Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 143
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાતમો ભાગ સ્થિતિથી ઉપજે. ભગવન્! તે જીવો. બાકી પૂર્વવતુ, તેમજ ત્રણ જ્ઞાનો યાવત્ હે ભગવનું ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્ન, યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક અંતર્મુહૂર્ત કાળ યાવત્ કરે. 7. ભગવન્ઉત્કૃષ્ટતાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલો કાળ યાવત્ ઉપજ ? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ યાવતુ ઉપજે. ભગવન! તે જીવો એક સમયથી અવશેષ જેમ ઔધિક ગમમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ એ બે જ્ઞાન, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટી, એ રીતે અનુબંધ પણ જાણવો. બાકી પૂર્વવતું. ભગવન્! તે જીવો ઉત્કૃષ્ટકાલ સ્થિતિક પર્યાપ્તા અસંજ્ઞી યાવત્ તિર્યંચયોનિક રત્નપ્રભા યાવત્ ગૌતમ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય પૂર્વકોડી અને 10,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી. પલ્યોપમનો અસંખ્યાત ભાગ, પૂર્વકોડી અધિક આટલી યાવત્ કરે. 8. ભગવદ્ ! ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પર્યાપ્તા તિર્યંચયોનિક જે જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા યાવત્ ઉપજવા યોગ્ય છે, તે ભગવન્! કેટલો યાવત્ ઉપજ ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 10,000 વર્ષ. ભગવદ્ ! તે જીવો, બાકી પૂર્વવત્ જેમ સાતમાં ગમમાં કહ્યું યાવત્ તે ભગવદ્ ! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ યાવત્ તિર્યંચયોનિક જઘન્ય કાળ સ્થિતિક રત્નપ્રભામાં યાવત્ કરે ? ગૌતમ! ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્ય પૂર્વમોટી અને 10,000 વર્ષ અભ્યધિક ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અને 10,000 વર્ષ અધિક આટલો યાવત્ કરે. 9. ઉત્કૃષ્ટ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક, હે ભગવન્! જે ઉત્કૃષ્ટકાળ સ્થિતિક રત્નપ્રભામાં યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન્! કેટલો કાળ યાવત્ ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની અસંખ્ય ભાગ સ્થિતિમાં ઉપજે. ભગવન ! તે જીવો એક સમયમાં બાકી સાતમાં ગમ મુજબ યાવત્ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક પર્યાપ્તા યાવત્ તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક રત્નપ્રભા યાવતું કરે ? ગૌતમ ! ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અધિક પૂર્વકોડી, આટલો કાળ સેવે યાવત્ ગતિ-આગતિ કરે. આ પ્રમાણે આ ત્રણ ગમ ઔધિક છે, ત્રણ ગમ જઘન્ય કાળ સ્થિતિકમાં છે. ત્રણ ગમ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં છે. કુલ નવ ગમ છે. સૂત્ર-૮૩૯ 1. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાતoથી ? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચથી ઉપજે. અસંખ્યાત નહીં. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી યાવત્ ઉપજ ? તો જલચરથી ઉપજે પ્રશ્ન ? ગૌતમ ! જલચરથી ઉપજે, જેમાં અસંજ્ઞી યાવત્ પર્યાપ્તાથી ઉપજે, અપર્યાપ્તાથી નહીં. ભગવદ્ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે હે ભગવન્! કઈ પૃથ્વીમાં ઉપજે? ગૌતમ! રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં. ભગવન્! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસંજ્ઞીવતુ. ભગવન્! તે જીવોના શરીરો કયા સંઘયણવાળા. છે? ગૌતમ! છ સંઘયણી. તે આ - વજઋષભનારાચ સંઘયણી યાવત્ સેવાર્ત સંઘયણી. શરીરાવગાહના, અસંજ્ઞીવતું. જઘન્ય થી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. ભગવદ્ ! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે ? છ સંસ્થાને, તે આ - સમચતુરસ, ન્યગ્રોધ યાવત્ હુંડક. ભગવન ! તે જીવોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! છ - કૃષ્ણ યાવતુ શુક્લ લેશ્યા. દષ્ટિ ત્રણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ત્રણે. બાકી બધુ અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુધ્ધાતો પહેલા પાંચ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 143

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240