Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust
Catalog link: https://jainqq.org/explore/005649/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત્રીની ઓફ ડાઈનીંગ ટેલ્લાલા લ - અવશ્ય પેય - અપેય આચાર્ય વિજય હેમરત્નસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ રસ ઓફ ડાઈનીગા ટેવાલા -: આધારગ્રંથો :ભગવતી સૂત્ર યોગશાસ્ત્ર જીવાજીવાભિગમ સંબોધ પ્રકરણ બૃહત્સલ્ય ભાષ્ય ૧૦. ઠાણાંગ સૂત્ર પન્નવણા સૂત્ર ૧૧. સેનાપ્રશ્ન શ્રાદ્ધદિનકૃત્ય ૧૨. શિવપુરાણ ધર્મસંગ્રહ ૧૩, પ્રભાસપુરાણ ધર્મસંગ્રહણી ૧૪. નીતિશાસ્ત્ર in Education International લેખક : આચાર્ય વિજય હમરત્નસૂરિ Page #3 -------------------------------------------------------------------------- ________________ : લેખક પરિચય : વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પ્રશિષ્યરત્ન, તીર્થપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન યુવાલ્દયસમ્રાટુ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મ. પ્રકાશક અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : સમીરભાઈ વી. ઝવેરી - પ્રાર્થનાપીઠ | ૧૮, ભાગ્યલક્ષ્મી, કેનેડીબ્રીજ, ૧૭, ઈલોરા પાર્ક સોસાયટી, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪0000૪. | જૈન દેરાસર પાસે, નારણપુરા ચાર રસ્તા, ફોન : ૩૮૦૮૬૨૧, ફેક્સ :૦૨૨-૩૮૨૪૧૫ અમદાવાદ - ૩૮૦૦૧૩. ફોન : ૭૪૫૫૭૧૭ • શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ ૦ તમામ એલર્ટ માનસમંદિરમ્ ટ્રસ્ટ તીર્થક્ષેત્ર, શહાપુ૨, સ્ટે. આસનગાંવ, યંગ ગ્રુપની શાખાઓ સાવરોલી ફાટક પાસે, જિ.થાણા, મહારાષ્ટ્ર, ફોન : (૦૨ ૫૨ ૭) ૫૨૩૯૮, પ૦૩૭૧ -: પ્રકાશક - મુદ્રક :અહદ્ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ, પ્રાર્થનાપીઠ, ૧૭, ઈલોરા પાર્ક સોસાયટી, જૈન દેરાસર પાસે, | નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ - ૩૮૦૦૧૩. ફોન : ૭૪૫૫૭૧૭ મૂલ્ય : રૂા.૮૦/ કે પ્રથમ સંસ્કરણ વિ.સં. ૨૦૫૨ છે દ્વિતીય સંસ્કરણ વિ.સં. ૨૦૫૨ છે તૃતીય સંસ્કરણ વિસં. ૨૦૫૨ ચતુર્થ સંસ્કરણ વિ.સં. ૨૦૫૨ છે પંચમ સંસ્કરણ વિ.સં. ૨૦૫ર + ષષ્ઠમ્ સંસ્કરણ વિ.સં. ૨૦૫૨ છેસપ્તમ સંસ્કરણ વિ.સં. ૨૦૫૪ છે અષ્ટમ સંસ્કરણ વિ.સં. ૨૦૧૭ મ 78 8o 80 84 85 - -: જ્યાં પાનું ફરે ત્યાં : પેરામ • અંતરની અટારીએથી 5 T૧૯.પાંચ પ્રકારના વ્ય ત્યાગ (14 to 18) ૧. મા છેડેક, ટેન્શન, ટોર્ચર, ચિંતા, વ્યથા કેમ રહે છે? ૨૦. બરફ-કરા ત્યાગ(19-20) ૨. માઈન્ડનું રીમોટ કંટ્રોલ યું છે? ૨૧.માટી ભાગ (21) ૩. માટલાં બધાં દર્દી અને ડૉકટરો કેમ ઉતરી પડયા? ૨૨.વિષ યાગ (22) ફીઝીક્સ એન્ડ મેન્ટલ હેલ્થ ૨૩. ભોજનની માંગળ-પાછળ ૫. જૈનદર્શનની દષ્ટિએ૨૨અભક્ષ્યોનો ચાર્ટ ૨૪, સુપાત્રદાન દ્વિદળ ત્યાગ (1), ૨૫. સાધર્મિભક્તિ ૭. ચલતરસ ત્યાગ (2) ૨.મનુ કંપાદાન ૮. બોળ અથાણું યાગ (3) ૨૭. જમતાં પૂર્વે માટલી સૂચનાઓ વાંચો ૨૮. કાચું પાણી, ઉકાળેલું પાણી, બેસ્ટ વૉટર, ૯. રાત્રિભોજન ત્યાગ (4) | મીડીયમ વૉટર, બેડ વૉટર ૧૦. માંસ ત્યાગ (5) ૨૯.ચરકષિનો સંદેશ ૧૧. મદિરા ત્યાગ (6) ૩૦.પર્વતિથિએ લીલાં શાકભાજીનો ત્યાગ શા માટે ? ૧૨. મધ સાગ (7). ૩૧, હૉટલ, રેસ્ટોરન્ટ, રેકડીનાં ખાઘો ત્યાગ ૧૩. માખણ ત્યાગ (8) ૩૨.ફાસ્ટફૂડ, ટીનફૂડ, પ્રોસેસ્ટફૂડ, ૧૪. અનંત કાય-કંદમૂળ ત્યાગ (9) પેઢયુરાઈઝડફૂડનો ત્યાગ ૧૫. બહુબીજનો ત્યાગ (10) ૩૩. આડેધડ વપરાતી એલોપથી દવાઓ છોડો ? ૧૪. રીંગણા ત્યાગ (11). 74 ૩૪. ઉપવાસ અને મારોગ્ય | ૧૭. સુરઇફળ ત્યાગ (12) 74 ) ૩૫. સેન પ્રકન ગ્રંથ (પ્રશ્નોત્તરી) ૧૮. અજાચાં ફળ ત્યાગ (13) 74 ( ૩૬. છેલ્લે છેલ્લે યાદ માવ્યું તે 125 137 144 Dual SITA www.nelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ • દિવ્યાશિષ , પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરિ FG Poconal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ યુવાÆચસમા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્ન સૂરીશ્વરજી મહારાજ ! જેઓશ્રીના નામ અને કામથી આખો જૈનસંઘ જાણીતો છે. પ્રખર પ્રવકતાઓના આંગળીના વેઢે ગણાતા નામોમાં જેઓશ્રીનું નામ લોક બત્રીશીએ ગવાઈ રહ્યું છે. એવા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજાએ સોળ વર્ષની ઉઘડતી ઉમરે વ્રજયા સ્વીકારી હતી. વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાના કૃપાપાત્ર બન્યા હતા. ૨૫ વર્ષની યુવાવયે તેઓશ્રી પ્રવચનની પાટે બિરાજમાન થયા ત્યારથી લગાવીને આજ સુધી સતત તેઓશ્રીની પ્રવચનધારાઓ વહેતી રહી છે. વાણીના અઅલિત પ્રવાહમાં તેઓ હજારો હૈયાઓને ભીંજવી શકે છે. ચોધાર આંસુએ રડાવી શકે છે. ખમીર અને ખુમારીથી યુવાનોને ઝૂમતા અને ઝઝૂમતા કરી શકે છે. વૈરાગ્ય નીતરતી વાણીથી અંતરને તરબતર કરે છે અને ભગવાનની ભકિતની વાતો કરતાં આખી સભાને પરમાત્મમય બનાવી શકે છે. પ્રવચનધારાની સાથોસાથ તેઓશ્રીની લેખનધારાથી પણ જૈન સંઘ અજ્ઞાત નથી, જેમના “ચાલો જિનાલયે જઈએ’ અને ‘રિસર્ચ ઓફ ડાયનિંગ ટેબલ' જેવા બેસ્ટ સેલર પુસ્તકો ઘર ઘરમાં વંચાય છે. જે પુસ્તકોના આધારે આજસુધીમાં અનેકવાર ઓપન બુક એકઝામનાં આયોજનો થયા છે. પાઠશાળામાં આ પુસ્તક ટેક્ષબુક તરીકે વપરાય છે. તો હજારો સાધુ સાધ્વીજીઓ આ પુસ્તકોના આધારે વાચના શ્રેણીનાં આયોજનો કરે છે. - પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં જયારે યુવા ઉત્કર્ષ શિબિરના આયોજનો થાય છે ત્યારે પાંચ હજારથી લગાવીને દશ દશ હજાર યુવાનોની ફોજો શિબિરના માંડવે ઉતરી પડે છે. ધીંગા યુવાનોથી છલોછલ ઉભરાતા પ્રવચન મંડપોમાં જયારે પૂજયશ્રી વ્યસનો, ફેશનો, ટી.વી., વીડીઓ અને મૉડર્નયુગની વિકૃતિઓ સામે ઝઝૂમતા હોય ત્યારે શૌર્ય ભર્યા સિંહની અદામાં અનેક યુવાનોએ નિહાળ્યા છે. પ્રવચનની પૂર્ણાહૂતિ થાય તે પહેલાં તો હજારો યુવાનોએ ઉભા થઈને હાથ જોડી દીધા હોય અને આજીવન વ્યસનોને તિલાંજલી આપી દીધી હોય એવા નયનાભિરામદશ્યો અનેકવાર સર્જાયા છે. લાખો યુવાનોને પૂજયશ્રીએ વ્યસન મુકત કર્યા છે. ફેશન મુકત કર્યા છે. ટી.વી., વીડીયોની વિકૃતિઓથી બચાવી લીધા છે. પરમાત્માના પરમ ભકત બનાવ્યા છે અને જીવનમાં સદાચારી બનાવ્યા છે. આજે લાખો યુવાનોના દ્ધયમાં પૂજયશ્રીનું એક અનોખું, આગવું અને અંગત સ્થાન છે. માટેજ ખરા અર્થમાં પૂજયશ્રી યુવાÆયસમ્રાટુ છે. ગુરૂકૃપા અને અધ્યાત્મના સૂક્ષ્મબળથી પૂજય ગુરૂદેવશ્રીના વરદ હસ્તે કેટલાક કાર્યો એવા થયા છે કે જેનાથી જૈનસંધના ઈતિહાસમાં કેટલાંક સુવર્ણ પૃષ્ઠો ઉમેરાયા છે. (૧) અંતરીક્ષજી તીર્થમાં દિગંબરોના ધોરાતિધોર ધાતક હૂમલા વચ્ચે સાધ્વીજીઓના શીલ અને સંયમની રક્ષા કાજે બારણા વચ્ચે બે હાથ રોકીને પૂજયશ્રીએ ધસી આવતા પચાસ પચાસ ગુંડાઓને રોકી પાડયા હતા. માથા ઉપર લાકડીઓના ઘા વીઝાયા છતાં, લોહી લૂહાણ થવા છતાં પૂજયશ્રી હટયા ન હતા. કાર્યોત્સર્ગમાં ઉભા રહી ગયાહતા-જેના પુણ્ય પ્રભાવે ગુંડાઓને પણ અંતે ભાગી જવું પડયું હતું. પૂજયશ્રીની આ શહાદત ભાવનાને હજારો યુવાનોએ નજરે નિહાળી છે. . (૨) રાજકોટ નગરમાં ઈલીગલ ચાલતા કતલખાનાઓ સામે સતત ૪૫ દિવસ સુધી એક વિરાટ જન આંદોલન જગાવ્યું હતું. ૫૦,૦૦૦ માનવોની મેદની સાથે પૂજયશ્રીએ એક વિરાટ રેલી યોજી હતી. પરિણામે મ્યુ. કોર્પોરેશનના ટૂંક સમયમાં જ કુલ ૧૩૫ કતલખાનાઓ પર બુલડોઝર ફરી વળ્યા હતા. આ કાળમાં આવું અમારી પ્રવર્તન કદાચ પ્રથમવાર થયું હતું. (૩) તાજેતરમાં અમદાવાદ મુકામે ભુવનભાનુ નગરમાં જે ગુરૂ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, તેનો મૂલાધાર પૂજ્ય ગુરૂદેવશ્રી જ હતા. ૯૦ એકર જમીન પર પથરાયેલા ભુવનભાનુ નગરમાં આઠ દિવસમાં ૩૦ લાખ માણસોનું પદાર્પણ થયું હતું. શાસનની પ્રભાવના કરનારું એક વિશિષ્ટ કાર્ય પૂજયશ્રી દ્વારા સંપન્ન થયું હતું. - પૂજયશ્રીને સિધ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદેવશ્રી શ્રીમવિજય જયધોષ સૂરીશ્વરજી મહારાજાએ પોતાના વરદ હસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારે તેરસો તેરસો સાધુ સાધ્વીજી ભગવંતોએ મુઠીઓ ભરી ભરીને દૃયના ઉછળતા ઉમંગ પૂજયશ્રી પર વાસક્ષેપની અનરાધાર વૃષ્ટિઓ કરીને આશીર્વાદોની અમીધારા વર્ષાવી હતી. આ દિવ્ય અને અલૌકિક દશ્યને જેણે જોયું છે. માણ્યું છે, તેણે જીંદગીનો એક અણમોલ લ્હાવો મળી ગયાનો અહેસાસ કર્યો છે. - પૂજયશ્રીએ કેટલાક અભિનવ કાર્યક્રમો સંઘસમક્ષ મૂક્યા જેવા કે સમૂહ અષ્ટપ્રકારી જિનપૂજા અને સમૂહ મહાઆરતિના કવીઝ કોન્ટેસ્ટ, ક્રોસવર્ડ પઝલ, ઓપન બુક એકઝામ, શિશુ સંસ્કરણ શિબિર, સીત્તેર સ્થળોમાં એલર્ટ યંગ ગ્રુપની સ્થાપના, પ્રૌઢ-યુવા પાઠશાળા, સજેકટ વાઈઝ પ્રવચનો, સ્તુતિ વૈભવ, અરિહંત વંદનાવલીનું સમૂહગાન, સમૂહ અભિષેક પૂજા, સમૂહ નવકાર જાપ, આહાર શુધ્ધિ પ્રદર્શન, ૪૫ આગમ તપ આરાધના, ફોટો - ગ્રાફ સાથે પુસ્તકોનું પ્રકાશન આદિ અનેકવિધ આયોજનોની વિશિષ્ટ દેન પૂજયશ્રીની સૂક્ષ્મપ્રજ્ઞાને આભારી છે. જૈનસંઘ પર થઈ રહેલા આક્રમણોથી જેઓ સતત ચિંતાતુર છે. યુવાનોના ઉધ્ધાર માટે જેઓશ્રી સદૈવ તત્પર છે. તપ, જપ, સંયમ, દયા, વિનમ્રતા, ઉદારતા, નિખાલસતા, ગુરૂકૃપા અને પ્રભુભકિત આદિ જેઓશ્રીનો જીવન વૈભવ છે. આવા પૂજય આચાર્યદેવશ્રીના વરદ હસ્તે લખાયેલ પુસ્તકરત્ન પણ આપના જીવનમાં અચૂક અજવાળાં પાથરશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અંતરની અટારીએથી અનંત ઉપકારી અનંત કલ્યાણના કરનારા પદાર્થને આરપાર નિરખતા પ્રભુએ જે આહારશુદ્ધિ તારક જિનેશ્વર દેવાધિદેવ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા બાદ દર્શાવી છે, તે માનવીના ફીઝીકલ અને મેન્ટલ જ્યાં સુધી કૈવલ્યજ્ઞાનનો પ્રકાશ સંપ્રાપ્ત નથી કરતા આરોગ્યને લાભપ્રદ બને એવી છે. ત્યાં સુધી પ્રાયઃ કરીને મૌન રહે છે. કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન હૉસ્પિટલોના, ડૉકટરોના અને દવાઓના થયા બાદ પરમાત્મા રોજ સવાર-સાંજ એકેક પ્રહરની ઢગલાના ઢગલા વાળીને થાકી ગયેલું સાયંસ હવે રહી દેશના ફરમાવે છે. વર્તમાનમાં જેમનું શાસન પ્રવર્તમાન રહીને પ્રભુ મહાવીર દેવના સિદ્ધાંતોને સ્વીકારવા માંડ્યું છે, તે ત્રિભુવન પ્રકાશ પરમાત્મા મહાવીરદેવે છે. કેમકે હવે બધી ચીજો મશીનો દ્વારા ચેકઅપ થવા કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ બાદ સાડા ઓગણત્રીસ વર્ષ માંડી છે અને મશીનો પ્રભુશ્રી મહાવીરદેવની વાતોને દરમ્યાન ફરમાવેલ દેશનામાં જગતના બધા સજેક્ટનો સાચી પૂરવાર કરવા માંડયા છે. સ્પર્શ કર્યો છે. આત્મા, કર્મ, પુદ્ગલ, પરમાણુ, | ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ કહ્યું છે કે “રસા ભુ ગોળ, ખગોળથી માંડીને જ્યોતિષ શાસ્ત્ર, પગાર્મ ન નિસેવિઅવા’ રસો એટલે વિગઈઓ, જીવ-વિજ્ઞાન અને આહારશુદ્ધિ જેવા તમામ વિષયો ટેસ્ટફૂલ આહારોનું પ્રચૂર માત્રામાં સેવન ન કરવું. પરમાત્માએ ઉપદેશ્યા છે. કેમ કે આ ફેટવાળા ટેસ્ટફૂલ આહારો માણસના તનને - આહારશુદ્ધિની બાબતમાં તો પરમાત્માએ જે રોગોથી અને મનને વિકારોથી ફોલી ખાય છે. પ્રભુની વાતો કરી છે તે વાંચતાં તો લાગે કે આજનું સાયંસ આ વાત હવે રહી રહીને સમજાઈ ગઈ એટલે તો હજી ‘ભૂ' પીએ છે. આજના આ વિજ્ઞાનને તો અમેરિકન ગોરીયાઓ બધું છોડી દઈને આપણા વનસ્પતિમાં જીવ છે કે નહિ ? એની જાહેરાત કરવા આયંબિલખાતા જેવું માત્ર બાફેલું ધાન ખાય છે. ખોર માટે સર જગદીશચંદ્ર બોઝનો જન્મ થાય ત્યાં સુધી કોટનના લ ગડાં પહેરે છે અને શાંતિ માટે અદબવાળીને ઉભા રહેવું પડ્યું. પ્રભુએ તો આજથી ફાર્મ-હાઉસમાં જઈને રહે છે બિચ્ચારા ! ૨૫૨૨ વર્ષ પૂર્વે સમવસરણના ત્રીજા ગઢમાં સિંહાસન - કંદમૂળમાં અનંત જીવો હોવાથી પ્રભુએ પર આરુઢ થઈને વનસ્પતિમાં જીવ છે તે વાત જણાવી ભૂમિકંદનો ત્યાગ કરવા જણાવેલ. આ વાત સાયંસ દીધી હતી. વનસ્પતિમાં જીવ માન્યા પછી પણ આજનું માનતું ન હતું, પણ હમણાં લેબોરેટરીઝ ચેકઅપમાં સાયંસ વનસ્પતિના જે પ્રકારો હજુ પણ નથી સમજી ખબર પડી કે બટેટામાં અને ટામેટામાં નિકોટીન નામનું શકયું તે પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદો ઝેર છે. જેનાથી કેન્સર થાય છે. ખબર પડતાંની સાથે પરમાત્માએ દર્શાવ્યા છે. આગળ વધીને વનસ્પતિના જ ગોરા લોકોએ પોટેટો અને ટોમેટોની બાધાઓ લઈ જીવોને કેવી કેવી ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ લીધી છે સાચ્ચે જ ! અને કષાયો જાગ્રત થાય છે, તે વાતો પણ પરમાત્માએ - પરમાત્માએ મીઠાઈ, ફરસાણ, ફૂટ, ડાયફ્રુટ દર્શાવી છે. જેવી ચીજોની એક્ષપાયર્ડ ડેટ ફીકસ કરી આપી છે, લેબોરેટરીના કોઈપણ ઈન્સ્ટયુમેંટનો ઉપયોગ પણ આજના ખાઉધરાઓને એ ડેટની કયાં પડી છે ? કર્યા વિના માત્ર કૈવલ્યજ્ઞાનના પ્રકાશવડે પ્રત્યેક લોકો તો ઉધું ઘાલીને જાતજાતના કન્ટેઈનરમાં પેક Page #7 -------------------------------------------------------------------------- ________________ રો. ને એ , જે તે જ રીતે કે જે ની જેમ છે જો ની, કરવામાં આવતા ખાદ્યોને ખાવામાં મચી પડ્યા છે. ચરબી વધે છે. સાંભળીને સ્ત્રીએ પુસ્તક પ્રકાશિત કર્યું હવે રોગોએ જ્યારે કાળો કેર વર્તાવ્યો ત્યારે સાયંટીસ્ટો જેની દશ લાખ નકલો વેચાઈ ગઈ. સફાળા જાગી ગયા અને લેબોરેટરીઝમાં બધા ટીનફૂડ દુનિયા આખીનો પવન ઝડપભેર ફરી રહ્યો ચેકઅપ કર્યા ત્યારે ખબર પડી કે આ પદાર્થોમાં સી. છે અને નવા સિદ્ધાંતો અમલમાં આવી રહ્યા છે. પ્રસ્તુત બોલીઝમ નામના જીવાણુઓ પેદા થાય છે. એ પુસ્તકમાં જે આહારશુદ્ધિના નિયમો જણાવ્યા છે તે જીવાણુઓ એવા મજબુત બાંધાના હોય છે કે ૨૧૨ કદાચ આવતી કાલે તમને ઉપાશ્રયોને બદલે ડૉકટરોની ફેરનહીટ ઉત્કલનબિંદુએ પણ મરતા નથી. તેને મારવા વીઝીટીંગ ચેમ્બરોમાંથી સાંભળવા મળશે. કંદમૂળ ત્યાગ, કાજે જલદ રસાયણો ખોરાકમાં ભેળવાય છે. જેના લીલોતરી ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, માંસાહાર ત્યાગ, પરિણામે માણસો નપુંસક બની જાય છે અને મરણાંત રસપ્રચર ફેટવાળા પદાર્થોનો ત્યાગ અને અલ્પ ભોજન વ્યાધિઓનો ભોગ બને છે. હવે આ બધા ટીનફૂડ, જેવા ઘણા બધા નિયમો તો ડૉકટર સાહેબોએ પણ પ્રોસેસ્ટફૂડ, રીફાઈન્ડ ફૂડને છોડી દેવા માટેની જાહેરાતો કાનની બે બૂટ પકડીને સ્વીકારી લીધા છે. થવા લાગી છે. રોજ પરમાત્માના દર્શને જવું, સમતાભાવને પરમાત્માએ લીલાં શાકભાજીના પરિત્યાગની સંપ્રાપ્ત કરવા સામાયિકમાં ધ્યાનમાં બેસવું. મંત્રજાપ વાત જણાવી હતી પણ આજના મૉડર્ન માણસોના કરવો. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને મધ્યસ્થભાવને માથામાં એ વાત કેમ કરીને ઉતરતી ન હતી. હવે ધારણ કરવો વગેરે જે વાતો આજે અમે ઉપદેશમાં પરદેશનો પવન ફરી ગયો છે અને શાકભાજીને રોગનું કહી રહ્યાં છીએ તે વાતો આવતી કાલે તમને ડૉકટરોના ઘર જાહેર કરીને શાકાહારને બદલે અન્નાહારની પ્રિસ્ક્રિપ્શન પર વાંચવા મળશે. આખું મેડિકલ સાયંસ વાતોના ઢોલ પીટાવા માંડયા છે. ઝડપભેર કરવટ બદલી રહ્યું છે. પ્રભુ મહાવીર દેવના માંસાહાર માટે તો જૈનદર્શને કશું જ કહેવામાં સિદ્ધાંતો લેબોરેટરીઝના મીડિયા દ્વારા ફોલો-અપ થઈ બાકી રાખ્યું નથી. માંસાહારત્યાગની ઐસી તૈસી કરીને રહ્યા છે. આજે ભારતીયો જ્યારે ચાર હાથે નોનવેજ ઝાપટવા રીઓડીજાનીરોમાં ૧૨૦ દેશોના ટોચના માંડ્યા છેત્યારે પશ્ચિમના નેવું ટકા માણસો સંપૂર્ણ સાયટિસ્ટો, ફિલોસોફરો અને પોલીટિશ્યનો ભેગા થયા શાકાહારી બની ચૂકયા છે. વેજીટેરીયન સોસાયટીઓ, હતા. દિવસો સુધી માથા પચ્ચીસી કર્યા પછી એમણે કલબો અને મંડળો ત્યાં રચાઈ ગયા છે. ‘એન્ટીમીટ' જે ઠરાવો પારિત કર્યા હતા તે ઠરાવોની વાતો પ્રભુ પ્રોબ્લેમ ઑફ મીટ’ જેવા મેગેઝીનો પ્રસિદ્ધ થઈ ૨૫૨૨ વર્ષ પૂર્વે કહી ચૂકયા હતા. રીડીજાનીરોમાં રહ્યાં છે. અમેરિકામાં વચ્ચે ટી.વી. સિરિયલ પર પારિત થયેલા ઠરાવોનો મુખ્ય સૂર હતો કે અઢારમી સી કઢી મિનિટ' નામની સિરિયલ ચાલતી હતી. સદી તરફ પાછા વળી જાવ અને ખનીજો (પૃથ્વી) , જેમાં હૉટલના ખાધો કેટલા ખરાબ છે અને હેલ્થને પાણી, ઈલેકટ્રીક (તેઉકાય) અને વનસ્પતિનો ઉપયોગ કેટલું નુકશાન કરે છે તે દર્શાવવામાં આવતું. બિલકુલ ઓછો કરી નાખો અને હવામાં (વાયુકાય) - બ્રિટનમાં એક મહિલા ચૂલા સાથેનો ઘરનો પ્રદૂષણ ફેલાવતી ફેકટરીઓને સત્વરે બંધ કરાવી દો. આટો લઈને હૉટલમાં પ્રવેશી, વેઈટરને કહ્યું કે મારી આ બધા ઠરાવોને જૈનભાષામાં બોલવા હોય તો રોટલી આ આટામાંથી બનાવી આપ. બીજી એક ઈનશોર્ટમાં એટલું જ કહેવાય કે ભાઈ ! છ કાયના સ્ત્રીએ પૂછયું કે આમ કરવાનું કારણ ? પેલીએ જીવોની રક્ષા કરો ! પરમાત્માએ જે જીવનપદ્ધતિ લંબાણથી સમજાવ્યું કે બજારૂં લોટ - મેંદો ખાવાથી દર્શાવી છે, તેમાં આપોઆપ પર્યાવરણની રક્ષા થઈ LAKARAN ન જમા કરાવવાનું કામ કરતા નાના કળા ઉતારી નાની નાની બટાકાની કરતા કરતા કાણાવાણા કા જલાલા તાલુકાના Page #8 -------------------------------------------------------------------------- ________________ જ જાય છે. ફિકવંસી પણ કેટલી બધી લિમિટેડ છે. આંખ ઉપરનું - પૂર્વના માણસોને વિજ્ઞાન કરતાં ભગવાનમાં જોઈ શકે છે, પણ અંદરનું જોઈ શકતી નથી. સામે જોઈ વિશ્વાસ વધારે હતો. એમને આહારશુદ્ધિના નિયમો શકે છે, પણ બોચી પાછળ જોઈ શકતી નથી. આંખ સમજાવતાં માત્ર એટલું જ કહેવાતું કે આ ચીજ ફંટવીઝનમાં પણ કેટલા લોચા મારે છે. ટ્રેઈનના બે આપણાથી ન ખવાય કેમ કે ભગવાને ના પાડી છે. પાટા ધરાર જુદા હોવા છતાં આપણી સગી આંખ દૂર બસ ! આટલો ઈશારો કાફી હતો. આજના માણસોનું જતાં બે ટ્રેકને સંયુક્ત દેખાડીને કેવા ઉલ્લુ બનાવે છે. માથું તો તર્ક અને દલીલોથી ફાટફાટ થઈ રહ્યું છે. તે આવી લિમિટેડ શક્તિઓ વડે આપણે અચિંત્ય શક્તિના લોકો વિજ્ઞાનમાં વધારે વિશ્વાસ ધરાવે છે. ભગવાને સ્વામી તારક તીર્થકર દેવોના વિરાટ જ્ઞાનનો તાગ કેવી કહેલી વાતોમાં હાઉ અને હાય કરવા માંડયા છે. રાત પામી શકીએ ? ટેબલ સ્પનથી કંઈ સમુંદર ખાલી બટેટામાં અનંત જીવો કયાં છે ? તે પકડીને બતાવો. થતા હશે ? ફૂટપટ્ટીથી કંઈ હિમાલયની હાઈટ અપાતી રાત્રિના સમયે ઘરમાં મરકયુરી લાઈટ અને ફલડ હશે ? પેઈટિંગ બ્રશથી કંઈ આકાશમાં ચિત્ર દોરાતાં લાઈટના સૂર્ય કરતાં પણ અધિક રૂપાળાં અજવાળાં હશે ? પ્લીઝ ! ‘નો આર્ગ્યુમેંટ’, ‘નો કોમેટ', હોય છે પછી રાત્રે શું કરવા નું ખવાય ? હાય ? જો ‘નો રીસર્ચ” ! સૂંઠ ખવાય તો પોટેટો ચીસ કેમ ન ખવાય ? આવી - પ્રસ્તુત પુસ્તકમાં જૈનદર્શનની દષ્ટિએ કાતીલ ઝંઝાવાતી બોલીંગ આજની યુવાપેઢી સમજ્યા આહારશુદ્ધિના નિયમો દર્શાવ્યા છે. વિષયને વિના કરી રહી છે. ‘જેવો બોલ તેવી બેટીંગ' એ ચારેકોરથી સંકલિત કરવા માટે કેટલીક સાવધાની, ન્યાયે કવેશ્ચનના સચોટ આન્સર અમારે પણ આજના કેટલાક કથાપ્રસંગોની સાથોસાથ સાયંસનો એપ્રોચ આધુનિક સાયંસ અને મેડીકલ રીપોર્ટને ધ્યાનમાં પણ લગાડ્યો છે. આહારશુદ્ધિની ભૂમિકામાં ચાર લેખો રાખીને આપવા પડે છે. તે આજના કાળની મજબૂરી મૂકયા છે, પછી ૨૨ અભક્ષ્યના સજેકટને ફોટોગ્રાફ છે. બાકી તો ભગવાને કીધું તે પ્રમાણ ! એ જ સાચો સાથે વિસ્તૃત રીતે રજૂ કર્યો છે. ઉત્તરાર્ધમાં ૨૨ રાહ છે. અભક્ષ્યના વિષયને મજબૂત સપોર્ટ આપતા આજના બસમાં, ટ્રેનમાં કે પ્લેનમાં મુસાફરી કરતાં મેગેઝીનોમાં, ન્યુઝ પેપરોમાં અને પુસ્તિકામાં પ્રસિદ્ધ શું ડ્રાયવર પર ભરોસો નથી રાખવો પડતો ? ડાયનીંગ થયેલા કેટલાક આર્ટિકલ પણ રજૂ કર્યા છે. છેલ્લે ટેબલ પર બેઠા પછી શું પત્નીએ બનાવેલી રસોઈમાં આજથી ચારસો વર્ષ પૂર્વે પૂછાયેલા આહારસંબંધિત પોઈઝનનો ડાઉટ કરી શકાય છે ? હેરકટીંગ સલુનમાં કેટલાક પ્રશ્નોત્તરો સેનપ્રગ્નગ્રંથમાંથી ઉદ્ભૂત કરીને રજૂ ચેર પર બેઠા પછી હજામને પૂર્ણ વિશ્વાસ સાથે શું કર્યા છે. આખું મસ્તક અર્પણ નથી કરતા ? વિશ્વાસ મૂકયા - ભોજનની બાબતમાં ધરખમ પરિવર્તન વિના શું કોઈના મેરેજ શકય છે ખરા ? વિશ્વની ધરા આવ્યું છે. જાતજાતની અને ભાતભાતની વેરાઈટીઝ ઉપર આપણે બધે જ ધરાર વિશ્વાસથી