. ભગવદ્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદોપસ્થાપનિય-પરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાયયથાખ્યાત સંયમમાં હોય ? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિવાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. કષાય કુશીલની. પૃચ્છા. ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. નિર્ચન્થની પૃચ્છા - ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. 905. ભગવન્! મુલાક, પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. જો મૂલગુણ પ્રતિસેવના કરે તો પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવના કરે તો દશવિધ પચ્ચખાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસવી ના હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, ગુલાકવતું જાણવા. કષાયકુશીલ૦ ? પ્રતિસવી નથી, અપ્રતિસેવી છે. એ પ્રમાણે નિર્ગસ્થ અને સ્નાતક પણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 183

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240