ચાલીએ ડાઈનીંગ ટેબલ પર ઉતરી પડી છે. કોઈએ બાપ છીએ અને જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે આપણે જન્મારામાં પણ ન સાંભળી હોય એવી હેમ્બર્ગર ઉછાંછળા થઈને દલીલબાજી કરવા કૂદી પડીએ છીએ. સીઝલર્સ, કબાબ, સ્પગેટી-ફીટર્સ, બાર્બેકયુ અને | આપણી બુદ્ધિ, મેધા અને પ્રજ્ઞા કેટલી લિમિટેડ વોપલ્સ જેવી આઈટમોથી ડાઈનીંગ ટેબલ ઉભરાઈ છે. ગઈકાલે શું ખાધું તું એની ખબર નથી અને આવતી રહ્યાં છે. એક મેન્યુલીસ્ટ પ્રમાણે આજે ૩૫ જાતના કાલે શું થવાનું છે એની જાણ નથી. આપણી ઈન્દ્રિયોની ફરસાણ, ૧૮ જાતના પુલાવ, ૩૧ જાતની કરી-દાળ Edication International For Posonal Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ બને છે. આ બધી ખાદ્યક્રાંતિ (!) માં શું ભક્ષ્ય અને બધી હૉટલો, રેસ્ટોરંટો અને લારી-ગલ્લા બંધ થઈ શું અભક્ષ્ય એનો નિર્ણય થઈ શકયો નથી, પણ ગયા હતા. ફોરેઈનમાં બધા દેશોએ ઇન્ડિયાની ખાઉધરા માણસો તો ભક્ષ્યાભઢ્યની પરવા કર્યા વિના ફલાઈટનું લેન્ડીંગ બંધ કરી દીધું હતું. આખા વિશ્વથી બેય હાથે ઝાપટવા મંડયા છે. ભારતને છૂટું પાડી દેવામાં આવ્યું હતું. | છેલ્લા દશવર્ષમાં મલ્ટીનેશનલ કાં. નું હમણાં બ્રીટનમાં ગાયોને ‘મીટકાઉ' નામનો આગમન થયા પછી વિદેશી નામો ધરાવતી હજારો ડીસીઝ લાગુ પડયો છે. આ ગાયોનું માંસ ખાનાર જાતની વેરાઈટીઝ બજારમાં આવી ચૂકી છે. માણસોના મગજમાં કાણાં પડી જાય છે. માણસો પગ જાતજાતના સોસ, વિનેગર, બેબીફૂડ, કોકો, સોફટના પર ઉભા રહી શકતા નથી. તેમના પગ સતત ધ્રુજ્યા ડ્રીંકસ, સેવ-મેગી, પેપી, ઈસ્ટંટ મીક્ષ, પીકલ્સ અને કરે છે. આ રોગની જાણ થતાં જ આખા યુરોપખંડે કેપ્ટન કૂકના આટાથી માંડીને ઈડલી, ઢોંસા, મેંદુવડા ગાયનું માંસ અને તેમાંથી બનતી હેમ્બરગર નામની વગેરે બધી જ જાતના તૈયાર આટા(લોટ) ફેશનેબલ ચીજ ખાવાનું માંડી વાળ્યું છે. યુરોપના બધા દેશોએ પેકેસમાં મળવા લાગ્યા છે. લગભગ કોઈ પણ ઘર બ્રીટનથી ઈમ્પોર્ટ કરાતા મીટ પર પ્રતિબંધ મૂકી આવી ચીજો વિનાનું નહિ હોય. બધું જ બજારૂં બની દીધો છે. ગયું છે. હવે તો રોટલીઓ પણ પ્લાસ્ટીક બેગમાં ' કહેવાય છે કે માણસ વાળ્યો નથી વળતો તૈયાર મળે છે. ગરમ પાણીમાં ઝબોળીને કાઢો એટલે પણ હાર્યો વળે છે. હું છેલ્લા બારેક વર્ષથી ચાતુર્માસ એકદમ ગરમાગરમ તાજજી (!) રોટલી તમે ખાઈ દરમ્યાન પ્રત્યેક બધવારે ‘આહારશદ્ધિ’ એ વિષય શકો એવી સગવડો કંપનીવાળા આપી રહ્યાં છે. પર પ્રવચન કરું છું અને આજની આ નવી કૉલેજીયન શ્રીમતીઓને લીલા લહેર થઈ ગઈ છે. આખું રસોડું પેઢીને ભસ્યાભઢ્યના નિયમો સમજાવું છું. દ્વિદળ, બંધ થવાની અણી પર આવીને ઉભું છે. કંદમૂળ જેવી બાબતોમાં સારું એવું પરિવર્તન આવે ટેસ્ટફૂલ ચટાકેદાર આ બધી ન્યુ આઈટેમો છે, પણ તૈયાર ખાદ્યોની દુનિયામાંથી પાછા વાળવાનું ઝાપટવામાં લંપટ બની ગયેલા માણસોને આ બધી કામ મુશ્કેલ બન્યું છે. સવારના નાસ્તામાં બેડ તો અભક્ષ્ય આઈટમોથી ઉપદેશ દ્વારા પાછા વાળવાનું જોઈએ જ. રવિવારે સાંજે ફરવા તો જવાનું એટલે કામ અશકય પ્રાયઃ બની ગયું છે. બેનો બ્યુટીપાર્લર જવાનું જ, ફરવાનું એટલે સાથે ચરવાનું પણ ખરું જ. અને કીટી પાર્ટીઓના રસ્તે ચડી ગઈ છે. એટલે હવે આવી સ્થિતિમાં કુદરત જ પોતાનો રીમાંડ ચલાવે છે તેમને ઘરમાં કશી જ ઝંઝટ પોષાતી નથી. બધે બધું અને ખાઉધરાઓને ઠમઠોરીને ઠેકાણે લાવે છે. આજે બજારમાંથી તૈયાર લાવીને પાંચ જ મિનિટમાં રસોઈ દરેક ઘરમાં હૉટલના બીલ કરતાં હૉસ્પિટલના બીલ તૈયાર કરી દેવી છે. એમની પાસે સમય જ કયાં મોટાં થઈ ગયાં છે. જો તૈયાર અભક્ષ્ય ખાદ્યોને છે ? બધી બેનો આજે બહુ બીઝી છે. નો ટાઈમ ! આરોગવાની માંડવાળ કરવામાં આવે તો ડૉકટરની ચરક સંહિતામાં કહ્યું છે કે ધર્મોપદેશકોને જરૂર જ ન પડે. પણ લોકો એમ સમજે છે કે ભગવાને જ્યારે લોકો ગાંઠતા નથી ત્યારે કુદરત પોતાનો રીમાંડ આહારશુદ્ધિના નિયમો માત્ર અહિંસા માટે જણાવ્યા શરૂ કરી દે છે. ધરતી પર એકાએક અસાધ્ય વ્યાધિઓ છે. આ એક ભ્રમણા છે. આહારના નિયમો અહિંસાની ફાટી નીકળે છે. લોકો કમોતે મરવા લાગે છે. સાથોસાથ ફીઝીકલહેલ્થ અને મેન્ટલહેલ્થની પણ વર્તમાન કાળમાં પણ સુરતમાં ફાટી નીકળેલા પ્લેગે અવશ્યમેવ સુરક્ષા કરનારા છે. આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. સુરતની પ્રભુના સિદ્ધાંતોને આર્ગ્યુમેન્ટ કર્યા વિના Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાથી સ્વીકારી લેવા જોઈએ. હારી થાકીને ડૉકટરની એસ. જેવી ડીગ્રીઓવાળી વેલ એજ્યુકેટેડ અને સૂચનાનો અમલ કરવા કરતાં પ્રભુની આજ્ઞાનો આદર ઇટેલીજેટ ગણાતી હોવા છતાંય ભક્ષ્યાભર્યની કરવો સારો છે. હાર્ટએટેક આવે ને ડૉકટર લુમ્ની બાબતમાં સાવ અંગુઠા છાપ કહેવાય એવી આજની રોટલી ખવડાવે એના કરતાં બેટરી છે કે આપણે જાતે મૉડર્ન વપૂરો અને યુવતીઓને અત્યંત ઉપયોગી નિવડે જ સમજીને વિગઈઓનો (ફેટ) પરિત્યાગ કરી દઈએ. તે રીતે પાઠ્યપુસ્તકની પદ્ધતિથી પ્રસ્તુત પુસ્તકનું કેન્સર થયા પછી તમાકુ અને શરાબ તો છોડવા જ આલેખન કર્યું છે. લેખન પ્રકાશનના યજ્ઞમાં મારા પડે છે. પણ જો આજે છોડી દઈએ તો કેન્સરની શિષ્યો મુનિશ્રી વિરાગરત્ન વિ., મુનિશ્રી ભક્તિરત્ન જાલિમ બીમારીથી બચી શકીએ છીએ. સામે જો લાકડી વિ., મુનિશ્રી પ્રશમરત્ન વિ., મુનિશ્રી મોક્ષેશરન દેખાય તો એક કત્તા ભી વાપસ લોટ જાતા હૈ. માણસને વિ. મુનિશ્રી પુનિતરત્ન વિ., મુનિશ્રી આગમરત્ન નજર સામે આટલા બધા દર્દો, દર્દીઓ અને હોસ્પિટલો વિ. આદિ મારો પડછાયો બનીને સહાયક બન્યા છે. દેખાતી હોવા છતાં એ હૉટલોથી કેમ પાછો ફરતો તમા તમામ મેટરને સુંદર રીતે કમ્પોઝ કરી આપવામાં નથી એ મને હજી પણ સમજાતું નથી. હાય ? ભદ્રેશભાઈ (મારુતિ પ્રિન્ટર્સ અમદાવાદ) તથા કલર પ્રિન્ટિંગના કાર્યમાં ધર્મેશ શાહ (શાર્પ ઓફસેટ - ચાતુર્માસ દરમ્યાન બુધવારે ચાલતા રાજકોટ) સતત સહાયક બન્યા છે. ફોટોગ્રાફીનું કામ આહારશુદ્ધિના સમગ્ર સજેકટને પુસ્તકરૂપે પ્રકાશિત જરા “ટક' હતું. જોઈતી બધી સામગ્રીઓ મેળવવાનું કરવા માટે ઘણા સંઘોનો આગ્રહ હતો. મારી પ્રવચન પણ મુશ્કેલ હતું તેમ છતાં મારો યુવાશિબિરાર્થી હરેશ નોટમાં બધા પોઈન્ટ્સ પણ ઘણા વખતથી સંકલિત મહેતા (પાર્લા) રેસ્ટોરંટો, શાકમાર્કેટોથી માંડીને શોપીંગ કરીને રાખ્યા હતા. ન્યુઝપેપર અને મેગેઝીનોના કટીંગો સેન્ટરો સુધી ઠેર ઠેર ફર્યો અને જોઈતી સામગ્રીના પણ લાંબા સમયથી સાચવી રાખ્યા હતા. જોગાનુજોગ ફોટોગ્રાફ સ્નેપ કરી લાવ્યો. તેનો ઉત્સાહ અને લાગણી શાહપુર (જિ. થાણા)માં દોઢમાસ સ્વાધ્યાયાર્થે મેં દાદ માગી લે તેવા છે. સ્થિરતા કરી તે દરમ્યાન આહારશુદ્ધિ વિષયનું પુસ્તકનું પ્રથમ પ્રુફ હાથમાં આવ્યા બાદ તે આલેખન અને સંકલન પરિપૂર્ણ કર્યું. મેટર કેટલાક સાધુ-સાધ્વીજી મહારાજોને તથા કેટલાક આજકાલ ડાયનીંગ ટેબલ પર ઉતરી પડેલી રસોડાની વ્યવસ્થા સંભાળતા શ્રાવકોને વાંચવા માટે ઘણી બધી નવીનવી વેરાઈટીઝોની ભક્ષ્યાભઠ્યતા હજી આપ્યું હતું. તેથી મારી જાણ બહારની પણ કેટલીક નક્કી કરી શકાઈ નથી. કેમકે તેની પાક પદ્ધતિનો વાતો જાણવા મળી હતી. તે પ્રમાણે યોગ્ય સુધારો અમને પૂરો ખ્યાલ નથી. જૂની કેટલીક ખાદ્ય સામગ્રીમાં પણ કર્યો છે. હજુ પણ વાંચકો તરફથી કંઈ સૂચનો પણ હજુ કેટલાક મતાંતરો પ્રવર્તે છે. વળી કેટલીક મળશે તો તેનો યથાયોગ્ય ઉપયોગ કરશું. પ્રાન્ત ચીજોની બનાવટમાં ગરબડ થઈ હોય તો ભક્ષ્ય હોય કલહંસની પાંખ જેવા ઉજજવલયશને ધરાવતા તે છતાં પણ અભક્ષ્ય બની જાય છે. એટલે પુસ્તકના તીર્થસમા ચતુર્વિધ શ્રી સંઘના ચરણોમાં મસ્તક મૂકીને વાંચન પછી વાંચકો તરફથી ઘણા પ્રશ્નો આવશે. વિરમું છું. જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો જેનું સમાધાન આગામી આવૃત્તિમાં કરી દઈશું. વાંચકો મિચ્છામિ દુક્કડમું માગું છું. તરફથી ‘ચાલો જિનાલયે જઈએ' પુસ્તકના પ્રકાશનને લાટદેશે, નર્મદાતીરે, - ૫, હેમરત્ન વિજય જે અદ્દભુત પ્રતિસાદ મળ્યો છે તે જોયા પછી પ્રસ્તુત ભૃગુકચ્છ-ભરૂચનગરે, વિ.સં. ૨૦૫૨, શૈ.વ. ૫ પ્રકાશન પણ આજની પીન્ઝા અને ફેંકીવાળી યુવા- સમડીવિહારપ્રાસાદસ્થિત- સોમવાર, તા. ૮-૪-૯૬ પેઢીને તથા બી.એ., બી.કોમ. અને એમ. બી. બી. શ્રી મુનિસુવ્રતસ્વામિસાન્નિધ્ય. IT TU ena Page #11 -------------------------------------------------------------------------- ________________ આ હેડેક, ટેન્શન, ટોચૅર, ચિંતા, વ્યથા કેમ રહે છે? અનંત ઉપકારી, અનંત કરૂણાના સાગર, શ્રીમંતોના પ્રોબ્લેમ્સ : તારક તીર્થકર દેવાધિદેવ ફરમાવે છે કે આવો મનુષ્યનો - આવા લોકોના મનના પ્રશ્નો સમજી શકાય અવતાર વારે વારે સંપ્રાપ્ત થતો નથી. આ વખતે - એવા છે, પણ આજે તો જેઓ વાલકેશ્વર જેવા પુયયોગે સંપ્રાપ્ત થયેલા આ ભવને મનુષ્ય કોઈપણ વિસ્તારમાં દોઢ દોઢ કરોડના ફલેટ ધરાવે છે, જેમને રીતે સફળ બનાવી લેવો જોઈએ. માનવ પોતે પણ રોજી, રોટી, કપડાં અને મકાનના કોઈ પ્રોબ્લેમ નથી આ ભવની દુર્લભતા સમજી ચૂકયો છે. એને સફળ એવા અનેક ફેમીલીમાં આજે તનાવ અને ટેન્શન વધતાં કરી લેવાના કોડ એના અંતરમાં છે. ક્યો ડાહ્યો માણસ ચાલ્યા છે. આ ભવમાંથી મરીને દુર્ગતિમાં જવાની ઈચ્છા રાખે ? વાલકેશ્વર તીનબત્તી ઉપાશ્રયમાં બે ચાર પ્રૌઢ દરેકને પોતાના ઉર્ધ્વગમનની ઈચ્છા હોય છે, પણ બહેનો એક યુવતિને સાથે લઈને મારી પાસે આવેલા. ખાટલે મોટી ખોટ એ આવી છે કે આજનો માણસ એ યુવતિની કમાન ચસકી ગયેલી, કપડામાં , બિચ્ચારો ચારેકોરથી ઘેરાઈ ગયો છે. અનેક પ્રકારના ભોજનમાં, મકાનમાં બધે એને વહેમ આવતો હતો. પ્રશ્નોથી વીંટળાઈ ગયો છે. સમાજના પ્રશ્નો, કુટુંબના ભોજન આપો તો કહે કે અંદર ઝેર નાખેલું છે. હું પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, વેપારના પ્રશ્નો, વ્યવહારના ખાઈશ નહિ. કપડાં આપો તો કહે ના, એ બધા પ્રશ્નો અને આ બધાને ટપી જાય તેવા તેની મનની મંતરેલા છે. હું પહેરીશ તો ગાંડી થઈ જઈશ. બેડરૂમથી ચિંતાઓના પ્રશ્નો. ) માંડીને છેક સંડાસ બાથરૂમ સુધી એને ભૂતપ્રેતનો - આજના કાળે માણસના મનનો પ્રશ્ન સૌથી વાસ દેખાતો હતો. ઘરવાળા તેના આ વર્તનથી વિકટ જટીલ બન્યો છે. રસ્તા પર ઠેર ઠેર મનોવૈજ્ઞાનિક કંટાળી ગયેલા. ડૉકટરોના સાઈન બોર્ડ અને દૈનિકપત્રોમાં રોજની મેન્ટલ પ્રોબ્લેમ જ્યારે હદ વટાવી જાય છે મનોવૈજ્ઞાનિક ડૉકટરોની જાહેરાતો એ સમાજમાં વ્યાપી ત્યારે આવી દશાઓ સર્જાય છે. માણસ ખૂબ વિચારો રહેલા માનસિક રોગોનો ઉઘાડો પૂરાવો છે. કર્યા કરે, સતત વિચાર્યા કરે ત્યારે તેની બ્રેક લુઝ પડી - જે લોકોના ઘરમાં ખાવા મૂઠી ધાન નથી તે જાય છે. પછી પોતે વિચારો રોકી શકતો નથી, જ્યારે લોકોના મનના પ્રોબ્લેમ સમજી શકાય તેવા છે. હમણાં વિચારોને રોકી ન શકાય ત્યારે તે વાચા બનીને બહાર જ મારી પાસે કાશ્મીરથી બેઘર બની ગયેલા કેટલાંક ટપકવા મંડે છે. પછી માણસ મનમાં જે આવે તે જૈનો આવેલા. ત્યાં આતંકવાદે માથું ઉચકર્યું છે. ગામડે બકયા કરે છે. રસ્તા પરથી ગાડી જતી જોશે તો પછી ગામડે તે લોકો બંદુકો લઈને ઘુમી રહ્યાં છે. ગમે ત્યારે એજ વાત ૨ઢ્યા કરશે. ગઈ, ગઈ, ગઈ, ગઈ. સતત ઘરમાં ઘુસી જાય છે અને ઘર ખાલી કરાવી ભગાડી ગઈ ગઈ કર્યા કરશે, કેમ કે આ વિચાર પર બેક મૂકે છે. જો ઘર ન ખાલી કરો તો ઉડાડી દે, ભર્યા ઘર મારવાની શક્તિ તેણે ગુમાવી દીધી છે. ઉભા મૂકીને કેટલાંય હિંદુઓ ચાલ્યા આવ્યા છે. અંગ વિ. સં. ૨૦૪૯ની સાલમાં ફાગણ ચોમાસી પરના લુગડાં સિવાય જેમની પાસે કશું બચ્યું નથી. વખતે હું ઝઘડીયાજી તીર્થમાં હતો. ઉપાશ્રયને અડીને ઉપર આભ અને નીચે ધરતી! | ઉભેલી ધર્મશાળાની રૂમમાંથી સવારે એક યુવાન મારી HAHAHAHwEATH FINU Baygo HEXIT Page #12 -------------------------------------------------------------------------- ________________ પાસે આવ્યો. હું કશું પૂછું તે પહેલાં જ તે જેમ ફાવે તોય હજી ભારતની સંખ્યા અમેરિકા કરતાં ઓછી છે. તેમ બોલવા મંડયો. એસીસી, ટેલ્કો, ટીસ્કો, અમેરિકામાં અડધોઅડધ માણસો માનસિક ટાટા,મોદી, ગોદરેજ અને રીલાયન્સ ! બસ! આવા બીમારીવાળા છે, પણ ઝી ટી.વી., એમ. ટી.વી. બધા કેટલાંય નામો એ બોલ્યા જ કરતો. એટલામાં અને સ્ટાર ટી.વી. ના આગમન પછી કદાચ ભારત તેના મોટાભાઈ આવ્યા. પેલાની ફેંટ પકડીને રૂમ અમેરિકાની ઓવરટેક કરી જાય તો ના નહિ. કેમકે પર લઈ ગયા. બારણું વાસી દઈને સાંકળ મારી ટી.વી. ઉપર જે બધું લવલી લવલી જોવા મળશે તે દીધી પછી મારી પાસે આવી માફી માગતાં કહે કે જોઈને મનમાં લ્હાય તો લાગવાની જ છે અને લ્હાય સાહેબ ! એ ગમે તેમ બોલી ગયો તે બદલ માફ લાગ્યા પછી જોઈતું મળશે નહિ એટલે માણસ ટેન્શનમાં કરજો . મેં તેમને પૂછયું કે, આ કેમ આમ બોલ બોલ આવ્યા વિના રહેશે નહિ. આમાં શહેરીજનો કરતાંય કરે છે ? સાહેબ ! એને ઑવર સ્પીકીંગ ડીસીઝ થયો વધારે મરો ગામડીયાઓનો થવાનો છે. અલ્હામૉડર્ન છે. એટલે ? બસ આખો દિ' જેમ આવે તેમ બોલ્યા ચીજવસ્તુઓ, ફેશનો, વૈભવો, હેન્ડસમ કાયાઓ બધું જ કરે ! પણ આમ થવાનું કારણ શું ? સાહેબ ! શું જોવા મળે પણ હાથમાં કશું ન આવે. હાથમાં ન આવે કહેવું ! ઘરમાં જેટલી મૂડી હતી તેટલી બધી એટલે એ સપ્રેસ કરેલી કામનાઓ ક્રોધમાં કન્વર્ટ શેરબજારમાં લગાડી દીધી અને શેર બજારનો ઈન્ડેક્ષ થઈને લપકારા મારતી આગો બનીને બહાર આવશે. દિવસે ન વધે તેટલો રાત્રે વધે અને રાત્રે ન વધે ?" જેના પરિણામે લૂંટફાટ, ચોરી, ખૂન, બલાત્કાર, તેટલા દિવસે વધે. બસ ! આ શેખચલ્લીના વિચારોમાં ઉજ્જડ 3 હુલ્લડો, તોફાનો આદિ થવાના. ચડી ગયો. રોજે રોજ વગર મહેનતે લાખોનો નફો મનના આ પ્રોબ્લેમોને સૉલ કરવા દેખાવા લાગ્યો. બસ! હવે તો લાખો રૂપીયા હાથમાં સાયકોલોજીસ્ટ ડૉકટરોની જેમ ઠેર ઠેર મેડીટેશન કેન્દ્રો આવશે. આમ કરીશ તેમ કરીશ. ફલેટ લઈશ, ગાડી પણ શરૂ થયા છે. જુદી જુદી પદ્ધતિઓ દ્વારા મનને લાવીશ અને ધંધો વધારીશ. આમ ચોવીસે કલાક સ્થિર કરવા માટે ધ્યાન શિબિરો પણ ઠેર ઠેર યોજાઈ શેર, પૈસા અને પ્લાનના વિચારો ચાલ્યા કરતા, એમાં રહી છે. મોટી સંખ્યામાં માણસો આવી શિબિરોમાં એકાએક ઈન્ડેક્ષ તૂટીને કરડભૂસ થઈ ગયો. ધારેલી જોડાઈ રહ્યાં છે. મનથી હારેલા, થાકેલા, નિરાશ થઈ ધારણાઓ બધી ધૂળમાં ભળી અને પાછા લાખના ગયેલા માણસો પોતાના મનને સીધું કરવા માટે હાથ બાર હજાર થઈ ગયા. એનો જે આઘાત લાગ્યો તેમાંથી લાગ્યું તે હથિયાર અજમાવી રહ્યાં છે, પણ મનના મગજ ખસી ગયું છે. હવે આખો દિવસ શેરની પ્રશ્નો દિનપ્રતિદિન ઘટવાને બદલે વધી રહ્યાં છે. ' કંપનીઓના નામ રટ્યા કરે છે. ભગવાનનું નામ મૂડમા રહવાના ઇલાજ : લેવાનું કહીએ તો માનતો નથી અને આખો દિ' શેર! સાયટિસ્ટો પણ પ્રયોગશાળાઓમાં ઉધું ઘાલીને શેર! શેર! કર્યા કરે છે. મંડી પડ્યા છે. નાના- મોટા મગજની એકેકી નસને અડધું અમેરિકા ગાંડાઓથી ભર્યું છે : તપાસી રહ્યાં છે. કઈ નસને ચાર્જ કરવાથી માણસ મૂડમાં આવી જાય તે માટે તે લોકો ઉંદર અને બંદરના આવા કિસ્સાઓ ઘર ઘરમાં બનવા લાગ્યા છે. મગજ પર સંશોધન કરી રહ્યાં છે. મગજના અમુક ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. સૅલ સાથે વાયર કનેકશન આપીને બેટરીથી એ સૅલને ભારતના એક ડૉકટરનું કહેવું છે કે દશ વર્ષ પૂર્વે જે ચાર્જ કરી રહ્યાં છે. આનંદ આપનારો, મૂડમાં રાખનારો શહેરમાં મેન્ટલ પ્રોબ્લેમવાળા ૮૦૦ જણા હતા તે સૅલ શોધાઈ જાય તો પછી માણસોનું મગજ એટબેટરી શહેરનો આંક વધીને આજે ૧૪,૦૦૦ પહોંચ્યો છે. સાથે જોઈન્ટ કરી દેવાશે. બુશર્ટના ખિસ્સામાં એક For pe corail Five Use gali Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 નાનકડું સ્વીચ બૉર્ડ આપવામાં આવશે. જ્યારે માથું પચાસ વર્ષની ઉમર થતાં ડીપ્રેશનનો વ્યાધિ ઘેરી લેશે અસેટ થઈ જાય, મૂડ આઉટ થઈ જાય ત્યારે તરત અને પછી પાન મસાલાની જેમ તેમને મૂડમાં રહેવા સ્વીચ ઑન કરો, ઓલા સૅલને ચાર્જ કરો અને તરત માટે સતત ટેબ્લેટો અને કેમ્યુલો ખાતા રહેવું પડશે. પાછા મૂડમાં આવી જાવ. દિવસમાં જેટલીવાર મૂડ આજે વિશ્વભરમાં ટ્રાકવિલાઈઝર દવાઓ જતો રહે એટલીવાર આ સ્વીચનો ઉપયોગ કરો અને એટલા મોટા પ્રમાણમાં વેચાય છે કે એટલી રકમમાંથી ચોવીસે કલાક બસ ! હસી ખુશીમાં રહો. મજા જ એક આખા રાજ્યનું બજેટ બની જાય. ઉઘ, ભૂખ, મજા ! મળવિસર્જન આદિ બધી પ્રક્રિયા બિકુલ કુદરતી ખરું પૂછો તો આ બધા ઈલાજો અને ઉપાયો નેચરલ પ્રક્રિયાઓ છે. એના માટે કોઈ દવાની જરૂર ટેમ્પરરી છે. એનાથી કાયમી કોઈ પ્રોબ્લેમ સૉલ થઈ ન હોવી જોઈએ, પણ જ્યારે માણસનું મન બગડે છે. શકતો નથી. કેટલાક માણસો ટેન્શનમાં આવી જાય ત્યારે ઉંઘ, ભૂખ, અને પેટ બધું બગડે છે. એટલે તરત વ્યસનના શરણે ચાલ્યા જાય છે.માઈન્ડને જાનવરો કયારેય ઉઘની દવા લેતા નથી : ચાર્જ કરી આપે એવી બેટરી તો હજી ખીસ્સામાં આવી આજ લગીમાં તમે કયારેય કોઈ કૂતરાંને નથી, પણ માણસ જર્દાવાળુ પાનમસાલાનું પડીકુ તો વેલિયમ કોર’ (ઉંઘની દવા) લેતો જોયો છે ? કોઈ ખિસ્સામાં હાથવગું રાખતો થઈ ગયો છે. જરીક માથું ભેંસને કબજીયાત થઈ સાંભળી છે ? કોઈ ગધેડાને ભારે લાગે એટલે તરત પાઉચ કાઢવાનું, ધારેથી ભૂખ ન લાગતી હોય એવું જાણ્યું છે ? માણસ જેવા ફાડવાનું, બોચી ઉચી કરવાની, બખોલ પહોળી કોઈ પ્રોબ્લેમ પશુઓને નથી. કેમકે મનમાં માણસ કરવાની અને ઘંટીમાં ઘઉનો ડબ્બો ખાલી કરે તે રીતે જેવું ફીકસ ડીપોઝીટ ખાતું કોઈ જાનવરો રાખતા આખું પાઉચ અંદર ઓરી દેવાનું. પછી ઊંટીયો જેમ નથી. ગઈકાલ તે લોકોને યાદ નથી. આવતીકાલનો હોઠ લબડાવીને લીમડાના પાંદડા ચગળે તેમ તમાકુના ખ્યાલ કરતા નથી. તેઓ માત્ર આજની ફિકર કરે છે. પાંદડા ચગળ્યા કરવાના. તે પણ ચોવીસ કલાક નહિ, માત્ર ભૂખ લાગે ત્યારે ' ટૉબેકોનું પ્રાણતત્ત્વ નીકોટીન બ્લડમાં ભળી બાકી કામના ટાઈમે દિલ દઈને કામ કર્યા કરે છે. જાય એટલે આઉટ ઑફ મૂડવાળો પાછો મૂડમાં આવી ખેતરમાં ચાલતું હળ તમે કયારેય જોયું છે ? બે જાય અને ઝૂમવા મંડે. પડીકામાંથી ચાર્જ થયેલી મસ્તી બળદો ગળે ધુંસરી લઈને એક સાથે કદમ મીલાવીને બે-ચાર કલાક સલામત રહે પછી પાછી હતી તેની તે સતત ચાલતા રહે છે. જમીન ખેડતા રહે છે. ચાલુ દશા સર્જાય એટલે માણસ પાછો બીજું પડીકું ખોલે ઑફિસે આખો દિ' ખા ખા કરવાનો ધંધો માત્ર માણસ અને મનને મૂડમાં રાખવાનો બીજીવાર પુરૂષાર્થ કરે. જ કરે છે. આમ દિવસમાં બે વાર ચાર વાર, આઠ વાર, અગિયાર વાર, બાર વાર, વારંવાર માણસ આ બેટરી - પશુઓના કે માનવોના શરીર તો હાડમાંસથી ચાર્જ કરવાના પ્રયત્નો કરતો રહે છે. છેવટે એ સ્થિતિ જ બનેલ છે. છતાં માણસને બીમારીઓનો પાર નથી આવે છે કે મોંઢામાં સતત તેણે મસાલો ભરી રાખવો અને પશુઓને નામેય કોઈ રોગ જોવા મળતો નથી. પડે છે. દિવસમાં એક ક્ષણ પણ મોંઢુ મસાલા વિનાનું હા, માનવસર્જિત ક્રોસબ્રીડીંગ અને પેસ્ટીસાઈડના ન હોવું જોઈએ. ઈવન રાત્રે સૂતાં પણ ગાલફોરામાં વપરાશ આદિના કારણે કેટલાક પ્રોબ્લેમ પશુઓને એક ડૂચો દબાવીને જ સૂવું પડે. આવી પરિસ્થિતિમાંથી પણ નડવા મંડ્યા છે. તે વાત જુદી છે. આજે ઘણો મોટો યુવાવર્ગ પસાર થઈ રહ્યો છે. આવી માણસે પોતાનું ટેન્શન મીટાવી દેવા માટે રીતે જે લોકો જવાની પસાર કરી રહ્યા છે, તે લોકોને મેડીસીન, મેડીટેશન અને વ્યસનોના બધા અખતરા Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 કરી જોયા છે, પણ હજી બચ્ચારાનું ઠેકાણું પડ્યું નથી મેઈનસ્વીચ ઑફ કરો : અને પડવાનું પણ નથી. કેમકે મેઈન સ્વીચ હાથમાં બીજો એક પ્રસંગ કહું. એક ગામડીયો કોઈ આવી નથી, મનનું મૂળ કયાં પડ્યું છે એ જાણ્યા શહેરની હૉટલમાં ઉતર્યો. ત્યાં રૂમમાં પંખો ચાલુ હતો. વિના ઉપર ઉપરથી ઈલાજો કરવાનો કોઈ અર્થ નથી. પેલો ગામડીયો શરદીનો દર્દી હતો. તેનાથી હવા મેઈન પોઈટ શોધો : ખમાતી ન હતી. તેણે પંખા સામે નજર કરીને બૂમ - એક મોટી ફેકટરી એકાએક બંધ થઈ ગઈ. મારી. બસ ! તોય પંખો બંધ ન થયો. તેણે ફરી રોજનું લાખો રૂપિયાનું નુકશાન થવા લાગ્યું. માલિકે જોરથી બૂમ મારી, અલ્યા બસ ! તોય પંખો ઉભો ન મોટમોટા કૉલીફાઈડ ઈજનેરોને, મીકેનીકોને રહ્યો. ગામડીયાને ગુસ્સો આવ્યો. એ ડાંગ લઈને બોલાવ્યા. હથોડા મારી મારીને થાકયા પણ સંચા ઉભો થયો. પંખાની વચ્ચે લાકડી ખોસીને ફરતો અટકાવી દીધો અને કહી દીધું હવે આમનો આમ ચાલુ થયા નહિ. છેવટે એક અનુભવી ગામડીયો આવીને શેઠને કહે કે બોલો શેઠ ! ફેકટરી ચાલુ કરવી ઉભો રહેજે નહિતર તારી ખેર નથી. વૉર્નંગ આપીને જેવો એ નીચે બેઠો કે તરત જ પંખો પાછો ફરવા છે ? ભાઈ ! બસ કર ! હું થાકી ગયો છું. હથોડા મંડ્યો. ગામડીયાથી રહેવાયું નહિ. એણે ડાંગ ઉગામી મારી મારીને માણસોના બાવડા દુખવા આવ્યા તોય અને પંખાને આડેધડ ઝૂડવા મંડ્યો. પંખાના તાડીયા ઠેકાણું પડ્યું નથી. શેઠ ! મારા માટે માત્ર બે મિનિટનું વળી ગયા પણ પંખો બંધ ન રહ્યો. આ તડાતડનો કામ છે. એક ચાન્સ આપો. ડૂબતો તરણું પકડે એ અવાજ સાંભળીને બાજુની રૂમવાળા દોડી આવ્યા. ન્યાયે શેઠે તેને કહ્યું કે ચલ, તું બી ટ્રાય કરી જો. અરે ભાઈ ! શું થયું છે ? ગામડીયો કહે સાલાને ના પેલાએ આખી ફેકટરીમાં પહેલાં ત્રણ રાઉન્ડ માર્યા. પાડું છું તોય ફર્યા કરે છે. ઘનચક્કર લાગે છે. આટલો બધા મશીનો તપાસી જોયા પછી એક મશીનના ઠોકયો તોય હજી ઉભો રહેતો નથી. પાડોશી સમજી કૉર્નર પર એણે ધીરેથી એક હથોડો માર્યો અને મશીનો ગયા એમણે આસ્તેકથી પંખાની સ્વીચ ઑફ કરી દીધી. ફટાફટ ચાલવા લાગ્યા. શેઠ તો તાજુબ બનીને જોતા પંખો તરત બંધ થઈ ગયો. ગામડીયો કહે “લાતો કે જ રહી ગયા. ભૂત બાતોંસે નહિ માનતે.' ખબરદાર જો હવે હલ્યો | ઑફિસમાં લઈ જઈ ગામડીયાને ચા પાણી છે તો ! પંખો ચૂપચાપ ઉભો રહી ગયો. કરાવી બીલ બનાવવા કહ્યું. ત્યારે તેણે રૂા. દેશ માણસ મનનો પંખો ઑફ કરવા માટે હજારનો ચેક માગ્યો ત્યારે શેઠ કહે એક નાનો ગામ ગયા એક નાના ગામડીયાની જેમ લાકડીઓ લઈને મંડી પડ્યો છે, ફટકો મારવાના દશ હજાર હોતા હશે ? ગામડીઓ પણ કઈ સ્વીચ ઑફ કરવી તે તેના ધ્યાનમાં આવ્યું કહે શેઠ ! ફટકો મારવાનો ચાર્જ માત્ર એક રૂપિયો નથી માટે બધી મહેનત વ્યર્થ જઈ રહી છે. સો ગણ્યો છે, પણ હથોડો કઈ જગ્યાએ મારવો એ માળની આખી બિલ્ડીંગ પગેથી ચડીને છેક ઉપરના પોઈન્ટ શોધવાનો ચાર્જ ૯૯૯૯ રૂપિયા ગણ્યો છે. માળે પહોંચ્યા પછી તેને ખબર પડી કે ચાવી તો નીચે શેઠે ખુશ થઈને દશ હજારનો ચેક પેલાના હાથમાં રહી ગઈ છે. બધી મહેનત નકામી ગઈ. આપી દીધો. ' લલ્લ શેઠના ત્યાં સર્વીસમાં હતો. કચરા- પોતા | માણસે પણ કૉલીફાઈડ ઈજનેરોની જેમ હથોડા કરતો અને ગાર્ડન સંભાળતો. શેઠ રોજ મારૂતિ- ૧0 તો ઘણા માર્યા પણ હજી સુધી સાચો પુશ પોઈન્ટ લઈને ઑફિસે જાય. સાંજ પડે પાછા આવે. લલ્લુ તેના હાથમાં આવ્યો નથી એટલે પરિસ્થિતિ ઠેરના ઠેર રોજ જતાં-આવતાં ગેટ ખોલી આપે. શેઠ ગાડી કેવી જેવી રહી છે. રીતે ચલાવે છે તે ધારી ધારીને જુએ. એક દિ' શેઠની Page #15 -------------------------------------------------------------------------- ________________ ગેરહાજરીમાં તેને ગાડી ચલાવવાનો શોખ થયો. ચાણક્યમાં તો અક્કલ નથી પણ તારામાં ય અક્કલ બરાબર શેઠની જેમ એણે ગાડી સ્ટાર્ટ કરી અને બહાર નથી. ખીચડી ખાવી છે તો સીધો હાથ વચ્ચે ઘલાતો નીકળ્યો. મેઈન રોડ પર આવ્યો અને અવળા રસ્તે હશે ? પહેલાં કોરેમોરેથી ખાતાં શીખ, કિનાર પરની ગાડી ભગાવી. તરત પોલીસે વ્હીસલ મારીને કાર ખીચડી જલ્દી ઠંડી થઈ જાય. ત્યાંથી ખાતા જાવ ત્યાં ઉભી રાખવા ઈશારો કર્યો પણ લલ્લુએ કાર ઉભી સુધીમાં વચલી પણ ઠંડી થઈ જાય. ડોસીનું આ ઉચી ન રાખી. પોલીસે સ્કુટર પર તેનો પીછો કર્યો. કવૉલીટીનું તત્ત્વજ્ઞાન સાંભળીને ચાણકય ખુશ થઈ ગાડીની હરોળમાં સ્કૂટર લાવીને પોલીસે કહ્યું ગયો, પણ તેણે ચાણક્યનો દાખલો કેમ આપ્યો એ બેવકુફ ! ગધ્ધા ! સુનતા નહિ હૈ ખડી રખ ! લલ્લું સમજાયું નહિ એટલે ડોસીને પૂછ્યું મા ! આ ચાણક્યને કહે બૉસ | મૈ સબ સુનતા હું લેકિન કયા કરે ? અક્કલ વગરનો કેમ કહ્યો ? એને અને આ ખીચડીને ગાડીકી બ્રેક કીધર હૈ ઔર સે લગાઈ જાય પતા શો સંબંધ ? ડોસી કહે જો ભાઈ ! ચાણકયમાં અક્કલ નહિ હૈ ! હોત તો એ છોકરાની જેમ સીધો વચ્ચોવચ્ચ માણસ ચિંતાઓના સ્ટીયરીંગ ચલાવી શકે છે, પાટલીપુત્રમાં છાપો ન મારત. પહેલાં આસપાસના પણ ચિંતાઓ સ્ટાર્ટ કર્યા પછી હવે બેક કેવી રીતે ગામડાને જીતી લેત. આસપાસના ગામો જીતાઈ ગયા મારવી એ માણસ જાણતો નથી. એટલે બિચ્ચારાની બાદ રાજા આપોઆપ ઠંડો થઈ જાત અને પાટલીપુત્ર પણ જીતાઈ જાત. ચાણકય કાનની બૂટ પકડી ગયો. સ્થિતિ અવળા રસ્તે ચડી ગયેલા લલ્લુ જેવી થાય છે. - તેને લાગ્યું કે બિલકુલ વાત સાચી છે. યાદ રાખો ! મનને પકડવા માટે સીધી મન આપણે પણ છેક મનની રાજધાની સુધી પર કયારેય તરાપ મરાય નહિ. તમે હમણાં મનને પહોંચવું છે, પણ પહેલો છાપો જો સીધો કેપીટલ પર ભૂલી જાવ અને મનને ચંચળ, ચલિત અને મલિન મારીએ તો આપણે જ માર ખાઈએ તેને બદલે પહેલા કરનારા સંયોગો કયા કયા છે તેનો વિચાર કરો. ચારેકોરનાં છૂટાછવાયાં બધા રજવાડાં જીતી લેવા પહેલો છાપો કયાં મારવો : જોઈએ અને પછી અંતે જીતેલા બધાંનું બળ ભેગું - નંદવંશનો સમૂળગો નાશ કરીને મૌર્યવંશને કરીને છેલ્લો છાપો રાજધાની પર મારવો જોઈએ. ગાદીએ સ્થાપવાની ચાણક્ય પ્રતિજ્ઞા કરી હતી. આ મનને જીતવાની આખી વ્યુહરચના ફરીવાર બદલવી કાર્ય પાર ન પડે ત્યાં લગી તેણે માથાની ચોટલી નહિ પડશે અને નવેસરથી હુમલા કયાં અને કેવી રીતે બાંધવાનો સંકલ્પ કરેલો. એણે ઘણીવાર પાટલીપુત્ર કરવા તે વિચારવું પડશે. પર હુમલા કર્યા પણ એ ફાવ્યો નહિ. કોઈપણ યુદ્ધ કયારેય પણ વ્યુહરચના વિના | એકવાર ચંદ્રગુપ્ત અને ચાણકય એ ક સફળ થતું નથી. દિવસે યોદ્ધાઓ લડે પણ રાત્રે નિરાંતે જે ગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં બેસીને હોમવર્ક કરે છે. બીજા દિવસના પ્લાન બનાવે આદિવાસીના એક ઝૂંપડા પાસેથી પસાર થતા હતા. છે. સનાપાતન ખતમ કરવા, કોન કોને પહલા ખતમ શીયાળાના તડકામાં આંગણે બેઠેલો નાનો બાળક કરવા તેનું હીટલીસ્ટ બનાવે છે. પછી એકેકને પતાવતા ભૂખ્યો થયેલો. તેને માતાએ ગરમાગરમ ખીચડી ખાવા જાય છે. આપી. ભૂખ્યા થયેલા છોકરાએ ગરમાગરમ ખીચડીમાં મહાભારતના યુદ્ધને યાદ કરો. પાંડવોએ સીધો હાથ નાખ્યો, તરત એ દાઝયો અને મોટેથી દુર્યોધનને ઉડાવતાં પહેલાં દુઃશાસન, ભગદત્ત, રડવા લાગ્યો. તેને રડતો જોઈને ઘરની એક વૃદ્ધા ભૂરીશ્વવા, કર્ણ, વિકર્ણ, દ્રોણાચાર્ય અને ભીખ જેવા ડોસીએ ગાલ પર ટપલી મારતા કહ્યું રોયા ! પેલા મહારથીઓને પતાવી દીધા હતા. પછી દુર્યોધનનો Page #16 -------------------------------------------------------------------------- ________________ વારો તો છેક અઢારમા દિવસે નીકળ્યો હતો. પહેલે દિવસે જ્યારે વિચારો ઑવરફલો થાય છે ત્યારે દિવસે જો દુર્યોધનને પતાવવા જાય તો તેના તે ઉઘમાં, સ્વપ્નાવસ્થામાં આ રીતે ઢોળાવા લાગે છે. મહારથીઓ પાંડવોના ઘણા સૈન્યને સાફ કરી નાખે એટલે માણસ જાગતાં કે ઉઘતાં કયારેય તે વિચારમુક્ત, અને ઘણી મોટી જાનહાનિ ખમવી પડે અને સમર ચિંતામુક્ત બની શકતો નથી. આ ખરો જટીલ અને વેડફાય તે વધારામાં. વિકટ પ્રશ્ન બની ગયો છે, પણ ચિંતા કરવાની જરૂર માસ્ટર પ્લાન બનાવો : નથી. જો રોગ છે તો તેની દવા છે. જો સમસ્યા છે | માનવે પણ મનને જીતવા નિરાંતે બેસીને તો તેનું સમાધાન પણ છે. આજે તો માત્ર આપણે એક વાર માસ્ટરપ્લાન બનાવવો જોઈએ. અડખે આપણા મનના રોગનું ડાયગ્નોસીસ કર્યું છે. રોગનું પડખેવાળા કોણ કોણ મનને સપોર્ટ કરી રહ્યા છે તે નિદાન પાકું થઈ ગયું છે. આજ સુધીમાં કરેલી કોઈ બધાને જાણી લેવા જોઈએ અને આસપાસ-વાળાનું દવા કામ લાગી નથી. એનો નિર્ણય પણ થઈ ગયો બળ પહેલાં તોડી નાખવું જોઈએ. છે. હવે બિલકુલ નવી, તાજી અને ફ્રેશ દવાનો વિચાર કરવાનો છે. હવે પછીના પ્રવચનમાં આપણે આ - લક્ષ્મી છાપ ટેટામાંથી દિવેટ ખેંચી લીધા પછી મનના પ્રદેશમાંથી બહાર નીકળી જઈને થોડા દૂરના અંદર ગમે તેટલો દારૂગોળો ભર્યો હોય તોય ટેટો કુશ આ પ્રદેશમાં ચાલ્યા જઈશું, પણ મનપ્રદેશમાં બોમ્બ થઈ જાય છે. ગાડીમાં ગમે તેટલું પેટ્રોલ ભરેલું હોય ફેંકનારા દાઉદને જ્યાં હશે ત્યાંથી પકડી લાવશું, એટલું પણ જો ટાયરમાંથી હવા કાઢી નાખો તો ગાડીને નક્કી છે. ભારત સરકાર હજી બોમ્બેમાં બોમ્બ ફેંકનારા ફરજીયાત ઉભા રહી જવું પડે છે. ઘેઘૂર વડલાને દાઉદ ઈબ્રાહિમને પકડી શકી નથી. કયાં સંતાયો છે મળતા પાણીના બધા સોર્સ બંધ કરી દો એટલે એની ભાળ મેળવી શકી નથી, પણ આપણે આપણા ફરજીયાત એ સૂકાવા માંડે. લાઈટની મેઈન સ્વીચ ચિત્તમાં વિક્ષોભ કરનારા શત્રુને શોધી કાઢશું એટલું ઑફ કરી દો એટલે લાઈટ, પંખા, ફ્રીઝ, ટી.વી. નક્કી છે. પોલીસનું કામ ગુનેગારને શોધી આપવાનું વીડીયો બધા જ આપોઆપ ઑફ થઈ જાય છે. છે. પછી તેને શી સજા કરવી એ કામ કોર્ટનું છે. | મનમાં હજારો વિચારોના, ઈચ્છાઓના, જજનું છે. હું તમને શોધીને ચોર લાવી આપું પછી અપેક્ષાઓની, ચિંતાઓની અને બળતરાઓની વણઝાર તેને રીમાન્ડ પર લેવાનું કામ તમારું છે. તમે શૂરવીર સતત ચાલ્યા કરે છે. માણસ રોકવા માગે તોય રોકી છો. બળવાન છો, બુદ્ધિશાળી છો, એજ્યુકેટેડ, શકતો નથી. સતત વિચારો ચાલ્યા જ કરે છે. ઉઘમાં ઈન્ટેલિજન્ટ અને એલર્ટ છો. એટલે હાથમાં પણ વિચારોનું ચક્કર ચાલ્યા કરે છે. કેટલાય વિચારો આવ્યા શત્રુને છોડશો નહિ એવી પાકી ખાત્રી છે. સ્વપ્નમાં કન્વર્ટ થઈને રાત્રે માણસને ઉઘમાં પરેશાન જો, જો ! આ અંદરના શત્રુની વાત છે. ભૂલેચૂકે કરી મૂકે છે. ઘણા માણસો ઉઘમાં પણ સખત પીડાતા બહારવાળા કોઈની બોચી પકડતા નહિ. બસ ! આજે હોય છે. મધરાતે કયારેક ઉઘમાં ને ઉઘમાં રાડારાડ આટલું બસ. કરી મૂકે છે. તેની પાસે જઈને જગાડીને પૂછીએ ત્યારે કહે કે મહંમદઅલી રોડ પરથી પસાર થતો હતો અને ચાર ગુંડા મારી છાતી પર ચડી બેઠા. ગળામાંથી ચેઈન, હાથમાંથી ઘડિયાળ અને ખીસ્સામાંથી રૂપિયા જે પોતાના મનનો કંટ્રોલ ન કરી શકે કાઢી લીધા અને પછી છરો બતાડીને કહેવા લાગ્યા. તે જગતમાં કોઇનો કંટ્રોલ ન કરી શકે. અબે સાલા બનીયા ! કાફર ! તેરેકું કાટ ડાલેંગે. બસ, એણે છરો ઉપાડ્યો અને તમે મને જગાડ્યો. Join Education International FeDoc Page #17 -------------------------------------------------------------------------- ________________ | 101 માઈડનું રીમોટકંટ્રોલ કયું છે ? અનંત ઉપકારી, અનંત કરુણાના સાગર, છે. ગાર્ડન ખાસ્સો મોટો છે. ઘરદ્વારે પહોંચતા ખાસ્સો દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરદેવે મનને ટાઈમ લાગે, અંતે આ રાજમહેલના દ્વારે પહોંચ્યા. જીતવાનો માર્ગ દર્શાવ્યો છે. મન:પ્રદેશ સુધી પહોંચીને Sીને ઘંટડી વાગી. અંદરથી કોઈકે પીપહૉલમાંથી ચકાસણી મનને વશ કરી શકાય એવો આખો રોડમેપ પરમાત્મા કરીને પછી દ્વાર ઉઘાડ્યા. આ ! હા ! હા ! આખી દર્શાવીને ગયા છે. આપણે એ “રોડમેપ ઑફ માઈડ' મકરાણાની ખાણ જડાઈ ગયેલી. જ્યાં જુઓ ત્યાં ને જોતાં પૂર્વે હજી એક વધુ પ્રસંગ મનની તાણનો માર્બલ ! માર્બલ ! ઝઘમધતાં ફર્નીચરો, ઝૂમરો, જોઈ લઈએ. એન્ટિક્સ, રેડીયો, ઓડીયો, વીડીયો, ટી.વી., વી.સી. આર. અને સ્ટીરીયો, ફ્રીઝ અને ફોન! હું અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં હતો. એક એકથી ચડે એવી સામગ્રી. દુનિયા આખીની દુનિયાથી કંટાળી ગયેલ, માણસને જોવા માત્રથી તમામ ભોગ-સામગ્રીથી બંગલો આખો ખડકી ચીડાઈ જતા, ભીડની એલર્જીવાળા કેટલાંક રૂપિયાદાર દીધેલો. જગતની કોઈ લકઝરીયસ આઈટેમ બાકી માણસોએ અહીં પોતાના વૈભવી બંગલાઓ બનાવ્યા નહિ હોય ! આ લક્ષ્મીનંદન શેઠના બંગલે ગોચરી છે. એક પરિચિતભાઈ ખાસ આગ્રહ કરીને મને તેમના વહોરીને, માંગલિક સંભળાવીને હું બહાર નીકળતો બંગલે દોરી ગયા. બેય બાજુ બંગલાઓની લાઈનો હતો ત્યાં તેમણે મને રોકયો. એક રૂમમાં લઈ હતી. હૉમગાર્ડનો અને ઉભા આસોપાલવના જઈને ખાનગીમાં મને કહે છે કે સાહેબ ! એક પ્રશ્ન ઉંચા વૃક્ષો ઉભા હતા. તેની વચ્ચે થઈને પસાર થતા પૂછું ? બોલો, શું પૂછવું છે ? સાહેબ ! તમે આ કાળા કલરનો રોડ-રસ્તો ! હું એમની પાછળ પાછળ બંગલો જોયોને ! કશી ખોટ નથી ! કોઈ કમીના ચાલી રહ્યો છું. “પીનડ્રોપ સાયલેસ’ કહી શકાય એવી નથી ! ભગવાનની દયા છે. બધાં સારા વાનાં છે, પૂર્ણ શાંતિ ! ક્ષણવાર તો લાગે જાણે અહીં કોઈ રહેતું પણ મારો પ્રશ્ન એ છે કે બધું છે છતાં મારા મનને નથી. સાવ સૂમસામ દેખાતી ભૂમિ ! કોઈ કોલાહલ હજી શાંતિ નથી. સાહેબ ! મનને શાંતિ થાય એવો નહિ. કોઈ ચહલપહલ નહિ. કોઈ વાતચિત નહિ, કોઈ મંત્ર છે ? કોઈનું દર્શન નહિ. માત્ર વૈભવોનું પ્રદર્શન જોવા ગાર્ડનથી માંડીને ડ્રોઈગ રૂમ સુધીમાં મળે. દુનિયાભરના વૈભવોનો ગંજ ખડકી દેનારો અબજોપતિ ઓલા ભાઈના બંગલાનો ગેટ આવી ગયો. એક રસ્તાનો ભીખારી જે રીતે દશીયા માટે કરગરે દ્વાર ખુલ્યું અને વિશાળ ગાર્ડન દેખાયો. ચારેકોર તેમ આ શ્રીમંત મારી પાસે શાંતિની ભીખ માગી લીલીછમ હરિયાળી, ગ્રાઉન્ડની વચ્ચે મોટા પથ્થરના રહ્યો હતો. બન્ને સરખા ભીખારી લાગે જરીકે ફર્ક ડુંગરો એની વચ્ચે ઉગેલા જંગલી ઝાડપાન, પર્વતની નહિ. ભીખારી એમ માને છે કે દશીયું મળી જાય તો ધારેથી નીચે ઉતરતી આર્ટીફિશિયલ રીવર ! જીસ શાંતિ થાય અને જેને કરોડો રૂપિયા મલ્યા છે એ અંગનમેં ગંગા બહતી હૈ ! હજી તો આ બહારના માને છે કે આટલી સંપત્તિ છે છતાં શાંતિ નથી. કોક વૈભવ છે. શ્રીકૃષ્ણ મહારાજાનો મહેલ તો હજી દૂર મંત્ર મળી જાય તો શાંતિ થઈ જાય, De Educati onal For Persona & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ -IIII '' DILM મનની સ્વીચ ઑફ કરી શકાતી નથી : તમે ખૂબ જ ઈતેજારી અનુભવી રહ્યાં છો કે | દરેક માણસ પીસ ઑફ માઈન્ડને ઝંખી રહ્યો મનનું વાવાઝોડું કયાંથી ઉઠે છે ? સાયકલોનનો ઉદ્દગમ છે. દરેકને મનની શાંતિ જોઈએ છે. દરેકને મનની કયાંથી થાય છે ? હું કહીશ પણ તમે નહિ માનો. ચિંતાઓ દૂર કરીને ફ્રેશ થવું છે, પણ તે કામ સ્વીચ માનવા તૈયાર નહિ થાવ. તમે કહેશો કે આવું તે હોતું ઑફ કરીએ અને પંખો બંધ થઈ જાય તે રીતે કરવું હશે ? પણ માનવું પડશે. છૂટક હશે ? પણ માનવું પડશે. છૂટકો નથી. જ્ઞાનીઓએ છે. બસ ! મંત્રજાપ કરીએ ને ચિંતા ઑફ થઈ જાય. કહ્યું છે, શાસ્ત્રોમાં નોધ્યું છે અને આજના વિજ્ઞાન માઈન્ડ ફ્રેશ થઈ જાય. દરેકને ઇસ્ટંટ અને ઈમીજેટલી હ૧ હીરી થાકા બાથી હવે હારી થાકીને જૈનીઝમની એ વાતને સ્વીકારી છે. ઈલાજ જોઈએ છે, જે બનવું શકય નથી. મનનું મૂળ કયાં છે ? સર્વ રોગોનું મૂળ મનમાં પડ્યું છે : | જૈનદર્શન કહે છે કે મનનું મૂળ જીભમાં પડ્યું | મનની પરિસ્થિતિ ઘણી ગહન છે. એની રચના છે. જેના રસના ટ્રાલમાં ન હોય તેનું મન કદ્રા ઘણી જટીલ અને અટપટી છે. સાયટિસ્ટોએ ડેથ માં છે 5D ન હોય. મન અને જીભની ડાયરેકટ લાઈન ચાલે છે. સાયકોલૉજીનો કોન્સેપ્ટ વિકસાવ્યો છે. તે લોકો મનના | ભોજન અને વિચારની હોટલાઈન ચાલે છે. એકેક તરંગને ચેક કરી રહ્યાં છે. ઘણા મશીનો નવા જરીક ઉડા ઉતરીએ. હાલ આપણને આપણું આવ્યાં છે. આખું મેડિકલ સાયંસ કરવટ બદલી રહ્યું જ પચાસથી એશા-નવુ કિલાનું જ ફાઝાકલ સ્ટ્રકચર છે અને આજલગી રોગમાં કારણ મનાતા વાયરસ, દેખાઈ રહ્યું છે. તે સૌ પ્રથમ માતાના ગર્ભમાં તૈયાર જર્મ્સ, પોલ્યુશન અને આહાર-વિહારને ઓળંગી જઈને થયું છે. તેને તવાર થયું છે. તેને તૈયાર થતાં પૂરા નવ માસ લાગ્યા છે. બધા રોગનું મૂળ મન છે. એવા લેટેસ્ટ સંશોધનો એકેક અવયવને તૈયાર થતાં કેટલા દિવસો, સપ્તાહો બહાર આવ્યા છે. આધુનિક તબીબી વિજ્ઞાન હવે અને મહિનાઓ લાગે છે. તેનું આખું કોષ્ટક આપણા શરીરના સીમટોમ્સને બદલે માણસના નેચરને તંદુવૈતાલિક નામના જિનાગમમાં આપેલું છે. તપાસીને દવા આપવાની ભલામણ કરે છે. ટૂંક - રક્ત, માંસ, ચરબી, અસ્થિ અને મજ્જા સમયમાં ઘણા બધા રોગના નિદાન કદાચ માણસના આદિથી ભરેલું આ સ્ટ્રકચર માતાના ગર્ભમાંથી જે સ્વભાવ પરથી કરવામાં આવશે અને દવાઓ પણ દિવસે બહાર આવ્યું તે દિવસે તો તેનું વજન માત્ર બે દર્દને દૂર કરવાને બદલે માણસના સ્વભાવને કન્વર્ટ રતલ હતું. ધીરે ધીરે વિકાસ પામીન આજ એશી નવું કરે એવી બજારમાં મૂકાશે. મનને અણુની, પરમાણુની કિલોનું થયું છે. પરંતુ ગર્ભાવસ્થામાં એનું વજન ઓછું અને વાયુની ઉપમાઓ આપવામાં આવી છે. હતું. ગર્ભમાં ઉત્પત્તિના પ્રથમ સપ્તાહમાં તો માત્ર ગીતાજીમાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘વાયુદેવ સુદુષ્કરમ્' પાણીના પરપોટા જેવડી કાયા હતી. એથીય આગળ વધીને ઉત્પત્તિના પ્રથમ સમયે તો એક ઝીણા કંથવા મનને પકડવાનું કામ વાયુને મુઠ્ઠીમાં પકડવા જેવું જેટલી પણ કાયા ન હતી. જીવે ગર્ભસ્થાનમાં આવ્યા દુષ્કર છે. પછી સૌ પ્રથમ કાર્ય આહાર ગ્રહણ કરવાનું કર્યું, આવા ચપળ, ચંચળ, મલીન મનનો ઈલાજ આહાર લેતાંની સાથે જ તેને શરીર બાઝી ગયું. ખાવા સ્વીચ ઑન-ઑફ કરી દેવા જેટલો સહેલો નથી. રીમોટ માત્રથી દેહ વળગી ગયો. બિચ્ચારાની દશા ઓલા કંટોલથી ટી.વી.ને વશમાં રાખી શકાય છે, પણ મનને બીલાડા જેવી થઈ. જેણે દૂધ પીવા માટે લોટામાં મોં કંટ્રોલમાં રાખવાનું કામ મુશ્કેલ છે. આ કાર્ય પાર ઘાલ્યું અને પછી લોટામાં જ ગળું ફસાઈ ગયું. દૂધ તો પાડવા માટે છેક ઉંડા ઉતરીને મનનું મૂળ કયાં પડ્યું મળ્યું પણ લોટો ગળે ચોંટી ગયો તે વધારામાં, મુલ્લાને છે તે શોધવું પડશે. નમાજ પઢતાં મસ્જિદ કોટે વળગે એના જેવો ઘાટ તdu Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવનો થયો. ખાવા ગયો અને શરીર ચોંટી ગયું. આ શક્તિ મળી. શ્વાસ લીધા પછી તરત વાચાશક્તિ શરીરરૂપી બીજ ખોરાકમાંથી જ તૈયાર થયું. પછી એ સંપ્રાપ્ત થઈ અને તે પછી સૌથી છેલ્લે મનશક્તિ બીજમાંથી પાંચ અંકુરા ફૂટયા અને પાંચ ઈન્દ્રિયો સંપ્રાપ્ત થઈ. આમ મન સંપ્રાપ્તિ સુધી પહોંચવાનો તૈયાર થઈ, વળી ચાર અંકુરા ફૂટયા અને હાથ-પગ આખો ક્રમ છે. જૈનદર્શન જેને છ પર્યાપ્તિના નામે તૈયાર થયા. જેમ જેમ જીવ ગર્ભમાં ઓજાહાર કરતો ઓળખે છે. ગયો તેમ તેમ શરીર વધતું ગયું. જન્મ પામ્યા પછી (1) આહાર પર્યાપ્તિ (2) શરીર પર્યાપ્તિ બાબો જેમ જેમ દૂધ પીતો ગયો તેમ તેમ પટ્ટો બનતો (3) ઈન્દ્રિય પર્યાપ્તિ (4) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ગયો. દાંત આવી ગયા પછી તો ચારે હાથે મંડી (5) ભાષા પર્યાપ્તિ (6) મન પર્યાપ્તિ પડયો. કોઠામાં જેમ જેમ આહાર ભરતો ગયો તેમ | આહાર લેવાથી માંડીને મનના નિર્માણ સુધી તેમ સ્ટ્રકચર વધતું ગયું. મોટું થતું ગયું. વજન વધતું પહોંચતાં જીવને માત્ર એક અંતર્મુહૂર્ત જેટલો સમય ગયું. આજે તમે કઈ કન્ડીશનમાં છો તે તમે પોતે લાગે છે એટલે વધમાં વધ 3 મિનિટમાં તો જાવ જાણો છો. આ બધું કાર્ય આટોપી લે છે અને પોતે ગર્ભાશયમાં | મુંબઈમાં હું એક વાર વહેલી સવારે વધુ વિકાસ પામવાના બધા હક મેળવી લે છે. હંગગગાર્ડનના રોડથી વિહાર કરી રહ્યો હતો ત્યારે જૈનદર્શન અને સંજ્ઞી પર્યાપ્તા તરીકે ઓળખે છે. કેટલાંય માણસોને ચડી પહેરીને ફાંદો ઉછાળતાં કેટલાક જીવો આ કાર્ય પૂરું કરતાં કરતાં અધવચ્ચે જ ઉછાળતાં દોડતા જોયા છે. ખાવામાં ભાન નહિ એક્ષપાયર્ડ થઈ જાય છે, તેને જૈનદર્શન સંજ્ઞી અપર્યાપ્તા રહેવાના કારણે ચરબી એટલી બધી વધી ગઈ છે, કહે છે. પેન્ટના બટન બંધ થતા નથી. રોજ દોડવું પડે છે. * ગર્ભસ્થ શિશુનો વિકાસ : રોજ સવાર પડેને વૉકીંગ, જો ગગ, સ્વીમીંગ, એકસરસાઈઝ, યોગા અને ડાયેટીંગ. કેવી મુશ્કેલી છ એ છ જીવનશક્તિઓ સંપ્રાપ્ત કરનારા છે ! ખાતાં ભાન રહ્યું નહિ અને કાયાએ જ્યારે જીવનું કલેવર પ્રથમ સપ્તાહમાં તો હજી લીકવીડફોર્મમાં મમરાના કોથળાનો સેઈપ પકડ્યો ત્યારે માણસ હવે જ હોય છે. બીજા સપ્તાહે તે પાણીના પરપોટા જેવું ફરી સાવરણીની સળી જેવો પાતળો થવા માગે છે. સ્વરૂપ ધારણ કરે છે, ત્રીજા સપ્તાહે ફળની પેશી જગતની કેવી વિચિત્રતાઓ છે મલબારહિલવાળાઓને જેવી કાયા તૈયાર થાય છે. ચોથા સપ્તાહે જીવ છાતી નીચેનો ટેકરો હેઠો ઉતારવો છે અને હેઠે ને તે સ્ટીફલેંડ જેવું શરીર બનાવે છે. આમ ચાર સપ્તાહનો ચોપાટીએ રેતીમાં આળોટતા પેલા ભીખારીઓને છાતી એક માસ પૂર્ણ થતાં શરીરમાં માંસ ભરાવાની શરુઆત નીચે મોટો દૈત ખાડો શી રીતે ભરવો તેનો પ્રોબ્લેમ થાય છે. બીજા મહિનામાં માંસપેશી તૈયાર થાય છે. છે. નીચેવાળા ખાડો ભરવાની કોશિષ કરે છે ત્યારે ત્રીજા મહિને માતાના મનમાં વિવિધ ઇચ્છાઓ પેદા ઉપરવાળા ટેકરો ઉતારી નાખવા માટે વહેલી સવારે થવા મંડે છે. ચોથા મહિને માતાનું અંગ ફુરાયમાન મીણ જેવો મણ પરસેવો પાડી રહ્યાં છે. કમાલ છે ને થાય છે. પાંચમા મહિને ગર્ભપિંડમાંથી બે હાથ, બે આ દુનિયા ! પગ અને મસ્તકના પાંચ અંકૂરા ફૂટે છે. છઠ્ઠા મહિને બ્લડ, પિત્ત, વગેરે પેદા થાય છે. સાતમા મહિને - આ શરીરની સંરચનાનો આદ્ય અંકૂર જ્યારે શરીરની મુખ્ય સાત શીરાઓ, નવ ધમનીઓ, સાત ફૂટયો ત્યારે તે આહારમાંથી ફૂટયો છે. આહાર લીધા ધાતુઓ, નવસો નાડીઓ, ત્રણસો હાડ, એકસો આઠ પછી જ બૉડીનું ડેવલપમેન્ટ શરુ થયું છે. શરીર બન્યા સાંધાઓ, સાડાત્રણ ક્રોડ રોમ અને સાત હજાર પછી ઈન્દ્રિયોની શક્તિ મળી, પછી શ્વાસોશ્વાસની મર્મસ્થાનોથી પરિપૂર્ણ એવું કમ્પ્લીટ બૉડી તૈયાર થઈ GARAANANTAA VARA UTAEN Baygon HEXIT 1 . . Page #20 -------------------------------------------------------------------------- ________________ જાય છે. બાકી રહેલા બે માસનો સમય જીવ ગર્ભમાં હોય તે થાય પણ ડૉકટર સાહેબનો વેપલો જોરમાં બિસ્કુલ સભાનપણે પસાર કરે છે. જે રીતે માતા વર્તે ચાલવો જોઈએ. તે રીતે જીવ અંદરમાં વર્તતો રહે છે. તંદુલવૈતાલિક - જ્યાં સુધી બાળક સ્તનપાન પર જીવતું હોય શાસ્ત્ર કહે છે કે માતા સૂઈ જાય ત્યારે ગર્ભ પણ સૂઈ ત્યાં સુધી માતાએ પોતાના ખોરાકને સલામત રાખવો જાય છે અને માતા જાગે ત્યારે ગર્ભ પણ જાગે છે. જરૂરી ગણાતો. જો તામસિક ખોરાક લેવાય તો માતાના ખોરાકની, વિચારોની અને પ્રકૃતિની સારી બાળકનું મગજ ગરમ અને ગુસ્સાખોર થયા વિના ન નરસી બધી અસર ગર્ભના જીવ પર પણ થાય છે. રહે. આજે તો હવે બાબો બા ને બદલે ભેંસનું જ માતાના સુખ દુઃખનો અનુભવ પણ ગર્ભના જીવને (સૉરી ! ડેરીનું) દૂધ પીએ છે. એટલે કેવો થશે એ થાય છે. પ્રશ્ન રહેતો નથી. જેનું દૂધ પીતો હશે તેના જેવો આ બધી બાબતો જૈન-આગમ-સાહિત્યમાં થશે. જેને ભેંસનું દૂધ પાઈને મોટો કર્યો છે એ સુપુત્ર સ્પષ્ટ રીતે વર્ણવાયેલી છે. જીવનો આવો ઉત્ક્રાંતિ ક્રમ જવાનીમાં કશું કામ ન કરે ત્યારે મમ્મી તેને ટોંણા તો હજી સાયંસ પણ નથી આપી શકયું. આજના મારે છે. તું આખો દિ' પાડાની જેમ ઘરમાં પડ્યો રહે સાયટિસ્ટો તો ત્રણ માસ સુધી ગર્ભમાં જીવનું અસ્તિત્વ છે. કશું કામ કરતો નથી. આવું ફાયરીંગ કરતાં પૂર્વે જ સ્વીકારવા તૈયાર ન હતા. લીકવીડ લીકવીડ કરીને દરેક મમ્મીએ વિચારવું જોઈએ કે આવું કેમ બન્યું ? કયુરેટીંગના ઑપરેશનો કર્યે રાખતા હતા. હવે નવા પુત્રરત્ન આવો કેમ પાયો ? ગળથુથીમાં શી ગરબડ મશીનો શોધાતા ત્રણ માસ પૂર્વે પણ જીવ માનવા થઈ ? આયુર્વેદે ભેંસના દૂધને સાવ કનિષ્ઠમાં કનિષ્ઠ તૈયાર થયા છે. જૈનદર્શનની થીયરી આગળ તો આજનું ગયું છે, જે આળસ, જડતા અને કફને વધારનારું સાયંસ હજી તો ભૂ પીવે છે ભૂ ! છે. જેનો પ્રભાવ આજે દરેક માણસ અનુભવે છે. કઈ મમ્મીએ સવાશેર ટેબ્લેટ ખાધી છે ? દરેક બાળકના ઘડતરમાં પ્રારંભિક સ્થિતિમાં ચાલો, આપણે આપણી મૂળ વાત પર માતાઓના જ આહાર, આચાર અને વિચારનો પ્રગાઢ આવીએ. જીવે દેહનો જે આ આખો માળો રચ્યો તે પ્રભાવ હોય છે. માટે માતાની જવાબદારી ઘણી મોટી આહારના બળ પર રચ્યો છે. શરીરના તમામ છે. ગાર્ડનમાં ગુલાબના એકેકા છોડ પાછળ માળીની અંગોપાંગ જેમ આહારમાંથી બન્યા છે તેમ માણસનું સતત મહેનત અને કાળજી કામ કરતી હોય છે. ચાર નાનું મોટું મગજ પણ આહારમાંથી જ બન્યું છે. માટે દિવસ માળી ધ્યાન ન રાખે તો ઘણી ગરબડ થઈ જાય જ પ્રેગનેન્ટ સ્ત્રીના આહાર માટે ખૂબ કાળજી રાખવામાં અને ગુલાબ કરમાવા મંડે, સડવા મંડે. એમાં કીડા આવતી. માતા જો ભૂંડો આહાર કરે તો ગર્ભના પડયા વિના ન રહે. તન-મન પર તેની ભૂંડી અસર થયા વિના નો રહે ! ચાલો, ભૂલી જાવ હવે એ ગર્ભકાલીન અને - આજે તો પ્રેગનેન્ટ સ્ત્રીઓ લારીઓ પર પાંવભાજી બાલ્યકાલીન ભૂલોને ! એમાં આપણો કોઈ ઈલાજ અને ભેળપુરીની જયાફતો ઉડાડે છે. જન્મ થયા બાદ નહતો. આપણો કોઈ વાંક ગુનો ન હતો. માતાપિતામાં તને કેવો ખોરાક અપાય અને કેવો ખોરાક મેચ્યોરિટિ ન હતી. ઘરમાં કોઈ સમજુ સલાહકાર ન અપાય તેની કમ્પ્લીટ માહિતિ દાદીમા પાસે તૈયાર વડિલ ન હતા. જે બનવાકાળ હતું તે બની ગયું. હવે રહેતી હતી. આજે તો દાદા-દાદીઓનો કોઈ કલાસ જાગ્યા ત્યારથી સવાર સમજીને તમે સુધારો કરી રહ્યો નથી. વંઠેલ નર્સ અને ડૉકટરો સવાશેર સંઇ લો ! આપણે હાલની પરિસ્થિતિનો વિચાર કરવાનો ખવડાવવાને બદલે સવાશેર ટેબ્લેટો અને કેસ્સલો છે. વર્તમાનમાં જે આપણા મનની પરિસ્થિતિ કફોડી ખવડાવી દે છે. બાબલાનું અને એની બાનું જે થવાનું થઈ રહી છે. ટેન્શન વધી રહ્યું છે. ગુસ્સો વધી રહ્યો Simone Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 છે. મગજ વારે વારે ગરમ થઈ રહ્યું છે તેમાં જવાબદાર જીભ અને મન, ડાયરેકટ લાઈન : આપણે પોતે જે ખોટો ખોરાક લઈ રહ્યાં છીએ તે છે. જીભ અને મનની કેવી ડાયરેકટ લાઈન છે એ ' ખોરાક એ શરીરનો સૌથી મોટો અને જરૂરી જાણવી છે ? તમને અનુભવ નથી પણ શરાબી હોય પૂરવઠો છે. શરીરના પ્રત્યેક અંગ સુધી ખોરાકની છે તેને ખબર હોય છે કે પહેલો પેગ પેટમાં પડયો અસર પહોંચે છે. હાર્ટ, બેઈન, લીવર, ગોલબ્લેડર, નથી કે સીધો કરંટ ઉપર મગજમાં લાગ્યો નથી. સ્ટમક, ફેફસા અને કીડનીથી માંડીને છેક નખ, વાળ પીતાંની સાથે જ માણસ ઝૂમવા મંડે છે. અદ્ધર અને શરીરના પ્રત્યેક રૂંવાડા સુધી ખોરાકની અસર આકાશમાં ઉડતો હોય એવો અનુભવ એને થવા પહોંચે છે. | લાગે છે.. આજે ૪૦ દેશો લડી રહ્યા છે : | હેરોઈન અને બ્રાઉન સુગરવાળાને પૂછો કે ચીનાઓને દાઢી-મૂંછ ઉગતા જ નથી અને લેતાંની સાથે જ કેવી કીક વાગે છે. ગાંજો, ચરસ, તમારી પરિસ્થિતિ કેવી છે ? રવિવારે છોલીને સુઈ એલ.એસ. ડી., કોકેન કે મોર્ફિન લેનારાઓ દરેક ગયા હો અને સોમવારે જાગીને દાઢી પર હાથ ફેરવો જણ જીભ અને માઈન્ડની ડાયરેકટ લાઈનના અચ્છા તો આખા ખેતરમાં મબલખ પાક તૈયાર થઈ ગયો જાણકાર હોય છે. હોય. એક જ રાતમાં પાર વગરનું ઘાસ ઉગી ગયું અમેરિકામાં વૈજ્ઞાનિકો આજે શોધ ચલાવી રહ્યાં હોય. તમારે સવારે પાછા પાવડા લઈને મંડી પડવું છે, એ લોકો એવી દવા શોધી કાઢવા માગે છે કે જેના પડે. ઈન્ડિયનો અને ચાયનીઝો વચ્ચે આ ફર્ક ખોરાકના પ્રભાવે માણસની બુદ્ધિ વધારી શકાય અને ઘટાડી કારણે છે. ચીનાઓ ખૂબ જ તામસિક ખોરાક ખાય પણ શકાય. કમજોર મગજના બાળકોને તે રસાયણ છે. કહેવાય છે કે ચાર પગવાળા ટેબલને છોડીને આપીને બુદ્ધિશાળી બનાવી શકાય અને જેલમાંથી બાકીનું બધું ખાઈ જાય. કીડી, મંકોડા, માંકડ, મચ્છર, પોલીસને હાથતાળી આપીને ભાગી જનારા ચાર્લ્સ તીડઘોડા, સાપ, નોળીયા, ગાય, ભેંસ, બકરા, ઘેટાં, શોભરાજ અને દાઉદ ઈબ્રાહિમ જેવા ગુનેગારોને અમુક સિંહ, વાઘ અને વરું. કશું છોડતા નથી. બધું જ રસાયણ આપીને તેમની આ એકસ્ટ્રા બુદ્ધિને બુઠ્ઠી કરી ઓહિયાં ! હમણાં તો ત્યાં માણસનું મગજ ખાઈ દેવાય. તેમની વિચારશક્તિને કમજોર બનાવી દેવાય, જનારો માણસ પણ પકડાયો છે. પોતાના મિત્રો અને જેથી દેશમાં ગુનાખોરી ઓછી થઈ જાય અને માણસો સ્ત્રી સુદ્ધાંના મર્ડર કરીને તે બધાના મગજ આ માણસ સુખેથી જીવી શકે. ખાઈ ગયેલો. દાઢી મૂંછના વાળથી માંડીને માણસના - આયુર્વેદના ગ્રંથોમાં બુદ્ધિવર્ધક ઔષધોના નામ સ્વભાવ સુદ્ધાંમાં ખોરાક ભાગ ભજવે છે. આજે તમે આવે છે. શંખપુષ્પી, શતાવરી, બ્રાહ્મી, ગોરખમુંડી વર્લ્ડમાં એક નજર ફેરવો. જે મુસ્લિમ દેશો છે, અને અકકલકરો આદિ અનેક વનસ્પતિઓ છે, જેના માંસભક્ષી દેશો છે ત્યાં સતત અંદરોઅંદર યુદ્ધો ચાલ્યા સેવનથી માણસના મગજમાં બુદ્ધિની વૃદ્ધિ થાય છે. જ કરતા હોય છે. આજે કુલ ૪૦ દેશોમાં યુદ્ધો ચાલી ફોરેઈનમાં આજે આ બધી ઔષધિઓ લેબોરેટરીઓમાં રહ્યાં છે. આઝાદીના ૪૫ વર્ષમાં પાકિસ્તાનમાં જેટલા ચેકપ થવા લાગી છે. તેના ગુણધર્મો સત્ય પૂરવાર વડાપ્રધાનો કમોતે મર્યા એટલા હજી ભારતમાં નથી થઈ રહ્યા છે. હમણાં લીમડાને ફોરેઈનવાળાએ મર્યા. જો કે હવે આ દેશ પણ આહારભ્રષ્ટ થયો છે. એન્ટીસેપ્ટીક જાહેર કર્યો છે. ખેતરોમાં જીવજંતુને એટલે તનાવ વધી રહ્યો છે અને ન ધારેલી ઘટનાઓ મારવા પેસ્ટીસાઈડ દ્રવ્યો વાપરવાને બદલે જો એક બનવા માંડી છે. લીમડો ઉગાડી દેવામાં આવે તો જીવજંતુઓ ઉત્પન્ન Page #22 -------------------------------------------------------------------------- ________________ 21. થતા જ નથી. લીમડા અને તુલસીના ઝાડ પાસે મચ્છરો સેવ જેવી ચીજો એકદમ પોચી રૂ જેવી બનાવવા માટે આવતા જ નથી. આવા લેટેસ્ટ સંશોધનો પછી એમાં મુઠ્ઠા ભરીને સોડા નાખવામાં આવે છે. આ ભારતના કડવા લીમડાની પરદેશમાં મોટી ડીમાંડ સોડા અને મીઠું પેટમાં જઈને આરોગ્યને હણી નાખે નીકળી છે અને આપણા દયાળુ ઉદારચરિત છે. વજન વધવામાં પણ દૂધ-ઘી કરતાંય મીઠું વધારે વડાપ્રધાનશ્રીએ મલ્ટીનેશનલ કંપનીઓને ભારતના જવાબદાર છે. શરીરના કોષોમાં બેઠેલું મીઠું પાણીને બધા લીમડા વેચી માર્યા છે અને રૂપિયા રોકડા કરી પકડી રાખે છે. એટલે જેટલું વજન ચરબીથી નથી લીધા છે. વધતું એટલું પાણીના ભરાવાથી વધે છે. એક ઔશ | આયુર્વેદે ખાધદ્રવ્યોના ત્રણ વિભાગ દર્શાવ્યા મીઠું છ રતલ જેટલા પાણીને પકડી રાખે છે. તદુપરાંત છે. વાત, પિત્ત અને કફનું (1) ઉપશમન કરનારા (2) વધુ નમક, ક્ષાર ખાનારાના વાળ સફેદ થઈ જાય છે. એ ત્રણને કપિત કરનારા (3) એ ત્રણનું સંતુલન ટાલ પડી જાય છે. જેટલા ટાલીયા હશે એ બધા પ્રાયઃ કરનારા, વાત, પિત્ત અને કફમાં વિકૃતિ આવે ત્યારે કરીને ફરસાણપ્રેમી હશે, ચીનાઓ માંસભક્ષી છે. સ્વભાવમાં પણ આપોઆપ વિકૃતિ આવી જાય છે. માંસને પચાવવા તે લોકો ખૂબ મીઠું ખાય છે. એ | તીખા, ખારા, ખાટા પદાર્થો પિત્તને વિકૃત કરે મીઠું એમના વાળના કોષોને ખતમ કરી નાખે છે. છે. પિત્તનો પ્રકોપ માણસને ક્રોધી બનાવે છે. શરીર પર કયાંય વાળ દેખાય જ નહિ. પ્રાણીઓના ખોરાકમાં કયાંય નમક નાખવામાં આવતું નથી માટે | દહીં, ગોળ, આઈસક્રીમ આદિ પદાર્થો કફને જાનવરો આખા શરીરે વાળથી ભરેલા હોય છે. ઘેટાં, કુપિત કરે છે. કફ કુપિત થાય ત્યારે માણસનો સ્વભાવ બકરાં, વાઘ, સિંહ અને રીંછ બધા જ વાળથી ભરેલા લોભી, કંજુસ અને ચીકણો બની જાય છે. હોય છે. વાલ, ચોળા, મઠ, ટામેટાં આદિ પદાર્થો વાયુને - આજે ‘ટાલ'નો પ્રશ્ન કેટલી હદે વિકટ થઈ કુપિત કરે છે. વાયુનો પ્રકોપ થાય ત્યારે માણસનો ગયો છે તેની ખાત્રી છાપાની જાહેરાતો દ્વારા થાય છે. સ્વભાવ ઉદાસ, નિરાશ અને બેચેન થઈ જાય છે. ટાલની અંદર ફરી વાળ ઉગાડી આપવાની, ખરતા આજે હાર્ટએટેક બહુ સામાન્ય બીના બની ગઈ અટકાવી દેવાની અને કાળાને ધોળા થતા રોકી દેવાની છે. હાર્ટએટેકને આયુર્વેદ હૃદયશૂળ કહે છે અને આ શેખી મારતી કેટલીય કંપનીઓ પોતપોતાના હેર રોગ વધુ પડતું મીઠું ખાવાથી થાય છે, એવો સ્પષ્ટ ઑઈલની જાહેરાતો કરતી હોય છે. તો કેટલાંક તમારું ઉલ્લેખ છે. એક સૂત્રમાં કહેવાયું છે, ઉઘાડું છાપરું તત્કાલ ઢાંકી આપવાની ગેરંટી સાથે પીપલક્ષારલવણાનિ નાધિકાનિ ભોજ્યાનિ પીપર, વીગની જાહેરાત કરતાં હોય છે. ખારો અને મીઠું આ ત્રણ વધારે પ્રમાણમાં નહિ ખાવાં - આપણી વાત એ છે કે ખોરાકનું આધિપત્ય જોઈએ. નમક લોહીમાં ભળીને લોહીને બગાડી નાખે ડાં નાખ શરીરના રૂંવાડાથી માંડીને છેક માણસના મન સુધી ફેલાયેલું છે. જો ખોરાકમાં ફેરફાર થાય તો - આજે ખોરાકમાં નમકીન પદાર્થોનો ઉપયોગ મનસ્થિતિમાં અચૂક ફેરફાર થાય. હાલ જે તાણ, બેસુમાર વધી ગયો છે. સવારના નાસ્તાના ફરસાણો, ટેન્શન, ટોર્ચર અને ચિત્તચંચળતાનો અનુભવ માણસ રાતના લારી પર ખવાતી આઈટેમો, રેસ્ટોરંટમાં જઈને કરી રહ્યો છે, તે બધામાં કારણ તેનો ખોરાક, ખવાતી વેરાઈટીઝો બધી ચીક્કાર મીઠાથી ભરેલી હોય ભોજનની અનિયમિતતા અને ખાનપાનના નિયમોનું છે. એમાં પણ ખમણ, ઢોકળા, ભજીયા, ગાંઠીયા, અજ્ઞાન જ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 હૉટલ અને હૉસ્પિટલ : ભક્ષ્યાભઢ્યના બધા નિયમોને તમે અભરાઈ આહારની બાબતમાં જૈનદર્શન જેવી પર મૂકી દીધાં છે, એકવાર શું ભક્ષ્ય અને શું અભક્ષ્ય આચારસંહિતા આ વિશ્વમાં કોઈ આપી શકયું નથી, એ સમજી લો. પાંચ પ્રકારના આહારો જૈનદર્શને કદાચ આયુર્વેદ પણ પાછું પડી જાય એટલું સુંદર પણ પાછું પડી જાય એટલૅ સંદર ત્યાજ્ય ગણ્યા છે. (1) દ્વિદળ ત્યાગ (કાચા દહીં દૂધ આહારનિયમન જૈનદર્શનકારોએ આપ્યું છે, પણ સાથે કઠોળ ન જમવું) (2) મધ, માંસ, માખણ અને અફસોસની વાત એ છે કે આજે ખાવાપીવાની મદિરા રૂપી ચાર મહાવિગઈનો ત્યાગ. (3) કુલ ૩૨ બાબતમાં જૈનો જેટલા ચગ્યા છે એટલી કદાચ બીજી પ્રકારના કંદમૂળ (ગાજર, મૂળા, બટેટા વ કોમ નહિ ચગી હોય. છેલ્લા પચ્ચીસ વર્ષમાં જૈનો ત્યાગ. બટેટાથી સ્વભાવ ચીડીયો બને છે. અલ્સર તગારાના તગારા ભરીને રૂપિયા કમાયા છે. ડાયમંડ થાય છે. શુક્રનો નાશ થાય છે. ચરબી વધે છે અને બજાર અને શેરબજારે ઘણાને જાણે ભવપાર ઉતારી ટાલ પડી જાય છે. (4) કુલ ૨૨ પ્રકારના અભક્ષ્ય દીધા છે. લીલા લહેર થઈ ગઈ છે. બહુ ઈઝી સીસ્ટમથી પદાર્થો (બરફ, આઈસ્ક્રીમ, ટેટા વગેરે) નો ત્યાગ. આવી ગયેલ પૈસાએ પાર વગરના પ્રોબ્લેમ પેદા કરી (5) ચલિતરસ એટલે જેનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ દીધા છે. પૈસા આવતા સુખ-સગવડના સાધનો એટલા ફરી ગયા હોય એવી બની ગયેલ તમામ ચીજોનો બધા વધી ગયાં કે પૈસાદારોને કશું કામ જ કરવાનું ત્યાગ. રહ્યું નહિ. બધું જ કામ માણસો અને મશીનો કરી - તદુપરાંત રાત્રિના સમયે ભોજનનો ત્યાગ અને આપે છે. શેઠ અને શેઠાણી દૂધની રબડી, માવાની અજીર્ણ થયું હોય ત્યારે પણ ભોજનનો ત્યાગ કરવાનો બરફી અને કાજુ બદામનો હલવો ઉડાવે છે. પેટ જણાવેલ છે. આજે આ બધા નિયમોનો ભાંગીને ભુકકો ફૂલાવે છે. ચરબી વધારે છે. સવારે ગાર્ડનમાં દોડે છે. બોલી ગયો છે. જો સ્વસ્થ થવું હશે તો પાછા ફર્યા સાંજ પડે ફરજીયાત ફાઈવ સ્ટાર હૉટલોમાં જાય છે. વિના છૂટકારો નથી. બેક ટુ બેઝીક ! સવારે ગાર્ડનમાં જે મજૂરી કરેલી તેની વળતી ભૂખ આ રીતે ચારેકોરથી આહારની શુદ્ધિ સાંજ પડે ઉઘડે છે. હેમ્બર્ગર, પીન્ઝા, પાંવભાજી, જાળવવાથી આપોઆપ દેહશુદ્ધિ થાય છે અને દેહ ઉત્તપા, મિકસેક, હૉટ ચોકલેટ અને ઠંડોગાર શુદ્ધ થતાં પાંચે ઈન્દ્રિયો શુદ્ધ થાય છે અને ઈન્દ્રિયો આઈસક્રીમ અને ઉપર પાછી એક બાટલી ! આખી શુદ્ધ થતાં શ્વાસોશ્વાસ, ભાષા અને મન બધા શુદ્ધ ટાંકી ચીકકાર ભરી દેવાની. સવારે પાછા પેલા થાય છે, જેનો વિચાર આપણે હવે પછીના પ્રવચનમાં ગાર્ડનમાં દોડવા જવાનું, ગમે તેટલું દોડે તોય કોના કરશું. બાપની મજાલ છે કે આની ચરબી ઉતારી શકે. સવારે ગાર્ડન, સાંજે હૉટલ, અંતે હૉસ્પિટલ ! 'માંસાહારીમાં આંતરડાનું કૅન્સર વધુ જોકે હવે તબીબોની રૂઢ માન્યતા બદલાતી જાય છે. જે દેશો પરંપરાથી માંસાહારી છે અને તેથી જ્યાં કબજિયાત વ્યાપક છે તે દેશોમાં આંતરડાંના કૅન્સરનું પ્રમાણ વધતું જાય છે. ઑસ્ટ્રેલિયામાં વર્ષે માથાદીઠ ૧૩૦ કિલો ગોમાંસ ખવાય છે. તો ત્યાં આંતરડાનાં કૅન્સરનું પ્રમાણ બીજા બધા દેશો કરતાં વધારે છે. બીજા કોઈ દેશમાં આટલો બધો માંસાહાર થતો નથી, જોકે સ્કૉટલૅન્ડ, ફિલૅન્ડ અને અમેરિકા એનાથી બહુ પાછળ નથી. આંતરડાના કૅન્સરનું પ્રમાણ આ દેશોમાં પણ ઉચું છે. - શરીર બોલે છે. MAKARAND Surat is used to રીપદ, દિકરાશકર એક જ જવાબ 10 RAMારી 'તારક કાર પાર કરી શકો છો Page #24 -------------------------------------------------------------------------- ________________ આટલાં બધાં દર્દી અને ડૉકટરો કેમ ઉતરી પડ્યા ? અનંત ઉપકારી, તારક, અરિહંત ઘરઆંગણે આ રોગોએ હાહાકાર મચાવી દીધો છે. પરમાત્માએ ફરમાવેલ આહારશદ્ધિના નિયમોને આજે અમેરિકાની સાથે કોઈ દેશ યુદ્ધ નોંતરવાનું જોખમ ન જૈનોએ પણ વેગળા મૂકી દીધા છે. જૈનોએ પણ કરી શકે, પણ આ રોગો અમેરિકાની સામે પડયા છે. દુનિયાની ચાલે ચાલવા ઘરમાં ખાદ્ય ક્રાંતિ (!) આરંભી યુદ્ધના ધોરણે રોગો માણસોને પતાવવા મંડયા છે. દીધી છે, જેના પરિણામે શારીરિક અને માનસિક | અમેરિકામાં દરવર્ષે સાત લાખ માણસો સંતાપો પાર વગરના વધી ગયા છે. ઘરેઘરમાં કલેશ, કેન્સરથી અને આઠ લાખ માણસો હાર્ટએટેકથી કાચી કંકાસ, કજીયા, ડીપ્રેશન વ્યાપ્યા છે. બાબાનો જન્મ ઉમરે ઉપડવા મંડયા છે. ભલભલાના હાજા ગગડી થયા પહેલાં જ ગર્ભમાંથી જ તેની તબિયત બગાડવાની ગયાં છે. વૈજ્ઞાનિકો ઉધુ ઘાલીને લેબોરેટરીમાં મંડી શરુઆત થઈ જાય છે. તે છેક જીવનનો છેલ્લો શ્વાસ પડયા છે. દિવસ-રાત સંશોધનો ચાલી રહ્યાં છે, પણ મૂકવાની ઘડી આવે ત્યાં સુધી સતત બિચારો બીમાર, હજી કયાંય કેન્સરની દવાનો પત્તો લાગતો નથી. બીમાર અને બીમાર જ રહે છે. જ્યારે ને ત્યારે એઈડ્રઝની દવાનો પત્તો લાગતો નથી. કેન્સરની દવાઓનો મારો ચાલુ ને ચાલુ જ રહે છે. બાવીસ બાવીસ હૉસ્પિટલો અમેરિકામાં ઉભરાઈ રહી અમેરિકા સુખી છે ખરું ? છે. કોઈ ઈલાજ નથી. માણસો ટપોટપ મરી રહ્યાં છે. એકવીસમી સદીમાં જવા ઉતાવળું થઈ ગયેલું હારી થાકીને હવે ગોરીયા સખણા થવા લાગ્યા છે. વિશ્વ આખું આજે રોગોથી ખદબદી રહ્યું છે. જેની ચૂપ મારીને બેસી ગયા છે. આડેધડ ખાવાનું પીવાનું પાસે દુનિયાની સર્વોત્કૃષ્ટ મેડિકલ સુવિધાઓ છે, એવું છોડી દીધું છે. જયાં ને ત્યાં રખડવાનું બંધ કરી દીધું અમેરિકા સૌથી વધારે દુખી છે. ત્યાંની વસતિના અડધો છે. આખું અમેરિકા રાતોરાત ડાહ્યું થઈ ગયું છે અને અડધ લોકો અસાધ્ય દર્દોથી કણસી રહ્યાં છે. માણસોનો બ્રહ્મચર્ય પાળવા મંડ્યું છે. જીભના સ્વાદ છોડીને ચેપ ત્યાંના પાલતુ પશુઓને પણ લાગ્યો છે. બચ્ચારા બાફેલા ધાન (આયંબિલની રસોઇ) ખાવા અમેરિકાના બારથી પંદર ટકા પાલતુ જાનવરોને લાગ્યા છે. બકરી બનીને કાચા શાકભાજી ખાવા મંડયા ડાયાબીટીશ જેવા દર્દો થઈ ચૂક્યા છે. આખાય છે. રેડલાઈટ એરીયાના ધંધાઓ સાવ જ પડી ભાંગ્યા વિશ્વમાં કુલ એક કરોડ લોકો એઈડઝના ચેપવાળા છે. કોઈ ત્યાં પગ મૂકવા તૈયાર નથી. કોઈના છે. તદુપરાંત વિશ્વમાં એઈડ્ઝવાળા વીસ લાખ પરસેવાવાળા કપડાં પહેરતા નથી. એક થાળીમાં માણસો તો એવી સ્થિતિમાં છે કે જેમને કોઈ પણ રીતે બેસીને કોઈની સાથે જમતા નથી અને કોઈનાય બચાવી શકાય તેમ નથી. આ વીસ લાખમાં પંદર શરીરને હાથ લગાડતા નથી. હાથમાં અને પગમાં લાખ લોકો તો એકલા અમેરિકામાં છે. બધે મોજાં પહેરીને ફરે છે. | સ્ટારવૉર, સ્ટેનગન, ફાયર આર્મ્સ અને | તમે સમજી શકશો કે રોગોએ કેવો કાળો કેર અણુશસ્ત્રોથી આખા વિશ્વને ડરાવતું અમેરિકા પોતે વર્તાવ્યો હશે તે આટલી બીક પેસી ગઈ હશે ! યાદ આ એઈઝથી બી ગયું છે. એટલું ગભરાઈ ગયું છે રાખજો કે તમે પણ ખાનપાનની બાબતોમાં જો ભૂલો કે જેની કોઈ સીમા નથી, દુનિયાથી લડતા અમેરિકામાં કરી છે તો આનાથી પણ ભૂંડી વલે થવાની છે. કુદરત Van Education Page #25 -------------------------------------------------------------------------- ________________ આવશે. કોઈને છોડતી નથી. બીમારી ભોગવી રહ્યાં છે. ૩00 દર્દીઓ તો એકલી | ભારતમાં એઈડઝ આવી ગયો છે. એઈડઝના ટાટાબોર્ચીસ હૉસ્પિટલમાં ભર્યા છે. ચેપવાળા એક લાખ માણસો ભારતમાં પણ મોજૂદ દર્દો, દવાઓ અને ડૉકટરો : છે. શરાબ ઢીંચીને કીડનીઓ ફૈલ કરી નાખનારા પણ | એક સમયમાં જે રોગો જીવનમાં પચાસ સાંઈઠ પાર વગરના ભારતમાં છે. બધાને કીડની બદલવાના વર્ષ વીત્યા પછી ઉદયમાં આવતા હતા તે રોગો આજે ખર્ચા પોસાતા નથી એટલે સાધારણ માણસો તો વગર ત્રીસ, ચાલીસ, પીસ્તાલીસ વર્ષની ઉમરના જુવાન ઑપરેશને પરલોક ભેગા થઈ જાય છે, પણ શરાબ માણસોને થવા મંડયા છે. આજે હાર્ટએટેક, માત્ર ગરીબો જ પીવે છે એવું નથી. શ્રીમંતો કયાંય ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કીડની ફૈલ અને બ્રેઈન પાછા પડે તેમ નથી. હવે તો જૈનોના ઘરમાં, લગ્ન હેમરેજના દર્દી ડોસા કરતાં જુવાનીયાને વધારે પસંદ સમારંભોમાં પણ શરાબ સર્વ થવા માંડે છે. કરે છે. રોજે રોજ કોક ને કોક જુવાન માણસ આવા ઑફિસોમાં, ફલેટોમાં, ફ્રીઝોમાં બધે જ શરાબની કોક માં મય પામ્યાના સમાચારો મળતા રહે છે. બાટલીઓ આવી ચૂકી છે. પરિણામ એ આવ્યું છે, હૉસ્પિટલના જનરલ વોર્ડમાં ચકકર મારશો તો બુટ્ટી દરવર્ષે ભારતમાં ૩૦,૦૦૦ શ્રીમંત શાહૂકારોની કરતાં જવાન માણસોની બહુમતી સહેજે નજરે ચડી કીડનીઓ ફેલ થઈ જાય છે. નવી કીડનીઓનો મોટો વેપાર ચાલે છે, કીડનીઓની ભારે ડીમાંડ રહે છે. | આજનું આધુનિક વિજ્ઞાન આ કાચા કુંવારા કે દક્ષિણ ભારતમાં ગરીબ લોકોના પેટ ચીરી નાખી તાજા પરણેલા જવાન માણસોને નજર સામે મરતાં તેમાંથી રૂા. ૪૦,૦૦૦ના ભાવે કીડનીઓ કાઢી લઈને લાચાર બનીને જોઈ રહ્યું છે. કાચો કલૈયા કુંવર જેવો શેઠ સાહેબોના પેટમાં પધરાવવામાં આવે છે. શ્રીમંતોએ દીકરો મોટી દૈત હૉસ્પિટલમાં સંખ્યાબંધ ડૉકટરોની કુદરતે સાવ મફતમાં આપેલી બે કીડનીઓને શરાબ હાજરીમાં ઈન્ટેન્સીવ કૅર યુનિટમાં જ્યારે છેલ્લા શ્વાસ ઢીંચીને ખલાસ કરી નાખી હવે કોકની વેચાતી લીધેલી મૂકી દે છે ત્યારે ડૉકટર સાહેબોના મોઢાં સાવ વિલાઈ કીડની કેટલા દિવસ કામ આપશે ! જાય છે. બધી જ બાબતોનું પ્રીકોશન રાખ્યું હોવા - જે અમેરિકાને આદર્શ બનાવીને છતાં કેસ ફૈલ કેમ ગયો એ પ્રશ્ન એમના માથામાં રતવાળાએ ઢીચવાનો પ્રારંભ કરેલો તે અમેરિકામાં હથોડાના ઘા મારે છે, પણ જવાબ જડતો નથી. તો હાલતા ચાલતા કીડની ટ્રાન્સપ્લાંટના ઑપરેશનો - ઈ.સ. ૧૯૪૪માં આઝાદીના આગમન પૂર્વે થાય છે. ત્યાંનો ડાયાલીસીસનો ખર્ચ માથા દીઠ ભારતમાં કુલ ૬000 માણસે એક ડૉકટરની સુવિધા ૬૪,000 રૂા. આવી રહ્યો છે. એ પરથી વિચારજો કે હતી, પણ આજે કુલ ૪૩00 માણસે એક ડૉકટરની ત્યાં કીડનીનો પ્રોબ્લેમ કેટલી હદ વટાવી ગયો હશે. સુવિધા છે. આજે ૩,૬૫,૦00 ડૉકટર, ૧૦, ૧૭૨ અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટીટયુટ દર હૉસ્પિટલ, ૬,૪૯,૪૧૭ હૉસ્પિટલબેડ, ૨,૪૫,૪૦૫ વર્ષે બાર અબજ રૂપિયા કેન્સરની દવા શોધવા માટે નર્સીસ વિદ્યમાન છે. ભારતની ૧૨૮ મેડિકલ ખર્ચી રહ્યું છે, પણ હજી કોઈ દવા હાથ લાગી નથી. કૉલેજોમાંથી ભણીગણીને ડૉકટર સાહેબ બનીને તેના બદલામાં એઈડઝ આખા અમેરિકામાં ઘૂસી ગયો મેદાનમાં ઠલવાઈ જતા યુવાનોની સંખ્યા દશ હજારની એ વધારામાં, રોક હડસન જેવા કલાકારને પણ છે. આમ છતાં પણ દેશમાં રોગો ઘટવાને બદલે અમેરિકા એઈડઝમાંથી ઉગારી શકયું નહિ અને કાચી દિનપ્રતિદિન વધી રહ્યા છે. કદાચ મેડિકલ કૉલેજો ઉમરમાં તે માણસ મોતને ભેટ્યો. મુંબઈની એક અને ડૉકટર સાહેબોની સંખ્યા દેશ ગણી કરી દઈએ કરોડની વસતિમાં ચાર લાખ માણસો કે કરની જાલિમ તો ય રોગોને પહોંચી શકાય તેમ નથી. સમઢ દેશો a in Education Internationa FOR Rareona & Bivate Use Only Www.Sinebrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ | બાકી છે. પણ પહોંચી શક્યા નથી તો પછી બીજાની શી વાત આદિ જે દર્દો છે તેમાં ખોરાક કરતાંય મન વધુ ગુનેગાર કરવી ? છે. વધુ પડતો ગુસ્સો, તીવ્ર લોભદશા, તીવ્ર કામઆજના સાયંસની સામે પડકાર સમી આ સંજ્ઞા, ઈર્ષ્યા-જલન અને અહંકાર દ્વારા આવા રોગ પરિસ્થિતિમાં આખું મેડીકલ સાયંસ વિચાર-મુગ્ધ થઈ પેદા થાય છે. આ વાત સાયંસને શોધવાની હજી ગયું છે અને હવે કશાક નવા જ સંશોધનમાં લાગી ગયું છે. ટૂંક સમયમાં નવો મેડીકલ ઢંઢેરો બહાર | આથી પણ એક કદમ આગળ વધીને વિજ્ઞાનને આવશે અને ડૉકટર સાહેબોના શ્રીમુખે તમને સ્વીકારવું પડશે કે માણસના મન કરતાંય આત્મામાં જિનેશ્વરદેવે કહેલા આહારશુદ્ધિના નિયમો નવી પડેલા કર્મો પણ રોગોમાં કારણ છે. લાખ દવાઓ ભાષામાં સાંભળવા મળશે. કરવા છતાંય રોગો હટતાં નથી તેનું કારણ કર્મ છે. કર્મથી આવેલા દર્દી કેટલાક નિમિત્તવિપાકી હોય છે. સર્વ રોગનું મૂળ છે મન ! રોગનું નિમિત્ત મળવાથી આવે છે અને દવાનું નિમિત્ત - થોડાક વર્ષો પૂર્વે મેડીકલ સાયંસ એવી માન્યતા મળવાથી જતા રહે છે, પણ કેટલાક કર્મો એવા છે કે ધરાવતું હતું કે રોગમાં કારણ પ્રદૂષણ કે પર્યાવરણ કે તે દવાનું નિમિત્ત મળવા છતાં પણ જતા નથી. એવા વાયરસ છે. જુદા જુદા પ્રકારના જમ્સથી રોગો ફેલાય દર્દો, દવાથી કે હવાથી નહિ પણ ભગવાન પ્રત્યેની છે. એટલે જાતજાતના રસા મૂકીને રાગોને શ્રદ્ધાથી ચાલ્યા જાય છે. આધુનિક વિજ્ઞાનના ગાલ અટકાવાના પ્રયત્નો થયા પણ એમાં ધારી સફળતા ન પર તમારા મારીને શ્રદ્ધાનો જયજયકાર ક | પર તમાચ મારીને શ્રદ્ધાનો જયજયકાર કરે એવા મળી. એક નહિ તો બીજા સ્વરૂપે રોગો તો પોતાનો દાખલાઓ આજના કાળમાં બન્યા છે અને કેન્સર પંજો પ્રસારતા જ રહ્યા. કોલેરાની રસી શોધાઈ ગઈ જેવી વ્યાધિઓ પણ શ્રદ્ધાથી મટી ગઈ છે . એટલે મેલેરીયાએ પોતાના પધરામણા કરી દીધાં. જામનગરવાળા ગુલાબચંદ શ્રાવક વગેરેના દષ્ટાંતો સુરત, મુંબઈ, કલકત્તા જેવા શહેરોમાં તો મેલેરિયાએ મોજદ છે. મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. એન્ટીબાયોટીક કેટલાક દર્દો દવાથી નહિ પણ સાધનાથી પણ દવાઓની કોઈ અસર આ શહેરોમાં થતી નથી. હજી મટે છે. કેટલાક દર્દી હૃદયની શુભભાવનાથી પણ મટે મેલેરીયાની રસી શોધી શકાઈ નથી. શોધવા માટે છે. એટલે ડૉકટર સાહેબોને રોગની ઉત્પત્તિમાં પ્રદૂષણ, વૈજ્ઞાનિકોના પ્રયત્ન ચાલુ છે, પણ સફળતા મળી પર્યાવરણ, વાયરસ અને આહારથી આગળ વધીને નથી. માણસનું મન અને આત્મામાં પડેલા કર્મને પણ શોધી - પ્રદૂષણ, પર્યાવરણ અને વાયરસથી આગળ કાઢવા પડશે. તે પછી રોગના ઈલાજમાં હવા અને વધીને હવે આજનું સાયંસ આહારવિહારની ભૂલોને દવાથી આગળ વધીને શ્રદ્ધા, સાધના અને ભાવનાનો પણ રોગમાં કારણ માનવા લાગ્યું છે. વિજ્ઞાન એક પણ રોગના ઈલાજ તરીકે સ્વીકાર કરવો પડશે. કદમ આગળ વધ્યું છે, પણ હજી એને બીજું કદમ હાલ તો સાયંસ રોગના કારણ તરીકે આહારઆગળ વધીને શોધવાનું બાકી રહે છે કે વિહારની ભૂલોને સ્વીકારતું થયું છે અને એટલે જ આહાર-વિહારની ભૂલો ઉપરાંત માણસનું મન પણ ડૉકટર સાહેબો પણ વૈદ્યમહોદયોની જેમ પોતાના રોગનું કારણ છે. જ્યારે ઈચ્છાઓનો અતિરેક થાય છે પ્રીસ્ક્રીશનમાં ખોરાકની પરેજીની નોટ્સ મૂકવા લાગ્યા ત્યારે પણ મનનો પડઘો શરીર પર પડયા વિના રહેતો છે અને નો સોલ્ટ, નો ફેટ, નો સુગર, નો સોડીયમ નથી. | વગેરે વગેરે ઉપદેશ વાકયો લખવા મંડ્યા છે. હાઈપર ટેન્શનના, બ્લડપ્રેસર, હાર્ટ એટેક આયુર્વેદે તો ઘંટ વગાડીને જાહેર કર્યું છે કે Page #27 -------------------------------------------------------------------------- ________________ THE INITI IIIIIMPLIFTEMJIBIR WITH HIRWAJA સર્વે રોગા ઉદરપ્રભવા:” બધાજ રોગો પેટમાંથી પેદા પ્રમાણે કોકને શરદી, તો કોકને તાવ, તો કોકને ખાંસી થાય છે. પેટમાંથી રોગો પેદા થવાના કારણમાં પણ એવા ભિન્ન ભિન્ન હજારો દર્દી પેદા થાય છે, પણ આયુર્વેદે ‘પ્રજ્ઞાપરાધ'ને કારણભૂત ગણાવ્યો છે. બધા રોગોનો જન્મદાતા આમ છે. આમનો જન્મદાતા પ્રજ્ઞાપરાધ એટલે બુદ્ધિનો અપરાધ. પોતાના શરીરની ટેસ્ટલ સ્વાદિષ્ટ મૉડર્ન ન્યુ વેરાઈટીઝવાળો આહાર પ્રકૃતિ સમજીને શું ખવાય અને શું ન ખવાય એવા છે અને આવા આહારને પેટમાં પેસવા દેવાની ગુસ્તાખી વિવેકના અભાવને પ્રજ્ઞાપરાધ કહેવાય છે. કરાવનારો દોષ ‘પ્રજ્ઞાપરાધ' છે. આજના લલ્લુઓની દશા : - પૂર્વે આ દેશમાં પોતાના ઘરના સંસ્કારો એવા જુવાનીયાને જે રોગો વળગવા મંડયા છે તેનું રહેતા હતા કે અમુક ચીજો કુલપરંપરામાં કયારેય કારણ આ પ્રજ્ઞાપરાધ છે. ફ્રેન્ડસર્કલના રવાડે ચડીને કોઈ માણસો ખાતા નહિ તેથી પ્રજ્ઞાપરાધ થવાની રેસ્ટોરંટોમાં અને લારીઓ પર આડેધડ જે પાંઉભાજી. શકયતા ન હતી, પણ આજે તો કુલાચારના નિયમોના પાંવવડા, ભેળપુરી, પાણીપુરી, મલાઈ કોફતા, પનીર ભુક્કા બોલી ગયા છે. પકોડા, છોલેપુરી, છોલેભટુરે, પીઝા, હેમ્બર્જર, હું સોળ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યો છું. સેન્ડવીચ, ઉત્તપ્પા, કોકોકોલા, થમ્સઅપ, ગોલ્ડસ્પોટ સત્યાવીસ વર્ષ દીક્ષાપર્યાયમાં પસાર કર્યા છે, પણ હું અને આઈસક્રીમ પેટમાં પધરાવાય છે, તે મૂળમાંથી તમને ગેરંટી સાથે કહી શકું કે મેં મારી જીંદગીમાં આરોગ્યને હણી નાખે છે. આજની છટકેલ કદાપિ કંદમૂળ ખાધું નથી. આ કાયામાં કયારેય યુવાપેઢીની એવી વિષમ પરિસ્થિતિ છે કે બચ્ચારાઓને કંદમૂળનો પ્રવેશ નથી થયો. આમાં ઉપદેશની જરૂર ખાધાની ખબર પડતી નથી અને અભિમાનનો પાર ન હતી, પણ એક જૈન તરીકેની કુલ પરંપરા એવી નથી.’ ગાંધીજી કહેતા હતા કે શેરીની ભૂગોળનું ભાન હતી કે આ ચીજ જૈનોથી ખવાય જ નહિ. જૈનકુળમાં નથી અને ઈંગ્લેન્ડની નદીઓનાં, ગામોના અને જન્મ પામવા માત્રથી કંદમૂળનો ત્યાગ થઈ જતો. શહેરોના નામો ગોખી ગયો છે. શરીરની સંરચનાની હિન્દુકુળમાં જન્મ પામવા માત્રથી માંસાહારનો ત્યાગ ગતાગમ નથી, અંદર રહેલી સાત ધાતુઓ અને વાત, થઈ જતો. આવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવાયેલી હતી. પીત્ત, કફનો પ્રકોપ શાનાથી થાય છે અને એ શાંત ડાઈ તૈયાર હતી એટલે માલ એકસરખો જ બહાર શાથી થાય છે એનું આજની પેઢીને લગીરે ભાન નથી આવતો. કોઈ પણ નવા સંતાનનો જન્મ થાય એટલે અને વેરાઈટીઝો ખાધા વિના રહેતો નથી. બસ ! એ કંદમૂળત્યાગ અને માંસાહારત્યાગની ડાઈમાંથી ગમેતેમ કરીને વટ પડવો જોઈએ. પસાર થતો એટલે જીવનમાં કયારેય એ ચીજ સામે કેટલાક લલ્લુઓને પેટમાં ચૂંક આવતી હોય, નજર સુદ્ધાં કરતો નહિ, આજે આ ડાઈને ખતમ કરી વાયુથી પેટ ભરેલું હોય, ઢમઢોલ વાગતું હોય તોય દેવામાં આવી છે. બાળકના જન્મ પહેલાં જ મા-બાપ ભાઈબંધ દોસ્તારોની વચ્ચે બેઈજ્જત ન થવું પડે એટલે | ઈડા, આમલેટ અને કંદમૂળ ખાઈને પોતાના પેટને બધા જે ખાય તે લલુઓ પણ ખાઈ લે છે. પેટકી અભડાવી ચૂક્યાં હોય છે પછી એના સંતાન પાસે ઐસી કી તૈસી ! આપણે શી અપેક્ષા રાખવાની હોય ? આયુર્વેદનો નિયમ છે કે ભૂખ લાગ્યા વિના | સાફ શબ્દોમાં કહેવું પડશે કે આર્યદેશનું ખવાય નહિ. ભૂખ વિના જે ખવાય તેમાંથી આમરસ આહીર-ચર્યાનું આખે આખું માળખું તૂટીને કરડભૂસ તૈયાર થાય છે. આ આમરસ એ સર્વરોગોનો પિતામહ થઈ ગયું છે. એક પણ નિયમ આજે સલામત રહ્યો છે. જેને આજના ડૉકટરો Indigetion ઈનડાયજેશન નથી, એનું આ કટું પરિણામ છે, કે કોઈ નિરોગી કહે છે. આ એક જ મહારોગમાંથી વ્યક્તિની પ્રકતિ જણ શોધ્યો હાથ લાગતો નથી. Hua hai unhyuva Nu He is ITE TIUM WITHUMBI HIYUT NI Bayget HEXIT Hua Page #28 -------------------------------------------------------------------------- ________________ આ દેશ હતો જ્યાં સ્નાન કર્યા વિના રસોડામાં મેકડોનાલ્ડ નામની કાં. ગોમાંસની હેમ્બર્ગર પ્રવેશ કરવાની મનાઈ હતી. જેટલી પવિત્રતા બનાવવા ઈન્ડિયામાં ચેઈન રેસ્ટોરંટ સ્થાપવા આવી ભગવાનના મંદિરમાં જળવાતી એટલી જ પવિત્રતા રહી છે. ઠેર ઠેર આ રેસ્ટોરંટ ઉભી થશે પછી કોણ રસોઈમંદિરમાં પળાતી હતી. એમ.સી.વાળી સ્ત્રીને બચશે તે સવાલ છે? ભારતમાં ગાય કાપવાની મનાઈ રસોડામાં પ્રવેશવાની મનાઈ હતી. એના જમવાના છે, તો મેકડોનાલ્ડ ફાં કહે છે કે અમે ગોમાંસ ઈમ્પોર્ટ વાસણ જુદાં રહેતાં. જમ્યા પછી એને સાફ પણ જુદા કરશું અને એમાંથી હેમ્બરગર બનાવશું. આપણી જ કરવાં પડતાં. પાણી ગાળ્યા વિના વપરાતું નહિ. સરકારે રજા આપી દીધી. આવી જાવ, પણ સબૂર ! અનાજમાં જીવજંતુની જયણા કર્યા વિના ઉપયોગમાં ગોમાંસ ખવડાવજો ખરા પણ ગાય કાપતા નહિ. લેવાતું નહતું. રસોઈ રાંધવાનું કામ માતા, બેન અથવા અહી ગાય કાપવાની મના છે. ગોમાંસ ખાવાની મના પત્ની કરતી હતી, પણ પીરસવાનું કામ હંમેશાં નથી. કેવા અંધાકાનૂન ચાલી રહ્યા છે. આ કંપની માતાના હાથમાં રહેતું. માના હાથનો મહિમા હતો. ઈન્ડિયામાં પ્રવેશ્યા પછી ટી.વી. પર એના માટે કહેવાતું કે ઝેર ખાવું પડે તો માના હાથે ખાવું. હેમ્બરગ૨ની જાહેરાતો આપશે . હેન્ડસમ જમતાં પૂર્વે પરમાત્માનું નામસ્મરણ કરવામાં આવતું. છોકરા-છોકરી ટી.વી. પર આવીને સુંદર સંવાદો પૂજ્ય સાધુભગવંતોને ભિક્ષાદાન કરવામાં આવતું. રજૂ કરશે. મોહક ગીતો ગાશે અને પછી જમતા બિલ્ડલ મૌન પાળવામાં આવતું. મોટેભાગે હેમ્બ૨ગરના બટકાં ખાતાં ખાતાં એવી મસ્તીમાં ચૂલે ચડેલી તાજી જ રસોઈ જમવામાં આવતી, આવા ઝૂલશે કે જોનારાની ડાગળી ચસ્કી ગયા વિના નહિ ઘણા બધા જરૂરી નિયમો હતા. એમાંથી આજે એક રહે. ગમે તેટલો પાકા મનનો માણસ હશે તોય તેની પણ નિયમ સલામત રહ્યો નથી. દાઢ ડળકવાની અને મનમાં થવાનું કે સાલું જીવ્યા - કાશ ! આજે તો આ કેવો કાળ આવી લાગ્યો કરતાં જોયું ઝાઝું અને જોયા કરતાં ખાધું સાચું. એક છે કે જે આહારશુદ્ધિ જૈનકુળમાં જન્મ પામી જવા દાઢી કરવાની બ્લેડ કે સ્નાન કરવાના સાબૂની જાહેરાત માત્રથી ઘરમાંથી, ગળથુથીમાંથી જ શીખવા મળી જતી જોયા પછી માણસ તે ચીજને અજમાયા વિના રહી હતી તે આહારશુદ્ધિ આજે અમારે તમને પાટે બેસીને નથી શકતો તો હેમ્બરગરની જાહેરાત જોયા પછી એ શીખવવી પડે છે. ખાધા વિના રહી શકશે ખરો ? આ સૌથી મોટો પરદેશી ક. દાટ વાળશે : સવાલાખ રૂપિયાનો સવાલ છે, પણ જેનો જવાબ છે | મૈ કયા બાત કહું? આજે અમારું અંતર અંદરથી છે ઝીરો. લ્હાય લ્હાય થઈ રહ્યું છે, જે પાટેથી અમારે તમને - આ દેશની આહારશુદ્ધિનો છેલ્લો આત્મા, પરમાત્મા, સંસાર, મોક્ષ અને કર્મની અગ્નિસંસ્કાર થઈ જશે અને માણસોના પેટ વટલાઈ થીયરીની વાતો કરવાની હતી તે પાટે બેસીને અમારે જશે. અભડાઈ જશે. આહારભ્રષ્ટ થતાં બુદ્ધિભ્રષ્ટ તમને કહેવું પડે કે માંસાહારનો ત્યાગ કરો. ઢાંકણીમાં થવાની જ છે. કદાચ કોક વીરલા ! કોક ધર્મી પાણી લઈને ડુબી મરવા જેવી આજની દશા છે. આત્મા ! બચી જાય, તો તેને શોધી કાઢીને સમારંભ જમાનો કયાં જઈને ઉભો છે ? હાય રે હાય ! અમારા ગોઠવી શાલ ઓઢાડીને હાર પહેરાવીને બહુમાન જૈનના જ છોકરા ઈડા ખાય ! આશ્લેટ ખાય ! ખખડા કરવાનું ચૂકતા નહિ. અને લોન્સ્ટર ખાય ! ખૈબર હૉટલની મુલાકાતે જાય ! આ શું થવા બેઠું છે ? અમે બી ગયા છીએ, ડરી ગયા છીએ, કાલે શું થશે એ સમજાતું નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 ફીઝીકલ એન્ડ મેન્ટલ હેલ્થ અનંત ઉપકારી, અનંત કરૂણાના સાગર, અહિં તો મૂશળધાર વરસી પડીએ તોય કશું તારક, કુપાળુ દેવાધિદેવ શ્રીમદ મહાવીર સ્વામિ પરિણામ આવતું નથી. દિનપ્રતિદિન શહેરીજનો ભગવાન સ્વયં સર્વજ્ઞ છે. સ્વયંસંબુદ્ધ છે. તેઓશ્રીએ વધુને વધુ કઠોર અને નઠોર બનવા લાગ્યા છે. જે વાતો ફરમાવી છે, તે એકાંતે સમગ્ર જીવલોકનું જ્યાં હૃદયની કોમળતા જતી રહે પછી કોઈપણ કલ્યાણ કરનારી છે. આપણી પોતાની મોટી ખામી ઉપદેશ કામ કરતો નથી, તે છે કે આપણે ડૉકટરની વાત માની શકીએ છીએ, ફીઝીકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ : પણ ભગવાનની વાત માનવા તૈયાર નથી. જો - પરમાત્માએ આહાર સંબંધી જે નિયમ ડૉક્ટર પાણી ઉકાળીને પીવાનું કહેશે, રોટલી લુખ્ખી ફરમાવ્યા છે, તે જાણીને કેટલાક લોકો એવી વાતો ખાવાનું કહેશે. ફરસાણ બંધ કરવાનું કહેશે તો તમે કરે છે કે જૈનો તો અહિંસામાં માનનારા છે એટલે તરત યસ સર ! કહીને તે જ દિવસથી ખોરાકમાં જીવહિંસા ન થાય માટે બટાટા ખાવાની ભગવાન ફેરફાર કરી લેશો, પણ હું તમને કલાકો સુધી ના પાડી ગયા છે. બાકી આરોગ્ય માટે બટેટા સમજાવીશ તોય તમે નહિ માનો. ખાવામાં કોઈ નુકશાન નથી. આવી વાતો એક આદિવાસી ગામ : અણસમજ અને ગેરસમજથી ભરેલી છે. ભગવાને હું એકવાર પૂર્વભારત તરફના વિહારમાં આહારશુદ્ધિના જે નિયમો દર્શાવ્યા છે, તેમાં ત્રણ હતો. મધ્યપ્રદેશની બૉર્ડર પર એક સેરોખેડી નામનું વાતો ધ્યાનમાં લેવામાં આવી છે. ગામ છે. ગામમાં માત્ર આદિવાસીઓની વસ્તી છે. પ્રથમ વાત છે કે જીવવા માટે ખાવાની જરૂર હું વિહાર કરીને સંધ્યા સમયે એ ગામમાં પહોંચ્યો. પડે તો એવા ખાદ્યો પસંદ કરવા કે જેમાં ઓછામાં સાધુને જોઈને કૌતુકથી ગ્રામજનો ભેગા થઈ ગયા. ઓછી હિંસા થતી હોય. અમે ગામની પાદરે આવેલી સ્કૂલમાં ઉતરેલા. ને બીજી વાત છે કે ઓછી હિંસાવાળા પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં બેસીને મેં એ આદિવાસીઓને એવા ખાદ્યો પસંદ કરવા કે જે શરીરના આરોગ્યને માંસાહારત્યાગ માટે વિવિધ દષ્ટાંતો, દાખલાઓ હણી ન નાખે. સાથે ઉપદેશ આપ્યો. એટલા ભલા માણસો હતા ત્રીજી વાત છે કે શરીરના આરોગ્યને કે એક જ વાર ઉપદેશ સાંભળીને તે સહુએ જાળવવા માટે એવા પદાર્થો નહિ ખાવા કે જે માંસાહારનો ત્યાગ કરી દીધો. ત્યારે તમે તો - તમારા માનસિક આરોગ્યને હણી નાખે. સુધરેલા, એજ્યુકેટેડ શહેરીજનો છે. અમે કલાકોના આમ અહિંસા, ફીઝીકલ હેલ્થ અને કલાકો સુધી સમજાવીએ તોય તમે કંદમૂળ છોડવા તૈયાર ખરા ? રાત્રિભોજન છોડવા તૈયાર ખરા ? મેન્ટલહેલ્થ ત્રણેયને ધ્યાનમાં લઈને આહારચર્યાના નિયમો દર્શાવાયા છે. કેટલાક લોકો એમ જ માની બહુ કઠણ કામ છે. કયારેક મનમાં થઈ જાય છે કે બેઠા છે કે બસ ! અહિંસાને ધ્યાનમાં લઈને જ આ શહેરો કરતાં ય આદિવાસીઓના ગામડાં ભલાં બધા નિયમો મૂકવામાં આવ્યા છે, પણ હકિકતમાં છે ત્યાં દશ મિનિટમાં કામ પતી જાય છે. ત્યારે Page #30 -------------------------------------------------------------------------- ________________ 29 અહિંસાની સાથોસાથ તન-મનનું આરોગ્ય પણ મળી શકે તેમ નથી. વળી માણસ આખી જીંદગીમાં જોડાયેલું છે. | સૂંઠ ખાઈ ખાઈને કેટલી ખાઈ શકવાનો હતો ? શું | બટેટા, ગાજર, મૂળા વગેરે કંદમૂળમાં ગણાય એક દિવસમાં કોઈ પ00 ગ્રામ સૂંઠ ખાઈ શકે છે. એમાં પ્રચૂર જીવહિંસા રહેલી છે. આરોગ્યને ખરો ? ગુજરાતમાં કહેવાય છે કે કોની માએ ભારે નુકશાન પમાડે છે. માટે કંદમૂળ તો ત્યાજ્ય સવાશેર સૂંઠ ખાધી છે ? સૂંઠ ખાવી સહેલી નથી, ગણાય છે, પણ રીંગણા કંઈ જમીનની અંદર નથી પણ સવાશેર બટેટા તો કોઈ પણ મા અને કોઈ ઉગતા. એ કંઈ કંદમૂળ નથી. તોય ભગવાને તે પણ દીકરો એક દિવસમાં આરામથી ખાઈ શકે. ખાવાની ના પાડી, તેનું કારણ એ છે કે રીંગણા એક દિવસમાં માણસ જેટલા બટેટા ખાઈ શકે એટલી ખાવાથી માણસની મેન્ટલહેલ્થ બગડે છે. રીંગણા સૂંઠ તો આખા વરસમાં પણ નથી ખાઈ શકતો. ખાધા પછી માણસનું મન ભારે તામસી બની માટે સૂંઠ, હળદરનો દાખલો બટેટા, કાંદા, લસણમાં જાય છે. મને એક કાઠીયાવાડના કાઠીબાપુ મળેલા નહિ લગાડવાનો. તેઓ કહેતા હતા કે બાજરાના રોટલા સાથે ગોળ કૉલેસ્ટરોલની દવા : અને રીંગણાનું શાક જો ખાધું હોય તો માણસ - ભગવાન જિનેશ્વરદેવના સિદ્ધાંતો તો કેવા ગાંડોતુર બની જાય. દિવસ-રાત, મા-બેન બધો અદ્ભુત છે કે આજની તારીખમાં પણ એને કોઈ વિવેક માણસ વીસરી જાય છે. ચેલેન્જ કરી શકે તેમ નથી. હું જ્યારે આ લેખમાં સુંઠ અને બટાટા વેફર : મેન્ટલહેલ્થની પ્રસ્તુત વાત લખી રહ્યો હતો, ઈન | તેવી જ રીતે કેટલાક પદાર્થો પૂર્વાવસ્થામાં બીટવીન હમણાં જ મારી પાસે મુંબઈના એક કંદમૂળમાં ગણાતા હોવા છતાં તેના ઉપયોગથી જો અમાના વેપારી આવી ગયા. તાજેતરમાં જ આરોગ્ય સુધરતું હોય અને બીજી વધુ પડતી યોજાયેલી દેવલાલી કેમ્પની શિબિરમાં તેઓએ હિંસાઓમાંથી બચી જવાતું હોય તો કેટલીક ચીજોમાં પ્રવચનો સાંભળેલા. શિબિરમાં જોડાવવાની ઈચ્છા છૂટ પણ આપવામાં આવી છે. દા.ત. સુંઠ અને હતી પણ તેમની ઉંમર પચાસ વર્ષની હતી. હળદર જ્યારે લીલી હોય છે ત્યારે તે કંદમૂળમાં વ્યવસ્થાપકોને ફોન કરીને તેમણે પૂછયું હશે કે ગણાય છે, પણ સૂકાઈ ગયા પછી તેનો ઉપયોગ અને પ્રવેશ મળશે કે નહિ ? જવાબ મળ્યો કે કરવામાં મનાઈ નથી કરી, કેમ કે સુંઠ અને શિબિરની વયમર્યાદા તો ૧૫ થી ૪૫ની છે છતાં હળદર અનેક રોગોમાં ઉપયોગી છે અને સુકાઈ તમારી બહુ ઈચ્છા હશે તો એડજેસ્ટ કરી લઈશું, ગયાં પછી તે કંદમૂળમાં ગણાતી નથી. પણ એમનું મન ન માન્યું. તેમણે અત્ર પોતાના | મારી આવી વાતને આડી રીતે પકડીને માટે સ્પેશ્યલ બ્લોક ભાડે લઈને ત્રણ દિવસ કેટલાક લલુબંધુઓ મારી પાસે સૂકાઈ ગયેલી પ્રવચનોમાં હાજરી આપી. પ્રવચનોના શ્રવણ પછી બટેટાની વેફરની છૂટ માગવા આવે છે. જેમ સૂકાઈ કેટલાક પ્રશ્નો ઉભા થયેલા તે લઈને મારી પાસે ગયા પછી સૂંઠ, હળદર ચાલી શકે તેમ સુકાઈ આવેલા. ગયા પછી બટાટાની વેફર કેમ ન ચાલી શકે ? તેમનો એક પ્રશ્ન હતો કે હમણાં લખનૌની | મારે એ લલ્લુઓને કહેવું છે કે ના, ન જ મેડીકલ સંશોધન સંસ્થાએ હાર્ટના દર્દીઓ માટે, ચાલી શકે. સુંઠમાં અને બટેટાની વેફરમાં ફરક છે. કૉલેસ્ટરોલના દર્દીઓ માટે કાંદા, લસણને શ્રેષ્ઠ સુંઠની છુટ ઔષધ માટે છે અને તમારે વેફરની ઔષધ તરીકે ગણાવ્યા છે તો તે દવા તરીકે લેવાય છૂટ સ્વાદ માટે જોઈએ છે. ના, સ્વાદ માટે છૂટ કે નહિ ? એમના પ્રશ્નોના હું શું જવાબ આપું છું Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 અને જવાબ પછી પાછા તે શિબિરાર્થી મને શું કહે વિચારો તૈયાર થાય છે. સાદી સીમ્પલ ભાષામાં મનની છે તે તમે જરીક ધ્યાનથી સાંભળજો . ને આહારની કડી જોડી આપતી કેટલી બધી કહેવતો ' કહ્યું કે લખનૌની સંસ્થાનો રીપોર્ટ આપણે પ્રચલિત છે. સાચો માની લઈએ અને સ્વીકારી લઈએ પણ તમે - “આહાર તેવો ઓડકાર.” સમજી લો કે આરોગ્ય એક પ્રકારનું નહિ પણ બે જેવું અન્ન તેવું મન.’ પ્રકારનું છે. એક છે ફીઝીકલહેલ્થ અને બીજું છે ‘વી આર, વોટ વી ઈટ.' મેન્ટલહેલ્થ, સપોસ કદાચ સમજી લો કે તમે સ્વામિ વિવેકાનંદ કહેતા હતા કે માણસનો સ્વભાવ કાંદા-લસણનો ઉપયોગ કર્યો અને તમારી કેવો છે ? જાણવા માટે માણસનું મોટું જોવું જરૂરી ફીઝીકલહેલ્થ સુધરી ગઈ, પણ સાથોસાથ જો તમારી નથી. તમે મને તેના નિયત ભોજનની થાળી બતાવો મેન્ટલહેલ્થ બગડી જાય તો ! તો હું તમને કહી બતાડું કે એ માણસનો સ્વભાવ ફીઝીકલ હેલ્થ ગમે તેટલી સારી હોય પણ કેવો હશે ! માણસની મેન્ટલહેલ્થનું જો ઠેકાણું ન હોય તો વિશ્વમાં અને દેશમાં બુદ્ધિશાળી પ્રજા કઈ ? ફીઝીકલ હેલ્થને શું કરવાની ? બને આરોગ્ય | વિશ્વમાં નજર કરો અને સહુથી કાર્યશીલ બરાબર જળવાવા જોઈએ. અને બુદ્ધિશાળી દેશને શોધી કાઢો. બધાએ એકમતે | મારી વાતને અધવચ્ચેથી જ કાપતાં તેમણે જાપાનનું નામ આપવું પડશે. ટેકનોલોજીમાં આ કહ્યું કે ગુરુદેવ ! આપ જે કહો છો તે સોએ સો દેશ આજે સૌથી આગળ છે. અમેરિકાની ટકા સાચું છે. લખનૌના રીપોર્ટ જાણ્યા પછી મેં એરકંડીશન્ડ માર્કેટો મેડ-ઈન-જા પાન'વાળી કાંદા-લસણને દવા સ્વરૂપે લેવાની શરૂઆત કરી વેરાઈટીઝોથી ઉભરાઈ રહી છે. આ દેશની આ દીધી છે, પણ જ્યારથી મેં આ ચીજ લેવાનો પ્રારંભ પ્રગતિના મૂળમાં તેનો આહાર કારણ છે. જાપાન કર્યો છે ત્યારથી મારા સ્વભાવમાં એકાએક ચન્ને દેશનો મુખ્ય ખોરાક છે, ભાત ! આવ્યો છે. મેં પૂછયું કે શું ચેન્જ આવ્યો છે ? આયુર્વેદે ધાન્યમાં સર્વોત્કૃષ્ટ ધાન્ય તરીકે તરત તેમના પત્નીએ ઉતાવળા થઈને કહ્યું કે છેલ્લા ચોખાનો સ્વીકાર કર્યો છે. એજ રીતે ભારતની બે વરસથી તેમનો સ્વભાવ બહુ ગરમ અને સૌથી બુદ્ધિશાળી પ્રજાનું નામ આપવું હશે તો ગુસ્સાખોર બનવા લાગ્યો છે. પહેલાં કયારેય મદ્રાસી અને બંગાળીને યાદ કરવા જ પડશે. આ ઉશ્કેરાઈ જતા ન હતા પણ હવે હેજ સ્ટેજ વાતમાં બન્ને પ્રજાઓનો પ્રધાન ખોરાક છે. ચાવલ ! તરત ગરમ થઈ જાય છે. આયુર્વેદ ચાવલને પચવામાં હલકા ગણ્યા છે. જે - પતિશ્રીએ કહ્યું કે હા સાહેબ ! એની વાત પચવામાં હલકું હોય છે, તે શરીરમાં સ્કૂર્તિ અને બિકુલ સાચી છે. જ્યારથી આ કાંદા-લસણ ખાવા માઈન્ડમાં બુદ્ધિની વૃદ્ધિ કરે છે. જે પચવામાં મંડયો છું ત્યારથી જ આ રામાયણ શરૂ થઈ છે, ભારે હોય છે તે શરીરમાં અને બુદ્ધિમાં જડતા પેદા પણ હવે આજથી તે સ્ટોપ કરી દઈશ. ન કરે છે. | મારે તમને સહુને કહેવું છે કે આહારસંહિતાના અજીબ પ્રાણીઓ ગુજરાતીઓ : નિયમો માત્ર હિંસા અને અહિંસા પર નિર્ભર નથી. સૌથી વધારે આળસુ પ્રજાનું નામ આપવું એમાં તન-મનનું આરોગ્ય અને અધ્યાત્મ પણ જોડાયેલું હોય તો ગૌરવવંતા ગુજરાતને જ યાદ કરવું પડે. છે. શરીરમાં જે ખોરાક દાખલ થાય છે, તેમાંથી જ ગુજરાતીઓનું એક ખાસ લક્ષણ છે કે ‘પગાર વધારે શરીરની સાત ધાતુઓ બને છે. એમાંથી જ મનના MAKARAND Page #32 -------------------------------------------------------------------------- ________________ R I - હોવો જોઈએ પણ કામ ઓછું હોવું જોઈએ.” ગુજરાતીઓને પુસ્તકથી લેણું ઓછું છે. ઑફિસમાં કામ પર હાજર થતાં જ ગુજરાતીઓ જીંદગીમાં તમે કોઈ બે-ચાર સારી બુકો આખી વાંચી ઘડિયાલ જોશે અને પછી ખુરશીમાં પડયા પડય'. હોય એવું યાદ છે ખરું ? હું કલકત્તા ચાતુર્માસ જેટલા કલાકો કામ વિના કાઢી શકાય એટલા હતો. ત્યાં મોટી નેશનલ લાયબ્રેરી છે. એમાં બાવીસ કાઢશે. ન છૂટકે પરાણે ફરજીયાત જેટલું કામ કરવું લાખ પુસ્તકોનો સંગ્રહ છે. દર મહિને એક હજાર પડે તેટલું જ કરશે અને તે પણ મન વિના. આખા મેગેઝીનો ત્યાં આવે છે. જ્યારે જુઓ ત્યારે ત્યાંનું ગુજરાતમાં દિલ દઈને કામ કરતો માણસ જડવો વાંચનાલય ચીક્કાર ઉભરાતું હશે. હજારો વાંચકો મુશ્કેલ છે. એ વેઠ જ ઉતારતો હોય છે. આ જ ત્યાં આવે છે. દર મહિને કલકત્તામાં મોટમોટા દશા ઘરમાં પણ થઈ છે. ગુજરાતની બેનો હવે પુસ્તકમેળાઓ ભરાય છે. બંગાળીઓ તોડના મણીબેન નથી રહી. એ બધી મહારાણી એલીઝાબેથ ટોળાંની જેમ આ પુસ્તકમેળામાં ઉમટી પડે છે. બની ચૂકી છે. કામવાળી કે કામવાળો જ કામ કરે પાંચસો પાંચસો રૂપિયાના મોંઘા પુસ્તકો તે લોકો છે. મહારાણીઓ તો ઘરમાં બધા પર પોતાનું રાજ ખરીદતા હોય છે. ત્યારે તમને તો દશ રૂપિયાની કરે છે. ઈવન ધણી ઉપ૨ પણ ! આ બધો ચોપડીમાં પણ કમીશન આપવું પડે છે. ખોરાકનો પ્રતાપ છે. તમે ખોટો અફસોસ નહિ સમ્રાટ હારી કેમ ગયો ? કરતા. | નેપોલિયન બોનપાર્ટનું નામ જાણીતું છે. ગુજરાતી પ્રજાનો મુખ્ય ખોરાક છે, ઘઉં ! કહેવાય છે કે “અશકય’ જેવો શબ્દ તેની ડીક્ષનેરીમાં આયુર્વેદ ઘઉને ગુરુ ગણ્યા છે. ગુરુ એટલે ગૌરવ ન હતો. એકવાર એણે સૈન્યને ઑર્ડર આપ્યો કે ઉત્પન્ન કરનાર. દેહ અને મનમાં આળસ અને આગે કદમ' પણ આગળ તો પહાડ હતો. એટલે જડતાં પેદા કરનાર. મદ્રાસી અને બંગાળીઓની સેનાપતિ પૂછવા આવ્યો કે મહારાજા ! આગળ તો અપેક્ષાએ ગુજરાતી પ્રજા બુદ્ધિમાં પણ પાછળ પડી પહાડ છે. હવે આગે કદમ એટલે કઈ દિશામાં ? જાય છે. જેટલા લેખકો, ફિલોસોફરો, કવિઓ નેપોલિયને તેનું મસ્તક ધડથી ટુ પાડી દીધું અને મદ્રાસ અને બંગાળમાં પેદા થયા છે, એટલા લોહી નીતરતી તલવારથી લાઈન દોરીને સૈન્યને ગુજરાતમાં નથી થયા. થોડાક બુદ્ધિશાળા કહ્યું કે આગે કદમ એટલે મારા મોંઢા સામે જે ગુજરાતમાંથી નીકળ્યા છે, પણ પ્રમાણમાં ઓછા દિશા હોય એ દિશામાં જ ‘આગે કદમ' ચાહે છે. તમારી પોતાની બુદ્ધિની કસોટી કરીએ તો પહાડ હો યા પર્વત હો ! આખું સૈન્ય કામે લાગી તમને કેટલા માર્ક મળે ? ગયું અને આમ્સ નામના પર્વતને ચીરી નાખીને પરીક્ષામાં વધુમાં વધુ ચોરીઓ ગુજરાતમાં આગે કદમ ચાલુ કરી દીધું. થાય છે. કેલકયુલેટર વિના સરવાળા બાદબાકી ન આવો શૂરવીર નેપોલિયન પણ એક આવડે. કોઈ કવિતા બનાવવાની તમારી તાકાત લીઝીગની નાનકડી લડાઈમાં હારી ગયો. શત્રુસૈન્ય ખરી ? જવા દો ને ! એક ધર્મમહોત્સવની કંકોતરી એને જીવતો પકડી લીધો અને સેંટ હેલિના ટાપુ કે કાર્ડ સુદ્ધાં લખતા આવડતું નથી. અમારી પાસે પર તારની વાડ બનાવીને એમાં એને જીવતો છોડી મેટર લખાવવા આવવું પડે છે. ગુજરાતીઓ બડી દેવામાં આવ્યો. રીબાઈ રીબાઈને એણે શેષ જીંદગી અજીબ કક્ષાના માનવીઓ છે. એ બધા ગર્જનારા ત્યાં પર્ણ કરી ઈતિહાસનું અવલોકન કરીએ ત્યારે વાદળો છે. અંદરથી સાવ ઠાલાં પણ ગર્જનાઓ એક વાત ઉપર તરી આવે છે કે આ માણસ એટલા એવી કે જાણે હમણાં મૂશળધાર વરસી પડશે. માટે એ લડાઈ હારી ગયેલો કે યુદ્ધના અંતિમ - ain coucalon internetona For Personal & Private Use Only www.ainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 દિવસે એણે કાંદાનો આહાર કર્યો હતો. કાંદા આમળાના ફળની જેમ સ્પષ્ટ દેખાયું હતું. પ્રત્યેક ખાવાના કારણે મન પર તેનો કાબૂ રહ્યો ન હતો. ચીજને પ્રભુએ જ્ઞાનના પ્રકાશમાં જોઈ છે. દરેક તેનું ચિત્ત ખૂબ જ ઉશ્કેરાટમાં હતું. તેથી સૈન્યને તે ચીજની પૂર્વાવસ્થાઓ, વર્તમાન અવસ્થાઓ અને યોગ્ય ગાઈડલાઈન, માર્ગદર્શન આપી શકયો નહિ તેની ભાવિ અવસ્થાઓને પરમાત્માએ જોઈ છે.. અને દુનિયાનો શેરશાહ એક કાંદામાં આખી લડાઈ | તમામ ખાદ્ય પદાર્થોની ફીઝીકલ અને મેન્ટલ હારી ગયો. જીંદગી ખોઈ બેઠો. ઈફેકટેસને પરમાત્માએ જોઈ છે. જે જે પદાર્થો અપૂર્ણ વિજ્ઞાન : પ્રભુને ડેન્જર લાગ્યા, તે તે પદાર્થોના ફાટક બંધ | તારક જિનેશ્વરદેવ સર્વજ્ઞ છે. તેઓ પ્રત્યેક કરી દીધા અને તે માર્ગે જતા નરનારીઓને બચાવી ચીજના ગુણદોષના જ્ઞાતા છે. આજના સાયંસને લીધા છે. તો વનસ્પતિમાં જીવ સ્વીકારવા માટે સર વિશ્વમાં માંસાહારનો વધતો વ્યાપ : જગદીશચંદ્ર બોઝનો જન્મ થાય ત્યાં સુધી રાહ જોતાં | વિશ્વમાં ચાલી રહેલા માંસાહાર સામે નજર બેસી રહેવું પડ્યું હતું. બોઝના સંશોધન પછી સાયંસે કરશો અને પછી તમારી જાતનો વિચાર કરશો તો વનસ્પતિમાં જીવ સ્વીકાર્યો. તે પહેલાં વનસ્પતિમાં તમને ખ્યાલ આવશે કે ભગવાન મહાવીરદેવે જીવ માનવાને તેમની તૈયારી નહતી. વનસ્પતિમાં આપણને નોનવેજના કેટલા મોટા પાપથી બચાવી જીવ માન્યા પછી પણ હજી કઈ વનસ્પતિના શું લીધા છે. માંસાહાર આજે કેટલો વ્યાપક બન્યો ગુણદોષ છે એ જાણવા માટે મહિનાઓ સુધી છે. જીવતા સાપ, નોળીયા, દેડકા, વાંદરા, વાઘ, લેબોરેટરીમાં સંશોધનો કરવા પડે છે. સંશોધન પછી સિંહ, વરૂ, ઘેટાં, બકરા, ઉદર, ઊંટ, હાથી, કીડી, આજે ડીકલેર થયેલા સિદ્ધાંતો પણ સદૈવ અધૂરા મંકોડા અને તીડઘોડા જેવા જીવજંતુ સુદ્ધાંની હોય છે. વર્ષો પછી માન્યતાઓ ફેરવવી પડે છે. ચટનીઓ બનાવીને ખાઈ જનારા દેશો છે. આવા એક સમયમાં ટૂથપેસ્ટમાં આવતું ફલોરાઈડ એ દાંત દેશોના સામાજીક જીવનો તપાસો તો ખબર પડશે માટે લાભકર્તા ગણાતું હતું. માટે દરેક ટૂથપેસ્ટ- કે ત્યાં કેટલા દૂષણો પેદા થયા છે. ઉશ્કેરાટ, ગુસ્સો, વાળા પોતાની જાહેરાતમાં લખતા ‘ફલોરાઈડયુક્ત' બલાત્કાર, મર્ડર જેવી ખાનાખરાબીઓ વ્યાપી ગઈ પણ હમણાં છેલ્લાં દશેક વર્ષમાં ખબર પડી કે આ છે. ગલ્ફ દેશો કયારેય શાંત નહિ હોય. જ્યારે ને ફલોરાઈડ તો દાંત માટે નુકશાનકર્તા છે એટલે હવે ત્યારે અંદરોઅંદર લડ્યા જ કરે છે. પાકિસ્તાનની ટૂથપેસ્ટવાળા લખે છે “ફલોરાઈડમુક્ત' યુક્તમાંથી હિંદુસ્તાન સામે લડવાની કોઈ હેસિયત નથી પણ મક્તમાં આવી ગયા. દવાઓની બાબતમાં તો આવું બચ્ચાર ચપ બેસી જ નથી શકતું. જ્યારે ને ત્યારે કેટલીયવાર બન્યું છે. પેનેસીલીન, એસ્પીરીન જેવી કામીરની બૉડર ખાંડા ખખડાવ્યા કરે છે. આ તેના કેટલીય દવાઓ હવે હાનિકારક સમજીને બંધ કરી ખોટા આહારનો પ્રભાવ છે. દેવામાં આવી છે. | તમારા ઘરોમાં પણ છેલ્લા કેટલા વર્ષોમાં જે | સાયંસના સિદ્ધાંતો કાયમ માટે અધૂરા અને ઉશ્કેરાટો વધ્યા છે. ભાઈઓ ભાઈઓ લડી લડીને અપૂર્ણ છે. જ્યારે જિનેશ્વરદેવે જણાવેલી વાતો નોંખા થવા મંડયા છે. સાસુ-વહુએ ઘરને જે કયારેય કોઈ ખોટી સાબિત નહિ કરી શકે. ભગવાને પાણીપતનું મેદાન બનાવ્યું છે. દીકરા દીકરીઓ જે જે ફરમાવ્યું છે તે લેબોરેટરીનું રીઝલ્ટ નથી, એ તમારી સામે થવા માંડ્યા છે. એરકંડીશન વચ્ચે જ્ઞાનનું પરિણામ છે. વગર સંશોધને સાધના દ્વારા પણ તમારી બધાની ખોપરીઓ જ ગરમ લ્હાય સંપ્રાપ્ત થયેલા નિર્મળ કૈવલ્યજ્ઞાનના પ્રકાશમાં રહેવા મંડી છે તે બધું તમારા ઘરમાં ફરી ગયેલા આખુંય વિશ્વ પરમાત્માને હથેળીમાં રહેલા ખોરાકનું પરિણામ છે. હજી પણ સમજી-શોચીને San Education international For Personal Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જો રસોડાનું મેનું બદલાઈ જાય. બહારનું ખાવાનું તપો કરતા હોય છે. જૈનોમાં ગલ્લાવ્રત, બંધ થઈ જાય અને જિનેશ્વરદેવે ફરમાવેલી પર્યુષણાપર્વ, ઓળી, અઠ્ઠાઈ, અામ વગેરે. આહારશુદ્ધિ આચરણમાં મૂકાઈ જાય તો માત્ર છ અજૈનોમાં ગૌરીવ્રત, શ્રાવણીયા સોમવાર, ગણેશ મહિનામાં જ ગેરંટી સાથે ફરી પાછા બધાના ચતુર્થી, નવરાત્રી આદિ તપો છે. વર્ષાકાળમાં જ સ્વભાવ બદલાઈ જાય અને બધા કજીયા શાંત થઈ આ બધા તપો કરવાનું કારણ એ હતું કે ચોમાસામાં જાય. બહારના પદાર્થો, ઠંડા પદાર્થો, ફ્રીઝના જઠરાગ્નિ બિલકુલ મંદ પડી જાય છે. તે દિવસોમાં પદાર્થો, કંદમૂળ, માંસાહાર, મેંદાની ચીજો, સાકરથી જેટલા ઉપવાસ વધારે થાય એટલું આરોગ્ય વધુ ભરપૂર ચીજો, દ્વિદળ અને અભક્ષ્ય. આવા કજીયા જળવાય. ખાવાથી તબિયત બગડતી અટકે અને પેદા કરાવનારા જે કેટલાક પદાર્થો છે, તેને તો નિરોગી રહીને લોકો વધુમાં વધુ સત્કાર્યમાં પ્રવૃત્ત આજે જ રસોડામાંથી તગેડી મૂકવા જોઈએ. આપણે રહી શકે માટે આવા તપો ગોઠવેલા. આગળ આ એકેક ચીજના ગુણદોષને વિચારશું. આવી અનેક બાબતો ધર્મના સ્વરૂપે અત્યારે તો તમને એટલું જ જણાવવું છે કે આ લોકજીવનમાં ઉતારી શકાતી હતી, પણ છેલ્લા બધા પદાર્થોનો ત્યાગ માત્ર હિંસા-અહિંસા પર કેટલાક વર્ષોમાં યુનિવર્સિટીમાં ભણી-ગણીને સાહેબ નિર્ભર નથી, પણ સાથોસાથ એમાં ફીઝીકલહેલ્થ બનીને જે પેઢી બહાર આવી છે. તેની આગળ અને મેન્ટલહેલ્થનું આરોગ્ય વિજ્ઞાન પણ જોડાયેલું હવે ધર્મનો બેઈઝ કામ લાગતો નથી. લૉર્ડ છે. એટલું તમે નિશંકપણે માનજો મેકોલોની શિક્ષણ પદ્ધતિએ અંતરમાંથી ધર્મશ્રદ્ધાને ધર્મ દ્વારા વિજ્ઞાન : નષ્ટ કરી નાખી છે. હવે તો હાઉ એન્ડ વ્હાયનો - આ દેશમાં પૂર્વના કાળમાં જીવો એટલા જમાનો આવ્યો છે, એટલે પરિસ્થિતિ એવી આવી સરલ, ભદ્રિક અને ધાર્મિક હતા કે તેમને ગઈ છે કે ધર્મની વાત પણ હવે અમારે સાયંસનો આરોગ્યની, આહારની કોઈ વાત સમજાવવી હોય બેઈઝ બનાવીને પછી તમારા ગળે ઉતારવી પડે તો એમાં ધર્મનો બેઈઝ આપવો પડતો હતો. ધર્મના છે . ખેર ! કશો વાંધો નથી. કેમકે દરેક દ્વારેથી એમને કોઈપણ ચીજ સરળતાથી સમજાવી ધર્મસિદ્ધાંતની પાછળ ચોર કોકને કોક સાયંસ શકાતી. એટલે પૂર્વના ઋષિઓએ આરોગ્યની અવશ્ય છૂપાયેલું રહ્યું છે. હવે આપણે એ સાયંસને કેટલીક બાબતો ધર્મના બેઈઝથી લોકજીવનમાં ઉતારી અને ધર્મસિદ્ધાંતને સમજશું. દીધેલી. દરેક ધર્મમાં વધુને વધુ પર્વો અને તહેવારો વર્ષાકાલમાં આવે છે. તે સમયે સહુ ભિન્ન ભિન્ન આંતરરાષ્ટ્રીય સંમેલનો દર બે વર્ષે એક વેળા આંતરરાષ્ટ્રીય શાકાહારી સંમેલન દુનિયાના જુદા જુદા દેશોમાં મળે છે. છેલ્લે સંમેલન અમેરિકાની મેઈન યુનિવર્સિટીના કૅમ્પસ પર મળ્યું હતું. તેમાં હજારો અમેરિકનો અને સેંકડો જાપાનીઝ, જર્મન, ભારતીય, ઑસ્ટ્રેલિયન વગેરે વિદેશી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આવા સંમેલનોમાં શાકાહારને અનેક જુદા જુદા દષ્ટિકોણથી તપાસવામાં આવે છે. ધાર્મિક, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીય, યૌગિક વગેરે દષ્ટિકોણથી ચર્ચા થાય છે. ચર્ચાવિચારણા અનેક પેટાવિભાગોમાં વહેંચીને કરાય છે. દાખલા તરીકે ધાર્મિક દષ્ટિકોણ રજૂ કરનારા યહુદી હોય કે ખ્રિસ્તી હોય કે પારસી પણ હોય. વિજ્ઞાનના મથાળા હેઠળ ઈકૉલૉજી, શરીરરચના, વૈદક, પોષણશાસ્ત્ર વગેરે વિવિધ ક્ષેત્રે શાકાહારની છણાવટ કરવામાં આવે છે. હાલમાં શાકાહાર બાબત એટલું બધું સંશોધન ચાલી રહ્યું છે કે દસ બાર દિવસના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં (પણ એ બધાંની ચર્ચાવિચારણા પૂરી થઈ શકતી નથી. - શરીર બોલે છે. IIMOVA Jul SITA Page #35 -------------------------------------------------------------------------- ________________ ફેશનના નામે વપરાતો બંધ ડબ્બાઓનો આ ઝરીલો આહાર NA WANAN આધુનિક અને સંસ્કારી કહેવાતા સમાજમાં બંધ ડબ્બાના ફળના રસો અને અન્ય પદાર્થોની પ્રથા જોરશોરથી વધી રહી છે. ફેશનના નામે પ્રચલિત કહેવાતા આ પદાર્થો રંગીન અને આકર્ષક તો હોય છે. પરંતુ તે આપણી તંદુરસ્તીને માટે નુકશાનકારક છે, કારણ કે તે બંધ ડબ્બાના રસો કે પીણાઓવાળા પદાર્થોમાં બેજાઈક એસિડ રહેલું હોય છે. જેના થોડાક પણ સ્પર્શથી આંખો, આંતરડાઓ અને ચામડી પર ફોલ્લા પડી જાય છે. અરે ! બંધ ડબ્બાના ફળોના રસોમાં એક બીજો ઝેરીલો પદાર્થ યાને એસિડનો ભાગ રહેલો હોય છે. જેને સોડિયમ બેજાઈક કહેવામાં આવે છે. તે પદાર્થ એટલો ઝેરી હોય છે કે જે કોઈ કૂતરો તેનું બે ગ્રામ એસિડ ખાઈ જાય તો તે તરત મરી જશે. તે રસાયણોનો પ્રયોગ રસો અને પદાર્થોને તાજા રાખવા માટે તથા ખરાબ થતા બચાવવા માટે કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે વિદેશી બજારોમાં વર્ષો સુધી જેનું વેચાણ થઇ શકતું નથી એવા દૂધના પાઉડરો કે ફળોના રસના ડબ્બાઓ ગરીબ દેશોને ભેટ તરીકે મોકલી દેવામાં આવે છે. વાસ્તવમાં તે ખરેખર ઝેરના પાર્સલો જ છે. | મોટા ભાગના બંધ ડબ્બાઓના ફળના રસોમાં કર્ફેકશનરી, જામજેલી, માર્જરીન જેવા બેજામ એસિડનું મિશ્રણ કરવામાં આવે છે. તે રસાયણોમાં પણ ખાસ કરીને મેગ્નેશ્યમ કલોરાઈડ એલમ તથા કેશ્યિમ સાઈટ્રેડનું મિશ્રણ કરવામાં આવે છે. જે સ્વાથ્યને માટે ખૂબજ નુકશાનકારક છે. WITH C VITAE | વિવિધ રસોના મિશ્રણનો ઉપયોગ આ પીણા પદાર્થોમાં થાય છે. - તે મિશ્રણવાળા રસાયણોને કારણે જે લોકો બંધ ડબ્બાનાં રસો કે પદાર્થોનું વધારે પડતું સેવન કરે છે તેમના આંતરડાઓમાં ઘા પડી જાય છે. કીડની પણ નુકશાન પામે છે. પેઢાઓ પર સોજો આવી જાય છે. બંધ ડબ્બાના લીલા વટાણા લીલા રાખવા માટે તેમાં મેગ્નેશ્યિમ ક્લોરાઈડનું મિશ્રણ કરવામાં આવે છે. બંધ ડબ્બાઓમાં મકાઈના દાણાઓને લીલા રાખવા માટે સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરીલા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. એરીથ્રોસિન નામનું રસાયણ ફળોનું કોકટેલ તૈયાર કરવામાં વપરાય છે. તે ઝેરીલું રસાયણ કીડનીને માટે ખૂબજ નુકશાનકારક સાબિત થાય છે. HI WARRIOMANIA VIA VILA Baygon HEXIT Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 | | મર્દ નમ: || ! શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | જેનદર્શનની દષ્ટિએ 22 અભક્ષ્યો - એનંત ઉપકારી અનંત કરુણાના સાગર શ્રી જિનેશ્વર પરમાત્માએ પોતાના નિર્મળ કૈવલ્યજ્ઞાનના પ્રકાશમાં લેબોરેટરીના કોઈ પણ ઇન્સ્ટમેંટનો ઉપયોગ કર્યા વિના આપણી સમક્ષ જે આહારવિજ્ઞાન રજૂ કર્યું છે તે આપણે જોઈશું. આહારના કેટલાક વિભાગો આપણે ચાર્ટ દ્વારા સમજી લઈએ, જેથી યાદ રાખવામાં સરળતા રહે. Kત્યાજ્ય પદાર્થો) . આ ડૉકટરની દષ્ટિએ જૈનદર્શનની દષ્ટિએ 22 અભક્ષ્યો વિજ્ઞાનની દષ્ટિએ 4 પ્રકારના ફૂડ 5 પ્રકારના વ્હાઈટ પોઈઝન પ્રોસેસ્ટફૂડ રિફાઈન્ડર્ડ ટીનફૂડ પશ્ચરાઇઝડ ફૂડ સાકર 15 16 | 4 ફળો 12 1131 4 સાંયોગિક અભય | | 4 મહાવિગઈ | 32 અનંતકાય 15 ટેટા 1. દ્વિદળ ) 1, માંસ છે શાક - 9 (9)I 1. બહુબીજ 1. વડના ટેટા 2. ચલિતરસ ) 2. મદિરા 6) ઔષધ – 5. 2. વેંગણ (11)| 2. પીંપળના ટેટા ( 3. બોળઅથાણું || 3. મધ ઉD ભાજી - 5 3. તુચ્છફળ જંગલી - 6 4. રાત્રિભોજન (4) 3. લક્ષ પીપરના ટેટા (16) 4. માખણ (8 વેલ - 7 || 4. અજાણ્યા ફળ 13)||4. કાળા ઉમરાના ટેટા (17) | 32 | 5. ઉમરાના ટેટા 4 તુચ્છ ચીજો 1. બરફ (19) 2. કરા 20) 3. માટી ( 12 Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 22 અભક્ષ્ય પદાર્થો. છે. બપોરના ધૂમ તાપમાં તે સૂકાઈને એકદમ ડ્રાય થઈ ગયો છે, આ છાણમાં હાલ કોઈ જ જીવ નથી, ચાર સાંયોગિક અભટ્સ, પણ સાંજ પડતાં વરસાદ અંધાર્યો અને એકાએક વાદળો તૂટી પડ્યાં. છાણના પોદરા સાથે પાણી મીક્ષ (1.) દ્વિદળ ત્યાગ.) થયું. બીજા દિવસના પ્રભાતે જોયું તો પેલા પોદરામાં સેંકડો કીડાઓ ખદબદ ખદબદ થઈ રહ્યાં હતા. આમ જેમાં બે દળ, બે વિભાગ હોય તેવા ધાનને કેમ બન્યું ? છાણમાં જીવોત્પત્તિ કરવાની કેપેસીટી દ્વિદળ કહેવાય છે. અલબત્ત જેની દાળ બને તે બધા હતી, પણ તેમાં જલનો સંયોગ થવો અપેક્ષિત હતો. દ્વિદળ કહેવાય છે. આજે વપરાતા તમામ કઠોળ જો તેમાં જલનો સંયોગ ન થયો હોત તો કોઈ જીવ દ્વિદળમાં ગણાય. દા.ત. મગ, તુવેર, અડદ, ચણા, પેદા થાત નહિ. બસ ! આ જ રીતે કઠોળમાં પણ મઠ, વાલ, તુવેર, ચોળા, વટાણા, મેથી, મસૂર, જીવોત્પાદક શક્તિ પડેલી છે. માત્ર કાચા ગોરસના કળથી અને લોંગની દાળ ! આ બધાના લીલા પાન, સંયોગની અપેક્ષા રહે છે. જો કાચા ગોરસનો સંયોગ લીલા દાણા તેમજ તેના આટા બધું જ દ્વિદળ ગણાય. ટાળી દેવાય તો જીવોત્પત્તિ થવાનો સંભવ રહેતો દ્વિદળની વ્યાખ્યા : 1. જે વૃક્ષના ફળરૂપે ન હોય, નથી. દોષ લાગતો નથી. કઠોળની સાથે કાચા દહીં, 2. જેને પીલવાથી તેલ ન નીકળે, ૩. જેને ભરડવાથી દૂધ, છાશ મીક્ષ થવાના પ્રસંગો કયાં કયાં આવે છે તે દાળ બને, 4. જેના બે ભાગ વચ્ચે પડ ન હોય. આપણે જરા ઝીણવટથી તપાસીએ. - ઉપરોક્ત ચારેચાર લક્ષણો જેમાં ઘટતા હોય તેને દ્વિદળ જાણવું, અન્યથા નહિ. રાઈ, સરસવ, દ્વિદળનો દોષ ક્યાં લાગે છે ? તલ અને મગફળીમાંથી તેલ નીકળે છે, માટે તે 1. દહીંવડા : હમણાં હમણાં ઘરમાં તથા જાહેર દ્વિદળમાં ન ગણાય. સાંગરી ઝાડના ફળરૂપે આવે છે ફંકશનોમાં દહીંવડા ખૂબ પીરસાય છે. વડા ચોળાના માટે દ્વિદળ ન ગણાય. લોટમાંથી બનાવાય છે. પછી તેના પર ફીઝમાંથી સમજૂતી : ઉપરોક્ત વ્યાખ્યામાં ફીટ થતા કાઢેલું આઈસક્રીમ જેવું દહીં પાથરવામાં આવે છે. તમામ પ્રકારના કઠોળમાંથી બનતી કોઈપણ વાનગી આ દહીં અને વડાનો સંયોગ થવા માત્રથી જ તત્કાળ જો કાચા 1, દહીં, 2. દૂધ, 3, છાશ સાથે મીક્ષ કરવામાં અસંખ્ય બેઈન્દ્રિય જીવો પેદા થઈ જાય છે. આ આવે તો બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. પછી બેકટેરીયા, કીડાઓ જે ચીજમાં પેદા થાય છે, તે ચીજ તેનું ભક્ષણ કરવાથી હિંસાનો દોષ લાગે છે. માટે જેવા કલરની હોય છે તેવા જ કલરના પેદા થાય છે. કાચા ગોરસ સાથે કયારેય કઠોળને મીક્ષ કરવું નહિ. વળી અતિસૂક્ષ્મ હોવાથી નજરે જોઈ શકાતા નથી. જો દહીં, દૂધ, છાશને ગરમ કરી દેવામાં આવે તો પરમાત્મા જિનેશ્વરદેવ તો કૈવલ્યજ્ઞાનના સ્વામી હતા. પછી કઠોળ સાથે જમવામાં દોષ લાગવાનો સંભવ તેમને કોઈ લેબોરેટરીઝની જરૂર ન હતી. જ્ઞાનપ્રકાશમાં રહેતો નથી. એકલા કઠોળની વેરાઈટીઝ ખાવામાં કે પરમાત્માએ જે જીવોત્પત્તિ નિહાળી છે. તે આપણે માત્ર એકલા ગોરસ ખાવામાં દ્વિદળનો કોઈ દોષ નથી, હાઉ એન્ડ વ્હાય કર્યા વિના મસ્તક નમાવીને સ્વીકારવી પણ બન્નેનું સંયોજન કરીને ખાવામાં જ હિંસાદિ દોષો જોઈએ. લાગે છે. આવા સાંયોગિક દોષને પણ દ્વિદળ તરીકે આ સ્થળે જો દહીંને વડાની સાથે મીક્ષ કરતાં ઓળખાવાય છે. - પૂર્વે ચૂલા પર ધગધગતું ગરમ કરી લેવામાં આવે તો જાહેર રસ્તા પર એક છાણનો પોદરો પડ્યો દોષ લાગતો નથી. ગરમ કર્યા બાદ જમતી વખતે તે " છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઠંડું થઈ ગયું હોય તો ય કોઈ બાધ નથી. કેમ કે એકવાર તેને ગરમ કરી દીધું પછી તેનામાં જે જીવોત્પાદક શક્તિ હતી તે નષ્ટ થઈ જાય છે. દા.ત. ઘઉં, બાજરી કે જુવારને એકવાર શેકી નાખવામાં આવે તો પછી વાવ્યા છતાં પણ ફરી તે ધાન ઉગી શકતાં નથી કેમ કે તેમની ઉત્પાદનશક્તિ નષ્ટ કરી દેવામાં આવી છે. તે જ રીતે ગોરસ ગરમ કર્યા બાદ જીવોત્પાદક રહેતાં નથી. 2. રાયતું ઃ દહીંનું રાયતું અનેક રીતે બને છે. એમાં જ્યારે કઠોળની, ચણાના લોટની બુંદી મીક્ષ કરીને બનાવાય છે. ત્યારે દ્વિદળનો દોષ લાગે છે. કઠોળ સાથે મીક્ષ કરતાં પૂર્વે દહીંને સારી રીતે ઉકાળી લીધું હોય તો દોષ નથી. જ્યારે કઢી ઉકળે છે ત્યારે તે બધા તપેલીમાં જ સ્વાહા થઈ જાય છે. આ રીતે જીવોની ઉત્પત્તિનો અને સંહારનો ઉભય દોષ એકસાથે લાગી જાય છે. માટે છાશ ગરમ થયા પૂર્વે કયારેય ચણાનો લોટ નાખવાની મૂર્ખામી ન કરવી. વળી આ કઢી સાથે જો શ્રીખંડ વાપરવાનો હોય તો અટામણ ચણાના લોટનું ન નાખતાં ચોખાના લોટનું નાખવું જોઈએ. વઘારમાં ભૂલેચૂકે પણ મેથીનો ઉપયોગ ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે મેથી કઠોળ ગણાય છે. ઘણા લોકો શ્રીખંડના જમણવારમાં દોષથી બચવા શાકમાં શીંગદાણાના શાક બનાવે છે. ખમણ પણ ચોખાના લોટના બનાવે છે અને કઢીમાં પણ ચોખાનો લોટ નાખે છે. બધી સાવધાની રાખવા છતાં જો કઢીના વઘારમાં ધ્યાન ન રાખ્યું તો હનુમાનના પૂંછડેથી આખી લંકા બળી ગઈ એમ વધારના પૂંછડેથી આખો જમણવાર હિંસક બની જાય છે. માટે શક્ય હોય ત્યાં 3. મેથીના થેપલા : મેથી કઠોળ ગણાય છે. તે જ રીતે મેથીની ભાજી પણ કઠોળ ગણાય છે. આજકાલ બહેનો જ્યારે મેથીના થેપલા બનાવવા બેસે છે ત્યારે દ્વિદળની વાત સાવ જ ભૂલી જાય છે. સુધી કયારેય જમણવારમાં શ્રીખંડ કે દહીંવડાવાળી ગોરસની વેરાઈટીઝ બનાવવી જ નહિ. થાળીમાં ઘઉં-બાજરાના લોટનો ચાળીને ઢગલો કરે છે, પછી તેમાં વચ્ચે ખાડો કરીને મેથીના પાંદડા પધરાવે છે. પછી તે પાંદડા પર કાચી છાશનો લોટો રેડી દે છે. પછી બેય હાથે બહેનો લોટ બાંધવા મંડી પડે છે. આ વખતે તેમને ખ્યાલ નથી કે તમારા લોટમાં આખા મુંબઈમાં ન સમાય તેટલી સૂક્ષ્મ બેઈન્દ્રિયવાળી જીવ-સૃષ્ટિ પેદા થઈ ચૂકી છે. જે તમારા બે હાથે હાલ મસળાઈ રહી છે. ટૂંક સમયમાં તમે એને વધસ્તંભ પર (તાવડીપર) ચડાવી દેવાના છો. પ્લીઝ ! બહેનો આવું ન કરશો. તમારા લોટાની છાશ પહેલાં ગરમ કરેલી હોવી જોઈએ. તે પછી જ મેથીના પાંદડા સાથે મીક્ષ કરી શકાય. 37 4. કઢી : જ્યારે છાશની કઢી કરવાની હોય છે. ત્યારે બહેનો ચૂલા પર તપેલીમાં છાશ ચડાવીને છાશ ગરમ થયા પૂર્વે જ એમાં તરત ચણાના લોટનું અટામણ ઉમેરી દે છે. કાચી છાશમાં ચણાનો લોટ ભળવાથી તત્કાળ અસંખ્ય જીવો પેદા થાય છે. પછી 5. શ્રીખંડ : લગ્ન સમારંભોમાં આજે શ્રીખંડનો મહિમા વધતો ચાલ્યો છે. ઉનાળામાં લોકો શ્રીખંડનું મેનુ પસંદ કરે છે. શ્રીખંડ આવે એટલે જોખમ ઘણું વધી જાય છે. આખા રસોડામાં જો કોઈ પણ કઠોળની આઈટેમ હશે તો એ જમતા થાળીમાં ભેગી થઈ જશે અને દહાડો ઉઠાડી મૂકશે. શ્રીખંડની હાજરીમાં લીલાં સૂકાં કઠોળના શાક, કેળાવડા, ચણાના ખમણ, ખમણની ચટણી, મગની દાળ, પાપડ, ચણાના લોટવાળી અને મેથીના વધારવાળી કઢી આ કશું જ ચાલી શકે નહિ. માટે શ્રીખંડને કાયમ માટે દૂરથી જ સો ગજના નમસ્કાર કરી દેવા. 6. ઢોકળાં : ખાટાં ઢોકળાં બનાવવા માટે કઠોળનો આટો છાશમાં પલાળવામાં આવે છે. આ આટો પલાળતા પૂર્વે છાશને ગરમ કરેલી હોવી જોઈએ. છાશને ગરમ કર્યા વિના સીધો જ આટો પલાળવાથી દ્વિદળનો દોષ લાગે છે. માટે ખાસ કાળજી રાખવી. Page #39 -------------------------------------------------------------------------- ________________ 38 Rવા 7. દહીં ને મેથીના ઢેબરાં : બહારગામ જવાનું કયાંય કઠોળનો ટચ ન હોય તે રીતે અલગથી છાશ થાય ત્યારે માણસો સાથે મેથીના ઢેબરાં લઈ જાય છે. પીધા પછી તેનો ગ્લાસ અલગથી સાફ કરીને મૂકવો આ ઢેબરાં ચા સાથે વપરાય તે તો સમજ્યા, પણ જોઈએ. કઠોળના એંઠવાડ સાથે જો એ ગ્લાસ ભેગો કેટલાક લોકો ઢેબરાં સાથે દહીં ખાવા મંડે છે ત્યારે થાય તોય હિંસાનો સંભવ છે માટે એ ગ્લાસને અલગથી તેમને એ ખ્યાલ નથી હોતો કે ઢેબરાંની અંદર મેથીની સાફ કરીને પાણી પી જવું જોઈએ. જેથી કયારેય દોષ ભાજી પડેલી છે. કાચા દહીં સાથે મેથીનો સંજોગ થતાં લાગવાનો સંભવ ન રહે. હા, પેટમાં ગયા પછી અસંખ્ય જીવો ઉપજે છે માટે આવાં મેથીના ઢેબરાં અંદર કઠોળ ભેગું થાય તો દ્વિદળનો દોષ નથી, કેમકે કાચા દહીં સાથે ન ખવાય પણ દહીંને ગરમ કરી લેવું શરીરમાં તો એક જબ્બર અણુભઠ્ઠી ચાલુ છે. ચીજ જરૂરી માનવું. અથવા તો ચા સાથે ઢેબરાંથી ચલાવી અંદર દાખલ થતાંની સાથે જ તરત જ તેનું રૂપાંતર લેવું. અથવા તો મેથી અને કઠોળ વગરનાં ઢેબરાં શરૂ થઈ જાય છે. માટે પેટમાં ગયા બાદ કોઈ દોષ બનાવવાં. લાગતો નથી. થાળી-વાટકા, હાથ અને મોં સાફ હોવું I 8. અથાણાં : શ્રીખંડ આદિના જમણવારમાં જોઈએ. લોકો મેથી નાખેલાં અથાણાનો ઉપયોગ કરતા હોય 10. કાચું દૂધ : કાચા દૂધને વાપરવાનો પ્રસંગ છે. અથાણામાં રહેલી મેથી અને શ્રીખંડનું કાચું દહીં બહુ ઓછો આવે છે, તેમ છતાં ઘરમાં દૂધની તપેલી મીક્ષ થતાં દ્વિદળ થાય છે. માટે આ દોષના ત્યાગ ખુલ્લી રાખવાથી કયારેક તેમાં કઠોળનો દાણો પડી માટે મેથીવાળું અથાણું ન વાપરવું યોગ્ય છે. જવો યા મેથીની ભાજીનું પાંદડું પડી જવું સંભવિત | ૭. છાશ : કેટલાક કુટુંબોમાં જમતાં છેલ્લે છાશ છે. આ રીતે કાચા દૂધ સાથે કઠોળનો સમાગમ થતાં પીવાનો રિવાજ હોય છે. ખાસ કરીને કચ્છી લોકોને પણ જીવો ઉત્પન્ન થાય છે માટે કાચા દૂધને બરાબર લચ્છી વિના ચેન પડતું નથી. ભોજનની બાબતમાં ઢાંકીને સંભાળીને રાખવું જોઈએ. ઊંટડીનું દૂધ દોહ્યા કહેવાય છે કે ગુજરાતીને અથાણાં વિના ન પછી જો તરત ગરમ ન કરવામાં આવે તો તેમાં કીડા ચાલે.(ગુજરાતી રોટલી એક ખાશે પણ અથાણું સો પડવાનો પ્રારંભ થઈ જાય છે. કોઈપણ સંયોજન વિના ગ્રામ હશે તોય ઝાપટી જશે.) તે જ રીતે રાજસ્થાનીને પણ કાચા દૂધમાં કીડા પડતા આજે જોઈ શકાય છે. ભોજનમાં પાપડ વિના ચાલતું નથી. તેવી જ રીતે કચ્છીને છાશ વિના ચાલતું નથી. કચ્છીઓના જાહેર તો કાચા દૂધ-દહીં, છાશમાં કઠોળનું સંયોજન થતાં સમારંભોમાં પણ છાશનાં સ્પેશ્યલ કાઉન્ટર રખાય કીડા ઉત્પન્ન થવાની વાત માનવામાં જરાયે શંકા કુશંકા કરવાની જરૂર રહેતી નથી. ડેરીનાં દૂધ તો મોટે છે. જમવાની થાળીમાં દાળ, શાક, ભજીયા આદિ અનેક ચીજોમાં કઠોળનો વપરાશ હોય છે. પછી એંઠા | ભાગે ત્રણ ત્રણ દિવસના વાસી હોય છે. પરંતુ મોંએ, એંઠા હાથે તે લોકો તરત જ છાશ-પાન કરતા દેશકાળે કેવી કરવટ બદલી છે કે જ્યાં કોઈ વાસી હોય છે. આ રીતે કાચી છાશ સાથે કઠોળનો સંયોગ પાણી પણ પીવા તૈયાર નહોતું ત્યાં આખો દેશ આજે થવાથી બેઇદ્રિય-કીડા ઉત્પન્ન થાય છે. દોષથી બચવા વાસી દૂધનું સેવન કરે છે. હવે તો ભગવાનના ઈચ્છતા નરનારીઓ સવારે છાશને કડક રીતે ગરમ અભિષેકમાં પણ ગાયનું, ભેસનું નહિ પણ ડેરીનું દૂધ કરી લે છે પછી બપોરે ભોજન સમયે છાશનો ઉપયોગ જે વપરાવા માંડ્યું છે. એટલે અભિષેક પણ કેટલાક કરતા હોય છે. આ રસ્તો સરળ અને સેઈફ છે. તેમ સ્થળે વાસી દૂધનો થાય છે. પશુહત્યાઓ નહિ છતાં પણ કદાચ કાચી છાશ પીવાનો પ્રસંગ આવે તો રોકવામાં આવે તો દૂધ નામની ચીજ અદશ્ય થઈ હાથ-મોં બિલકુલ બરાબર સાફ કરેલા હોવા જોઈએ. જવાની છે. ( ) CAKARAND TI Page #40 -------------------------------------------------------------------------- ________________ જ ાિ પેટમાં બધા જ નપધરાવાય પેટમાં બધુ જબ પધરાવાય જ છે 39 39 AYA RI PROCESSE STANDARDISED RI - ONE કાચા દહીં-દુધ-છાશ, શ્રીખંડ સાથે કઠોર ન ખવાય તૈયાર મીલ્ક) ચીઝ ત્યાજય છે. દૂધપાક, બાસુંદી, બરફી, પૈડા, ગુલાબજાંબુ, બીજે દિવસે વાસી થાય. | GAજારની તૈયાર મીઠાઈ ન જ ખવાય. Sil Cada CUCON here ( 1) e આ બધા ચમ શું આવે છે તેના કમાન ચા પાવગર છા Parle-c Perdk RACKLE. GER. I Partec Rckwick R RUE T&NUT Bouton Maried Em C DONE Fres TOBLERONE પતરવેલીયા, ઈડલી ઢોંસા, રોટલી, લોચાપુરી બીજે દિવસે ન વપરાય. W elciorary. U temnal For Personal & Private Use Only ibrary od Page #41 -------------------------------------------------------------------------- ________________ દહીં, દહીં, દહીં દહીંની કાળમર્યાદા : દહીં માટે સાયન્સ એમ કહે છે કે દૂધ સાથે મેળવણ પડતાંની સાથે જ એમાં બેકટેરીયા પેદા થવા માંડે છે. જૈનદર્શન આવી માન્યતામાં સંમત નથી. જો દહીંમાં મેળવણ પડતાં જ બેકટેરીયા પેદા થતા હોય તો બેઈન્દ્રિય જીવોની હિંસાથી નિર્મિત થતું દહીં કોઈ પણ જૈન વાપરી જ ન શકે. જ્યારે દહીંનો વપરાશ તો ભગવાનના આનંદ-કામદેવ આદિ શ્રાવકોના સમયમાં પણ હતો અને આજે પણ છે. વિજ્ઞાન જેને બેકટેરીયા કહે છે, તેને આપણે પૌદ્દગલિક પરાવર્તન કહીએ છીએ. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય મીક્ષ થવાથી એમાં રાસાયણિક ફેરફારો થાય છે. આવા ફેરફારના સમયે દૂધના કટોરામાં ભારે તોફાન ઉઠતું હોય છે. એને જીવ માની લેવાની જરૂર નથી. એ તોફાન જીવકૃત નહિ પણ કેમિકલ્સકૃત માનવું યોગ્ય ગણાશે. in Education international 40 દહીં માટે જૈનદર્શને કાલમર્યાદાઓ નક્કી કરેલી છે. દહીંમાં મેળવણ પડયા પછી એ દહીં બે રાત રહે તો અભક્ષ્ય બની જાય છે. જીવાકુલ બની જાય છે. માટે દહીં મેળવ્યા બાદ કયારેય બે રાત પૂરી થવા દેવી નહિ. બે નાઈટ ક્રોસ થતા પૂર્વે જ દહીં પતાવી દેવું જોઈએ. બીજી રાત્રિ પૂર્ણ થતાં પૂર્વે વહેલી સવારે જો દહીંને વલોવી નાખીને છાશ બનાવી લેવામાં આવે તો તે છાશ પુનઃ બીજા બે દિવસ ચાલી શકે છે. હવે એ છાશ પણ બે રાત્રિ પૂર્ણ થતાં પૂર્વે તેમાંથી છાશના થેપલા બનાવી દેવામાં આવે તો એ થેપલા પુનઃ આગળ બે દિવસ ચાલી શકે છે. આ થેપલાને બે રાત્રિ-પૂર્ણ થતાં પૂર્વે એને જો ખાખરાની જેમ શેકીને ડ્રાય કરી લેવામાં આવે તો આ થેપલા પુનઃ આગળ બીજા ૧૫ દિવસ ચાલી શકે છે. હા ! ૧૫ દિવસ પૂરા થતાં પૂર્વે આ થેપલાનો ભુક્કો કરીને વઘારીને જો ચેવડો બનાવી દેવાય તો એ પુનઃ પાછા ૧૫ દિવસ ચાલી શકે છે. આમ કુલ છત્રીસ દિવસ સુધી દહીંની મર્યાદાને લંબાવી શકાય છે, પણ તમે આવો ધંધો કરતા નહિ. અનુકંપાદાનનો લાભ મેળવીને જલ્દીથી ફેંસલો મારી દેજો. આ તો એક સમયમર્યાદાનું કોષ્ટક બતાડવા માટે મેં લાંબુ ચિત્રણ કર્યુ. ફરી એકવાર દહીંની કાળમર્યાદા ધ્યાનમાં આવે તે માટે ચાર્ટ દ્વારા જરા સમજાવું. * સોમવારે દહીં મેળવ્યું - ૪ પ્રહર (૧૨ કલાક) સોમવારની પહેલી રાત પસાર થઈ - ૪ પ્રહર * મંગળવારે આખો દિવસ ચાલે - ૪ પ્રહર મંગળવારની બીજી રાત પસાર થઈ - ૪ પ્રહર (આમ કુલ ૧૬ પ્રહરનો કાળ દહીંનો કહેવાયો છે. તે જ રીતે છાશ અને થેપલાનો પણ ૧૬/૧૬ પ્રહરનો કાળ છે. જે દિવસે બને તે આખા દિવસના પ્રહોર ગણી લેવાના.) * બુધવારનો સૂર્યોદય થતાં પૂર્વે છાશ બની બુધવારની એક રાત પસાર થઈ * ગુરુવારે આખો દિવસ છાશ ચાલે. ગુરુવારની રાત પસાર થઈ * શુક્રવારના સૂર્યોદય પૂર્વે થેપલા બનાવી લીધા શુક્રવારની રાત પસાર થઈ * શનિવારનો આખો દિવસ થેપલા ચાલે. રવિવારના સૂર્યોદય પૂર્વે થેપલા શેકી નાખ્યા બરાબર ૧૫ દિવસ સુધી શેકેલા થેપલા ચાલે. * ત્યારબાદ તેને વઘારીને ચેવડો બનાવ્યો બીજા પંદર દિવસ સુધી ચેવડો ચાલે. નોંધ : દહીંનો કાળ ૧૬ પ્રહરનો સેનપ્રશ્નમાં કહેવાયો છે, પણ તે સવારે મેળવ્યું હોય તે હિસાબે ૧૬ પ્રહર ગણ્યા છે. જો સાંજે મેળવ્યું હોય તો ૧૨ પ્રહર જ ગણવાના. ભાતની કાળમર્યાદા : જે રીતે દહીંનો ૧૬ પ્રહરનો સમય ગણવામાં આવ્યો છે તે જ રીતે ભાત રંધાય ત્યારથી તેનો આઠ પ્રહરનો સમય ગણવામાં આવ્યો છે. એટલે રાંધેલા ભાત છાશમાં પલાળીને પણ બીજે દિવસે રાખી શકાય છે. છાશમાં પલાળવાથી તે વાસી થતા નથી પરંતુ છાશમાં દાણેદાણો છૂટો કરી દેવો જોઈએ અને પલાળ્યા For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ બાદ તે પૂરેપૂરા અંદર ડૂબેલા રહેવા જોઈએ. ઉપર થવું જોઈએ. અંદરથી બૂડ બૂડ અવાજ આવે ત્યાં સુધી ચાર આંગળ જાડી છાશ તરવી જોઈએ. આ રીતે તેને એકદમ કડક રીતે ગરમ કરવું જોઈએ. કેટલીક છાશ છાંટેલા નહિ પણ છાશ ડૂબેલા ભાત બીજે દિવસે બહેનો માત્ર તપેલી ગરમ કરીને નીચે ઉતારી દે છે વધારીને ઉપયોગમાં લેવાય છે. તે જ રીતે આજે તે વ્યાજબી નથી, આંગળી દાઝે તેવું ગરમ થવું જોઈએ.’ છાશમાં રાંધેલી ઘેંસ અને ઘાટ પણ બીજે દિવસે વાસી B. દહીં ગરમ કરવાથી કેટલીક બહેનોને તે થતી નથી એવું સેનપ્રગ્નગ્રંથમાં જણાવેલ છે. તેમ ફાટી જવાનો ડર લાગે છે. દહીં ગમે તેટલું સોલીડ છતાં આજના કાળે આ રીતે રાખવાનો રિવાજ લગભગ હોય તો ય વડા પર પાથર્યા પછી તો ફાટે જ છે. નામશેષ થઈ ગયો છે. કેમકે મોટે ભાગે છેવટે મોંમાં પધરાવ્યા પછી તો ચોક્કસ ફોદેફોદા છાશનો વપરાશ જ રહ્યો નથી અને બીજા નંબરમાં વેરાઈ જતાં હોય છે. તેથી ખોટી ધારણાઓ રાત્રિભોજનત્યાગનો નિયમ કયારનો ય ભાંગીને ભુક્કો કાઢી નાખવી. હા, કેટલીક બહેનો દહીંને ફાટતું થઈ ગયો છે. સાંજે કોઈ જમતું જ નથી. મોટા ભાગના અટકાવવા ગરમ કરતી વખતે અંદર સહેજ બાજરાનો લોકો રાત્રે જ ઝાપટે છે પછી તાજું શું અને વાસી લોટ અથવા મીઠું ભભરાવે છે જેથી તે ફાટતું નથી. શું ? જે કાળે સૂર્યાસ્ત થતાં પૂર્વે જ રસોડું સાફ કરી - c. કેટલાક લોકો દહીં કે છાશને સખત ગરમ દેવામાં આવતું હતું તે કાળે વધેલી ચીજોને આ રીતે કર્યા પછી પાછું તેને ફ્રીઝમાં મૂકીને આઈસકોલ્ડ બનાવી પણ સાચવી લેવામાં આવતી હતી. આજે તો ‘સબ દેવાની ચેષ્ટા કરે છે. આ રીતે ગરમ કરીને પુનઃ કા સહારા એક ફીઝ' બની ચૂકયું છે. વધું ઘટયું બધું શીતળ બનાવવાથી દ્વિદળનો દોષ તો નથી લાગતો જ ફીઝમાં મૂકીને આરામથી લોકો સૂઈ જાય છે. પણ સ્વાદલંપટતાનો મોટો દોષ લાગે છે. વળી આ સવારે ઉઠીને ફીઝ ખોલીને પેલો ગઈકાલનો વધારો શીતળ પદાર્થો હોજરીની ઉર્જાને ખલાસ કરી નાખે છે બહાર કાઢીને લોકો તાજી (!) રસોઈ જમી લે છે. તેથી ખોરાક પચી શકતો નથી. આરોગ્યને હણનારી કાકડીના રાયતાની કાળમર્યાદા : આ પ્રવૃત્તિ બિલકુલ વ્યાજબી નથી. | દહીંની સાથે કાકડી મીક્ષ કરીને જે રાયતું | D. સેવ, ગાંઠીયા, ચણાની પુરી, ગવારબનાવાય છે તેની કાળમર્યાદા પણ સોળ પ્રહર એટલે ફળીની તળેલી સીંગો આદિ કઠોળમાંથી બનાવેલી ૪૮ કલાકની ગણવામાં આવેલ છે. આવી દીર્ઘ મર્યાદા ચીજોનો ઉપયોગ કરતાં ધ્યાન રાખવું કે તમે જમી રાખવાનું કારણ માત્ર એટલું જ છે કે દહીં-છાશમાં રહ્યા છો ત્યારે ઉપરની કોઇ ચીજ કાચા દહીં કે છાશ ‘લેકટીડ' નામનું એસીડ હોય છે. આ એસીડના કે દૂધ સાથે તો મીક્ષ નથી થઈ રહી ને ? અસ્તિત્વના કારણે ૪૮ કલાક સુધીમાં એમાં કોઈ E. છાશના થેપલા તેમજ છાશ વગેરેનો જે બે જીવોત્પત્તિ થઈ શકતી નથી. લેકટીડ નામના એસીડનું રાત્રિ સુધીનો કાળ કહેવાયો છે, તે કાળ વલોણાની અસ્તિત્વ આજના વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. છાશનો અથવા સારી રીતે ઝેરીને બનાવેલી છાશનો કેટલીક બહેનો છાશમાં ભાત પલાળવાને બદલે સમજવા. જ લાકા પૂર મંથન કયાં વિના ઉતાવળ દૂધમાં મેળવણ નાખી ભાત પલાળી દે છે. એ ટેકનિક ઉતાવળે દહીં વલોવી નાખે છે તેવી છાશ ન ચાલે. સાવ જુકી છે. એ રીતે પલાળેલો ભાત સવારે ચાલી પાણી સાથે દહીંનો અંશેઅંશ મળી જવો જોઈએ. શકે નહિ. કેટલાક કથાપ્રસંગો : કેટલીક સાવધાની : A. અજૈન મહાભારતમાં યુધિષ્ઠિરે એકવાર | A. દહીં, છાશ, દૂધને જ્યારે ગરમ કરવામાં અર્જુનને કહ્યું હતું કે હે કૌતેય ! જે લોકો કાચા દહીં, આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તે સખત રીતે ગરમ છાશ, દૂધ સાથે કઠોળને જમે છે, તે લોકો ખરેખર For Personal & Private Use Onl www.dainelibrary one Page #43 -------------------------------------------------------------------------- ________________ TITUTI માંસનું ભક્ષણ કરી રહ્યાં છે. મૂકી દઉ છું. બધાં મરઘાં બતકાં તૂટી પડે છે. પેલા | B. અમદાવાદના ઓપેરા સોસાયટીના ભાઈએ તેને કહ્યું કે તું દાળને છાશમાં પલાળવાને દેરાસરની વર્ષગાંઠ હતી. સ્વામિવાત્સલ્યમાં શ્રીખંડને બદલે પાણીમાં પલાળીને આપે તો શો વાંધો આવે ? જમણ રાખવામાં આવ્યું હતું. કાળજીવાળા જાણકાર ફાતીમાબીબીએ કહ્યું કે તે રીતે મેં કરેલું પણ મરઘાંએ શ્રાવકો મોજૂદ હતા. સાધુ ગોચરી વહોરવા પધાર્યા એક દાણો શુદ્ધાં ખાધો નહિ, કારણકે એને દાળ કરતાં ત્યારે તેમણે જણાવ્યું કે કયાંય દ્વિદળ થવા દીધું નથી. કીડા વધારે ભાવે છે. ચણાની દાળ છાશમાં પલળે શ્રીખંડની સાથે મગની દાળને બદલે અમે શીંગદાણાનું એટલે એમાં સૂક્ષ્મ કીડા પેદા થાય છે અને કીડાં એ શાક કર્યું છે. ખમણ ચોખાના લોટના બનાવ્યા છે. મરઘાંનો ખોરાક છે. ઉકરડામાં પણ મરઘાં કીડા જ કઢીમાં અટામણ ચોખાનું નાનું છે. કયાંય દોષ શોધતા હોય છે. આ સત્ય પ્રસંગ પૂરવાર કરે છે કે લાગે તેમ નથી. સાધુ મહારાજે જ્યારે છેલ્લો કાચા દહીં, છાશ, દૂધમાં કઠોળ ભળવાથી કીડાઓ પ્રશ્ન પૂછયો કે કઢીના વઘારમાં મેથી નાખી છે ? પેદા થાય જ છે. ત્યારે બધા ઠંડાગાર થઈ ગયા. તેમણે રસોઈયાને E. જૈન મુનિશ્રી શોભનવિજય સંસારી મોટા બોલાવીને પૂછયું તો તેણે કહ્યું કે હા, વઘારમાં મેથી ભાઇ ધનપાલના ઘરે ભિક્ષાર્થે પધાર્યા હતા. ધનપાલ તો આવે જ ને ? મને શું ખબર તમારે નહિ ચાલે ? કબાટમાંથી દહીંનો કટોરો બહાર કાઢી મુનિશ્રીને આવી ઉપાધિ ટાળવા શ્રીખંડના જમણને જ મુલત્વી વહોરાવવા ગયા. મુનીશ્રીએ પૂછયું કે ધનપાલ ! રાખવું જોઈએ. દહીંને જમાવ્યા બાદ કેટલી રાત પસાર થઈ છે ? - c. એ શ્રાવિકાએ પ્રવચનોમાં સાંભળેલું ખરું ધનપાલ કહે કે રાતની વાત જાણીને શું કરશો ? કે કાચા દહીં, છાશ, દુધમાં કઠોળ વાપરવું નહિ પણ આટલું સરસ દહીં છે તો વહોરી લો. શું તમને આવા જ્યારે વાપરવાનો ખરો પ્રસંગ આવ્યો ત્યારે તેને ખ્યાલ સફેદ બાસ્તા જેવા દહીંમાં પણ મહાવીરનાં જીવડાં રહ્યો નહિ અને એણે દહીં ગરમ કરવાને બદલે ઠંડા દેખાય છે ? | થઈ ગએલા વડાને તાવડી પર ગરમ કરીને પછી તેની શોભનમુનિએ કહ્યું કે ‘હા’ ધનપાલ, મારા પર કાચું દહીં પાથરી દીધું. પ્લીઝ ! તમે આવું નહીં ભગવાને કહ્યું છે કે જો દહીં બે રાત ઓળંગી જાય તો કરતા ! એમાં અસંખ્ય કીડા પડી જાય છે. તારે જાણવું હોય D. એ ભાઈને વડોદરામાં કરીયાણાની દુકાન તો પગ રંગવાનો જે લાલ કલરનો અલતો આવે છે હતી. સાથોસાથ સરકારી રેશનીંગનું કામ પણ પોતે તે લાવ ! દહીંની ઉપર ભભરાવી જો ! તને તરત સંભાળતા હતા. એક ફાતીમાબીબી જ્યારે પણ ચણાની સફેદ કીડાઓ દેખાશે. ધનપાલે તેમ કર્યું તો તરત જ દાળનો રેશનીંગનો કવોટા આવે ત્યારે આડોશી- દહીં બધું લાલ રંગે રંગાઈ ગયું પણ અંદરના કીડાઓએ પાડોશીના બધાના રેશનીંગ કાર્ડ ભેગા કરીને ચણાની કલર પકડયો નહિ. હવે રેડ બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ દાળનો મોટો જથ્થો આ દુકાનદારને ત્યાંથી ઉપાડી કીડાઓ ખદબદ ખદબદ થતાં સ્પષ્ટ જોઈ શકાયા. જતી. એકવાર દુકાનદારે તેને પૂછયું કે આટલી બધી રાજા ભોજના માનીતા પંડિત ધનપાલનું મસ્તક દાળને તું શું કરે છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે આ મહાવીરના ચરણોમાં ઝૂકી ગયું. જૈનોનું જીવવિજ્ઞાન દાળને છાશમાં પલાળીને ઘરે જે મરઘાં - બતકાં અને આહારવિજ્ઞાન જાણીને અજૈન પંડિત પણ પાળ્યા છે, તેમને ખવડાવું છું. રાત્રે છાશમાં દાળ જૈનધર્મના રંગે રંગાઈ ગયા. તેમણે તિલકમંજરી જેવા પલાળી દઉં છું. સવારે મરઘાના પાંજરા પાસે તબડકું મધુર કાવ્યની રચના કરી છે. = = For vat library Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. જે આરોગ્યને હાનિ પહોંચાડે છે 2.) ચલિતરસનો ત્યાગ.) અને આત્માને હિંસાનો ભયંકર દોષ લાગે છે. આવા ચલિતરસનો ત્યાગ એ જૈનદર્શનની એક ચલિતરસવાળા પદાર્થોના ભક્ષણથી ફૂડ પોઈઝન, આગવી વિશેષતા છે. કોઈ દર્શનકારોની કે ઝાડા-ઉલ્ટી આદિના કેસ આજે ઠેર ઠેર બનતા હોય વૈજ્ઞાનિકોની પણ જ્યાં નજર પહોંચી નથી ત્યાં પ્રભુ છે. ચલિતરસ એટલે જેનો સ્વાદ ચલાયમાન થઈ મહાવીરની દષ્ટિ પહોંચી છે. પ્રભુએ ફરમાવ્યું છે કે ગયો છે, તેવા પદાર્થો ! ઉપસંહારથી જેના ગંધ, ભક્ષ્ય ગણાતા કેટલાક પદાર્થો પણ તેનું અસલ સ્વરૂપ, વર્ણ, રસ, સ્પર્શ પણ ચલાયમાન થઈ ગયા હોય. તેના ઓરીજીનલ સ્વાદ, સુગંધ, સ્પર્શ અને કલર્સ અલબત્ત ચાલ્યા ગયા હોય તે બધાને ચલિતરસ કહેવાય ગુમાવી બેસે ત્યારે અભક્ષ્ય બની જાય છે. આ છે. આ માટે જૈનદર્શને કેટલાક પદાર્થોની ફિકસ પદાર્થોના ભક્ષણમાં જીવો તો હણાય જ છે સાથોસાથ કાળમર્યાદા નક્કી કરી આપી છે. પરંતુ કયારેક આરોગ્ય પણ હણાય છે. બનાવટમાં કે મિલાવટમાં ભૂલ થવાને કારણે - જેમ મેડીકલ ફેકટરીમાં બનતી દવાઓના લેબલ એડરલામાટે પણ પદાથાનું સ્વરૂપ બદલાઈ જતું હોય પર તેની એકસપાયર્ડ ડેટ છપાય છે. અમુક સમય છે. તેવા પદાર્થો અંડરલીમીટ હોવા છતાં પણ અભક્ષ્ય જતાં તે દવાઓનો પાવર ખલાસ થઈ જાય છે. જેમ બની જાય છે. દા.ત. બુંદીના લાડવાની ૧૫ દિવસ ઘરમાં રહેલ ફરનીચર પણ સમય જતાં સડવા મંડે છે. સુધીની લીમીટ છે. પરંતુ લાડવા બનાવીને ગરમ જેમ પ્લાસ્ટીકની ડોલો પણ તરડાઈ જાય છે. જેમ ગરમ ડબ્બામાં ભરી દીધા. રાત્રે તેમાંથી વરાળ દરેક પદાર્થની સલામત રહેવાની પોતાની ટાઈમલીમીટ નીકળી, વરાળનું પાણી અને એ પાણીના ભેજને કારણે હોય છે, તેમ ખાદ્યપદાર્થોની પણ ટાઈમ લીમીટ હોય સવારે લાડવા ઉપર સફેદ ઉબ (ફૂગ) વળી ગઈ. આ છે. એ લીમીટ પૂરી થઈ જતાં તે તે પદાર્થોનું સ્વરૂપ રીતે લાડુનો સ્વાદ તથા કલર ફરી જવાથી તે લાડુ ૧૫ પણ બદલાવા માંડે છે. જે પદાર્થનું સ્વરૂપ બદલાઈ દિવસને બદલે બીજે દિવસે જ અભક્ષ્ય બની જાય છે. જાય તે પદાર્થો ભક્ષ્ય છતાં અભક્ષ્ય બની જાય છે. હવે આપણે ક્રમશઃ ચલિતરસવાળા પદાર્થોને આવા સડવા માંડેલા પદાર્થોમાં હાલતા ચાલતા વિગતવાર સમજશું. ત્રસજીવો, લાળીઆજીવો, લીલ-ફૂગ નિગોદના જીવો ચલિતરસ (2) (3) (1) બીજા દિવસમાં જ અભક્ષ્ય બને તેવા રાતવાસી પદાર્થો. ૧૫/૨૦/૩૦ દિવસ પછી અભક્ષ્ય બને તેવા પદાર્થો. ૪માસ૮માસ પછી અભક્ષ્ય બને તેવા પદાર્થો. [1] બીજે દિવસે અભક્ષ્ય બનતા પદાર્થો : જે સાથે ભળે તે પદાર્થને ટૂંક સમયમાં જ સડાવી નાખે પદાર્થોમાં પાણીનો અંશ રહી જવા પામે છે, તે બધા છે. ફરનીચર ઘરમાં રહેશે તો સલામત રહેશે પણ તમે પદાર્થોને ‘વાસી' કહેવામાં આવે છે. આવા વાસી જો એક દિવસ માટે વરસાદમાં ખુરશી બહાર મૂકો તો બનતા તમામ પદાર્થોનો ત્યાગ કરવો જરૂરી છે. પાણી તે પાણીથી પલળીને તરત સડવા માંડશે. તે જ રીતે પોતે એક એવી તાકાત ધરાવે છે કે એ જે પદાર્થની ખાદ્ય પદાર્થોમાં પણ જ્યારે પાણીનો અંશ રહી જાય FINT Baygon HEXIT = ==== == Page #45 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે તે પદાર્થો પણ સડવા માંડે છે. તેમાં જીવોત્પત્તિ થવા માંડે છે. આવા પદાર્થો નીચે પ્રમાણે છે. રાતવાસી પદાર્થો શેકેલો પાપડ • પાણીવાળી ચટણી • શરબતના એસેન્સ • રોટલા ભજીયા દૂધપાક રોટલી વડા. • ખીર લોચાપુરી ઢોકળા મલાઈ • ભાખરી - હાંડવો બાસુદી પુડલા • ઈડલી-ઢોંસા , શ્રીખંડ • પૂરણપોરી • કચોરી ફૂટસલાડ સમોસા દૂધીનો હલવો ચીકુનો હલવો ઘારી ગુલાબ-જાંબુ કાચો માવો જલેબી રસમલાઈ રસગુલ્લા • બંગાળી મીઠાઈ [2] ઘણા દિવસો પછી અભક્ષ્ય બનતા રાખવામાં આવે છે, તેવા પદાર્થો ઉપરોક્ત પદાર્થો : જૈનદર્શને કેટલાક ડ્રાય પદાર્થોની એક પાકપદ્ધતિના કારણે દીર્ઘ સમય સુધી પણ સલામત સ્ટાન્ડર્ડ લીમીટ નક્કી કરેલી છે. જે પદાર્થોને શેકીને રહી શકે છે. આવા પદાર્થોની સમયમર્યાદામાં બનાવવામાં આવે છે, જે પદાર્થોને તળીને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સીઝન પ્રમાણે બનાવવામાં આવે છે, જે પદાર્થોનો પાક કરીને ફેરબદલી કરવામાં આવે છે. સીઝનલ ટાઈમ લીમીટ શિયાળો | ઉનાળો કા.સુદ-૧૫ થી ફા. સુદ-૧૪ સુધી ફા. સુદ ૧૫થી અ.સુદ ૧૪ સુધી ટાઈમ લીમીટ ૩૦ દિવસ ટાઈમ લીમીટ ૨૦ દિવસ સીઝનલ ટાઈમ લીમીટવાળા પદાર્થો ચોમાસું અ.સુદ-૧૫થી કા. સુદ ૧૪ સુધી ટાઈમ લીમીટ ૧૫ દિવસ વઘારેલા પદાર્થો • ચેવડો મમરા શેકેલા પદાર્થો ચણા મમરા ધાણી દળેલો લોટ ખાખરા તળેલા પદાર્થો ૦ સેવ ગાંઠીયા ફાફડા કડક પૂરી વ. ફરસાણ પાકી મીઠાઇ મોહનથાળ બુંદી લાડુ તળેલા ચુરમાના લાડુ ૦ મોતીચુર વગેરે ઉપરોક્ત પદાર્થોની ટાઈમલીમીટ સીઝન પ્રમાણે [3] ઘણા મહિનાઓ પછી અભક્ષ્ય બનતા શિયાળે, ઉનાળે, ચોમાસે ૩૦/૨૦/૧૫ દિવસની પદાર્થો : કેટલાક પદાર્થોનું નેચરલ સ્વરૂપ જ એવું જાણવી. ઑવર લીમીટ થાય તો તે ત્યજી દેવા જોઈએ. હોય છે કે તે ચાર માસ | આઠ માસ પર્યત પણ ચાલી બીફોર ટાઈમ પણ બગડી જાય તો ત્યજી દેવા. શકે છે. કેટલાક પદાર્થોને તૈયાર કરવાની પદ્ધતિ એટલી Page #46 -------------------------------------------------------------------------- ________________ ill l/r/fr/haritraku t S M BhRE IS THE NSUISS JAIક સીઝનલ ટાઈમ લીમીટવાળા પદાર્થો. IN પાણી મીઠાઈ તળપદાથો. 'IJI INSUIJR L S | શેકીને તૈયાર કરાતા પદાર્થો | Gહાર લાપાશl III IST r TTTT Tutup ||BINSSII DIABETWE YE તિયાર બજારૂં પદાર્થો અભચાઇ ImaiNININDIJIKAS HUSBS સરિ! w.jainelorary org WANIEMASWALAY BOS SES Page #47 -------------------------------------------------------------------------- ________________ 46 જોરદાર હોય છે કે તે પદાર્થો પણ લાંબો સમય સુધી ચાલી શકતા હોય છે. દા.ત. વડી, પાપડ, ખીચીયા, - અથાણાં. એકસપાયર્ડ ડેટ કયારે ? કા, સુદ -૧પથી ફા, સુદ ફા.સુ. ૧૫ થી અ.સુ. અ.સુ. ૧૫ થી કા, સુદ -૧૫ આદ્રા ૧૪ સુધી જ વપરાય તેવા ૧૫ સુધી વપરાય તેવા કા.સુ. ૧૪ સુધી થી અ. સુદ નક્ષત્રથી પદાર્થો : - પદાર્થો : જ વપરાય તેવા ૧૪ સુધી ત્યાજ્ય ભાજીપાલો, કોથમીર, બદામ, ટોપરું, પીસ્તાં પદાર્થો : આઠ માસ પદાર્થો : પત્તરવેલના પાન, ઓસાવેલા તલ ભાજી- આખી બદામ, ચાલે તેવા કેરી, ખજૂર, ખારેક, તલ, ગ વારકળી આદિની. આખું ટોપર પદાર્થો : રાયણ સૂકવણી (મતાંતરે ખજુર (કાછલીપૂર્વકનું) જે વડી, પાપડ વગેરે ચારોલી, પીસ્તાં, દ્રાક્ષ, ખારેક સિવાયનો મેવો દિવસે ફોડાય તે ખીચીયાં અખરોટ, જરદાળું આદિ અ.સ. ૧૪ પછી દિવસ સારેવડાં તમામ પ્રકારના અભક્ષ્ય ગણ્યો છે.) શકાય. બીબડાં સૂકામેવા. સૂકવણી કેટલીક સાવધાની : D. માવો કાઢીને બુરૂ ખાંડ ભેળવીને A. ચુરમાના લાડુ બનાવતાં પૂર્વે ચુરમું બનાવવા બનાવવામાં આવતા પૈડા પણ બીજે દિવસે વાસી માટે મુઠિયા બનાવવામાં આવે છે. આ મુઠિયા જો | બને છે. પરંતુ જો દૂધને ફાડીને ચૂલા ઉપર જ ખાંડ બરાબર તળાયા ન હોય તો અંદર પાણીનો ભેજ રહી ભગવાન પડા બનાવાય તો તે વાસી થતા નથી. તે જાય છે. આવા ભેજવાળા મુઠિયા ભાંગીને કરેલા જ રીતે દૂધને ફાડીને ચૂલા પર જ ખાંડ ભેળવીને ચુરમાના લાડુ બીજે દિવસે જ અભક્ષ્ય બને છે, માટે બનાવાતી માવાની બરફી બીજે દિવસે વાસી બનતી ખ્યાલ રાખવો જરૂરી છે. નથી. દૂધને ફાડયા વિના દૂધમાં ખાંડ નાખીને ચૂલે | B. જલેબી બનાવવા માટે રાત્રે જ આથો નાખી હલાવતાં હલાવતાં જે પેંડા બનાવાય છે, તે પણ દેવામાં આવે છે. આ આથો રાતવાસી થતો હોવાથી વાસી થતા નથી. સવારે તેની બનેલી જલેબી ચાલી ન શકે. તેને બદલે E. ગુલાબજાંબુમાં માવો વાસી થાય છે અને રાત્રે આથો નાખ્યા વિના બનતી અમરતી ચાલી શકે ચાસણી કાચી પડે છે. માટે બીજે દિવસે રાખી શકાતાં છે. જલેબીનો આથો સવારે નાખે તો જલેબી ચાલી નથી. તે જ રીતે રસગુલ્લા, રસમલાઈ આદિ બધી શકે છે, પણ રસોઈયા કાળી રાત્રે કામ પતાવી દે છે. કાચી ચાસણીની બંગાળી મીઠાઈઓ બીજે દિ' અભક્ષ્ય - c. દૂધનો માવો પણ બીજે દિવસે વાસી થાય છે માટે બજારનો માવો તો ચાલી જ શકે નહિ. ઘરે | F. સુરતની ઘારીમાં જે માવો પેક કરવામાં બનાવેલ માવો જો બીજા દિવસે રાખવો હોય તો તેને આવે છે, એ જો, પહેલાં ઘીમાં શેકયા વિનાનો હોય ઘીમાં શેકીને લાલ બનાવવો જોઈએ. આવો લાલ તો વાસી થાય છે. કેટલાક શ્રાવકો સ્પેશિયલ શેકેલા માવો અભક્ષ્ય બનતો નથી. માવાની ઘારી બનાવે છે, તે ચાલી શકે છે. બજારું - જાણવી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઘારી અભક્ષ્ય જાણવી. વધુમાં શેકેલા માવાની રાખવામાં આવતા લીંબુના રસ વગેરે તમામ પદાર્થો ઘારીનું ઉપરનું પડ ઘીમાં સખત રીતે તળાતું નથી અભક્ષ્ય જાણવા. માત્ર ઉકળતા ઘીમાં ઝબોળીને કાઢી લેવાય છે માટે I L. બજારના શ્રીખંડ વગેરે ૬-૬ મહિનાના વાસી ઉપરનું પડ રોટલીની જેમ કાચું રહે છે. માટે તે બીજે હોય છે. તેને તાજા માનીને ખાનારાની બુદ્ધિ સાચ્ચે દિવસે વાસી થાય. માટે કોઈપણ ઘારી બીજે દિવસે જ વાસી થઈ ગઈ હોવી જોઈએ. રાખી શકાય નહિ, | M. કેટલાક લોકો દૂધમાં બાંધેલી ભાખરી બીજે | G. ઘણા લોકો દૂધની મલાઈ રોજ ભેગી કરે દિવસે વાસી નથી થતી એવું માને છે તે ભ્રમણા માત્ર છે, પછી તેને તાવીને ઘી બનાવે છે. આ પદ્ધતિ છે. દુધ વાસી થાય છે તો તેની ભાખરી કેમ વાસી ન યોગ્ય નથી. મલાઈ રાત રહેવા માત્રથી વાસી થાય થાય ? છે, તેમાં લાળીયા જીવો ઉત્પન્ન થાય છે. | N. જો ચટણી વાટતાં પાણી નાખ્યું હોય અથવા | H. લીલો-સૂકો હલવો લોટ સડાવીને બનાવાય ચણાનો લોટ ભેળવ્યો હોય તો તે ચટણી બીજે દિવસે માટે તે અભક્ષ્ય જાણીને છોડી દેવો જોઈએ. ખંભાતનું જ અભક્ષ્ય બને છે, પણ જો લીંબુનો રસ નાખ્યો હોય હલવાસન પણ ત્યાજ્ય ગણાય છે. અને પાણી કે લોટ નાખ્યા વિના વાટેલી હોય તો તે I. આજે શેકેલો ખાખરો ૧૫ દિવસ ચાલે છે. ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં તેમ શેકેલો પાપડ ચાલી શકતો નથી. તેમાં ખાર કોથમીર-મરચાં પાણીથી ધોયાં હોય તો તે પાણી હોવાના કારણે તે હવામાંથી ભેજ પડકે છે અને બીજે ચટણીમાં રહી જવાથી ચટણી બીજે દિવસે અભક્ષ્ય દિવસે જ વાસી બને છે, પણ જો તળીને રાખવામાં બને છે, તેથી પાણીનો અંશ ન રહે તે માટે ઉપયોગ આવ્યો હોય તો બીજે દિવસ ચાલી શકે છે. રાખવો જરૂરી છે. | J. પાંઉ-બિસ્કિટ આદિ પદાર્થોના લોટની, તેમ | o. ફાટી ગયેલું દૂધ તથા બેસ્વાદ લાગતી જ તેની બનાવટની કોઈ કાળમર્યાદા ખ્યાલમાં હોતી રસોઈ ચલિતરસ ગણાય છે. માટે ઉપયોગ કરવો નથી માટે તે અભક્ષ્ય જાણવા. વળી તેના આટાને યોગ્ય નથી. પણ લાંબો સમય સડાવી રાખવામાં આવે છે. માટે | P. વડી, પાપડ-ખીચીયા વગેરે જ્યારે એકદમ હિંસાનો દોષ પણ લાગે છે. પાંઉ-બિસ્કિટ વગેરે સૂકી હવા હોય ત્યારે શિયાળામાં જ બનાવવા યોગ્ય મેંદાના પદાર્થો તો આરોગ્યને હણી નાખવા માટે છે. ચોમાસામાં તેમાં ઉબ (ફૂગ) લાગવાનો સંભવ ટાઈમ-બોમ્બ જેવું કામ કરે છે. આજના સાયન્સ પણ છે. માટે ચોમાસા પહેલાં પૂરા કરી દેવા જોઈએ. મેદાનો પદાથોને આરોગ્ય માટે ખરાબ નહિ પણ વડી, પાપડ ચોમાસામાં અભક્ષ્ય છે એવું શ્રાદ્ધવિધિમાં ખતરનાક ગણ્યા છે. દુઃખની વાત છે કે જૈનઘરોમાં જણાવેલ ખાખરાની જગ્યા આજે બ્રેડ અને પાંઉએ લીધી છે. 9. વિરાધનાનો સંભવ હોવાથી મકાઈના આવતીકાલે તેની જગ્યાએ કેલોગસ કું.ના કોનફલેકસ ડોડા, ઘઉનો પોંખ, જુવારનો પોંખ વગેરે ન વાપરવા. અને વીટફલેકસ વગેરે નવા નવા નાસ્તાઓ ગોઠવાઈ રહેવાના છે. ફોરેઇનનો બધો કચરો ભારતીયોના | R. કોરડું મગ વગેરેના દાણા અચિત્ત છે, પણ પેટમાં દટાઈ જવાનો છે. આમ થાય તો જ પરદેશી અખંડયોનિ હોવાથી ચાવવા નહિ. આખા ઉતારી જવા. દવાની કંપનીઓનો વેપલો જોરમાં ચાલે. એમ શ્રાદ્ધવિધિમાં જણાવેલ છે. | K. બરફના ગોળા ઉપર છાંટવામાં આવતા s. ફાગણ ચૌમાસી બાદ ટોપરું, બદામ, પીસ્તાં શરબતના એસેન્સ અને કાચી ચાસણીના ભરી વપરાય છે. ચોમાસા દરમ્યાન આજે ફોડેલી બદામ, Page #49 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાં તથા કાછલી ફોડીને કાઢેલું ટોપરૂં (ગોળો ફોડીને તપાસવા આવ્યા ત્યારે તેમણે ઉઠતાં ઉઠતાં પૂછયું કે કાઢેલું નહિ. કાચલી ફોડીને કાઢેલું ફોફળ ટોપરું જ “કયા ભાજીપાલા લીયા થા ?' મુનિશ્રીએ ના પાડી ચાલે. કેમકે ટોપરાંના ગોળામાં ઉભા ચીરા પડેલા તો હકીમજીએ કહ્યું કે "ઠીક હૈ લીયા હોતા તો અચ્છા હોય છે. આ ચીરામાં નિગોદ, કુંથવા વગેરે પડવાનો રહેતા લેકિન અબ લેના નહી.” મુનિશ્રીએ પૂછયું કે સંભવ છે માટે બદામ જેમ ફોડયા પછી વપરાય તેમ ‘અબ કયાં મના કર દીયા ?' ત્યારે હકીમજીએ આકાશ ટોપરું પણ કાછલી ફોડયા પછી જ વપરાય) આજે સામે જોઈને જણાવ્યું કે "અબ સીઝન નહિ રહા. ચાલે, બીજે દિવસે રાખવું પડે તેમ હોય તો તેને ઘીમાં હોલી નીકલ જાને કે બાદ ભાજીપાલા નુકશાન તળીને રાખે તો ચાલી શકે છે. બદામ, પીસ્તાં પહોંચાતા હૈ, અબ આકાશ બદલ ગયા હૈ, મૈને તળી શકાય છે. ટોપરાને તળવા માટે તેની છીણ બોલા તબ લીયા હોતા તો ઠીક રહેત લેકીન અબ કરીને તળી શકાય છે. લેનેકી જરૂરત નહીં હૈ”, હકીમજી કો કહાં પતા હૈ કિ T. તલ ફાગણ ચૌમાસી પછી અભક્ષ્ય ગણ્યા ભગવાન મહાવીરે ૨પ૭ સાલ પહલ લઈ ભાત છે. પણ જો રાખવા પડે તેમ હોય તો તેને ગરમ બતા દિ હૈ કી હોલીકે બાદમેં આકાશ બદલ જાતા હૈ પાણીમાં ચૂલે ચડાવીને ઓસાવીને રાખે તો તેમાં જીવ ઈસલીયે ભાજીપાલીકા ત્યાગ કર દેના ! પડતા નથી તેથી આઠ માસ ચાલી શકે છે. (3.) બોળ અથાણું ત્યાગ.) | U. કેટલીક કેરીનો પાક આદ્રા નક્ષત્ર પછીથી આવે છે, તેમ છતાં તેને પણ અભક્ષ્ય જ માનવામાં આજકાલ માણસની સ્વાદવૃત્તિ હદ વટાવી ગઈ આવે છે. કેરી આદ્રાથી લઈને કારતક પૂનમ સુધી છે. પૂર્વે માત્ર કેરી, મરચાં, કેર કે ગુંદાનાં અથાણાં (વિશાખા નક્ષત્ર સુધી) બંધ સમજવી. બનતા હતાં. આજે તો કાકડીથી માંડીને ટીંડોરા સુધીના | v. ગુજરાતમાં ફરસાણનો વપરાશ હદ આચાર બનવા લાગ્યા છે. પૂર્વે અથાણાં ઘરમાં વિનાનો વધી ગયો છે. એક સર્વેક્ષણ પ્રમાણે એક બનાવવામાં આવતા હતા. અથાણું બગડે નહિ તેના માટે ખૂબ ખૂબ પ્રિકોશન લેવામાં આવતા હતા. કહેવાતું વર્ષમાં એકલું ગુજરાત બે લાખ ૭૨ હજાર મેટ્રીક ટન હતું કે અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું. અથાણાં મીઠું ખાઈ જાય છે. એમાં સૌથી વધારે જથ્થો અમદાવાદી ઓહીયાં કરી જાય છે અને સૌથી ઓછો બનાવવાની એક આગવી સીસ્ટમ હતી. એ સીસ્ટમમાં સહેજ પણ ગરબડ થાય તો બીજા જ દિવસથી એ વપરાશ ડાંગ જિલ્લામાં છે. અત્યંત મીઠું ખાવાના કારણે જ ટાલ પડવી, વાળ ધોળા થવાની બીમારી અથાણાંની દશા બેસી જતી. આખા વરસ સુધી એ આવે છે. અતિ સર્વ વર્જયેતુ ! અથાણું જીવોથી ખદબદ થયા કરતું એટલે આ દેશની જયણાવંત શ્રાવિકાઓ જ્યારે અથાણાં બનાવતી ત્યારે કેટલાક કથાપ્રસંગો : બિલકુલ કેરફૂલ બની જતી હતી. આજની મૉડર્ન A. મહા માસમાં વેરાવળના ઉપાશ્રયમાં એક ગણાતી બહેનોને તો અથાણાં શી રીતે બને તેનું કશું મુનિરાજ બિરાજમાન હતા. તેમની તબિયત જોવા ભાન નથી. તે લોકો તો બજારમાંથી તૈયાર અથાણાંના માટે એક મુસલમાન હકીમજી આવેલા. તેમણે નિદાન, ડબ્બા લાવીને ધણીને ખુશ કરતી હોય છે. આ બજારું ઔષધ આદિની વાત કર્યા પછી ઉઠતાં ઉઠતાં ભલામણ અથાણું શી રીતે બને છે એ જોવું હોય તો માણસે કરી કે અભી અભી ભોજનમેં જરા ભાજીપાલાકો મુંબઈ પાસેના ઉલ્હાસનગરની પીકલ્સ ફેક્ટરીઓમાં ઈસ્તેમાલ કરતે રહીએ. મુનિરાજશ્રીએ અચ્છા, એ અચ્છા, જઈ આવવું જોઈએ. અચ્છા, ખ્યાલ કરેંગે. એમ કહીને એમને રજા આપી. | વેચાણ માટે તૈયાર કરવામાં આવતા અથાણાંનો એકાદ માસ પછી ફાગણ વદમાં ફરી હકીમજી તબિયત TIT - hiral Rai nfo/i11 Page #50 -------------------------------------------------------------------------- ________________ I ' ફાગણ ચોમાસી બાદ ભાજીપાલો, સૂકો મેવો ચોમાસામાં ટોપણે તથા બદામને હાર્ડી કવર તોડીને જે દિવસે બહાર કાઢી તે જ દિવસ IUM ભા છે પણ અભક્ષ્ય છે.) કાચી પાકી કેરી આદ્રા નક્ષત્ર, પછી ર આદ્રા નક્ષત્ર બાદ રાયણ પણ અભક્ષ્ય છે. caics Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સામાન કયાંથી કેવી રીતે ભેગો કરાય છે તે જાણવા (1) તડકે બનતાં અથાણાં : કેરી, મરચાં, ગુંદા જેવું છે. શરબતની લારીઓ અને હૉટલમાં કચરાપેટીમાં વગેરેમાં મીઠું ભેળવીને તેને તડકે મૂકવામાં આવે છે. જમા થતા નીચોવેલા લીંબુના છોડીયાં, ભાયખલાની તડકાથી ધીરે ધીરે પાણી સૂકાતું જાય છે. ત્રણવાર, શાકમાર્કેટમાંથી સડી ગયેલા શાકભાજી અને ફળો, પાંચવાર, સાતવાર સખત તડકા આપ્યા બાદ જ્યારે બધો કચરો રૂપીએ મણના ભાવે લઈ આવવામાં આવે બીલ કલ પાણીનો અંશ (એટલે વનસ્પતિનો રસ) છે. પછી તેમાં એસીડ નાખીને બધાને પકાવી દેવામાં મુકાઈ જાય ત્યારે તે સુકાં બંગડી જેવા બની જાય છે. આવે છે. આ એસીડના કારણે અથાણું તીખું થઈ જાય તે પછી તેની પર ગોળ, રાઈ વગેરે ચડાવીને સરસવના છે. જીભ પર ચચળાટ કરાવે છે. એટલે મરચું નાખવું તેલમાં ગળાબૂડ ડુબાડીને રાખવામાં આવે છે. આ પડતું નથી. તેને બદલે લાલ કલર નાખવામાં આવે રીતે બિલકુલ ડી-હાઈડ્રડ એકદમ કડક કરીને તેલમાં છે. આ રીતે બધો કચરો તૈયાર કર્યા પછી જે ચીજનું ડૂબાડેલાં અથાણાં એક વર્ષપર્યત ચાલી શકે છે. જો અથાણું હોય તેની થોડીક ફલેવર ઉમેરી દેવાય છે. તડકા બરાબર ન અપાયા હોય તો અથાણું કાચું રહી આ ફલેવરની સોડમથી લોકો કેરીનું સાચું અથાણું જાય છે. એમાં પાણીનો અંશ રહી જાય છે. આ સમજીને ઝાપટતા રહે છે. આવું અથાણું જો લગાતાર પાણીનો અંશ જીવોને પેદા થવા માટે એક મોટું કારણ ત્રણ દિવસ સુધી આરોગવામાં આવે તો ચોથા દિવસે માણસની જીભ પર એસીડના કારણે ચાંદા પડી જાય બની રહે છે. જ્યાં પણ ભેજ રહે છે ત્યાં જીવોત્પત્તિ છે. પછી એ કોઈ ચીજ ખાઈ શકતો નથી. જગતના થયા વિના રહેતી નથી. કોઈ પણ પદાર્થમાં ન થઈ શકે એટલી ભારે ભેળસેળ કયારે ક તડકામાં કેરીનો છુંદો વગેરે પણ અથાણામાં થઈ શકે છે. આવા પા ટી સિસ્ટમ વિના બનાવાય છે. તેમાં પણ કેરીની છીણમાંથી ખાટું પાણી બનેલાં કાચાં રહી જતાં તમામ અથાણાંને જૈનદર્શન કાઢી નાખ્યા બાદ છીણ સાથે મીઠું તથા સાકર બોળઅથાણું ગણે છે. આ બોળઅથાણું એટલે સેંકડો ભેળવીને તડકે મૂકવામાં આવે છે. જેમ જેમ તડકા જીવોનો વિરાટ જનરલ વોર્ડ. ડાહ્યા માણસે પહેલાં થતા જાય તેમ તેમ ચાસણ થતા જાય તેમ તેમ ચાસણી કડક થતી આવે છે. નંબરે તો જીવનભર માટે અથાણાંનો ત્યાગ કરી દેવો પાણી સૂકાતું આવે છે. જ્યારે ચાસણી ત્રણ જોઈએ. અથાણાંથી કંઈ પેટ ભરાતું નથી, અથાણું તારવાળી થાય ત્યારે પાકી થઈ સમજવી. (ચાસણી માત્ર જીભના ટેસ્ટ માટે વપરાય છે અને હેરાન આખા જોવાની એક રીત છે. ચાસણીનું એક ડ્રોપ અંગુઠા શરીરને થવું પડે છે. જે કાળે કરોડો માણસો સાવ જ પર મૂકી તેના પર આગળી દબાવીને ધીરેથી ઉચી ભૂખ્યા પેટે સૂઈ જતાં હોય, કરોડો માણસોને માત્ર કરવી, આંગળી ઉચી થતી વેળા જો ચાસણીમાંથી બે રોટલો અને મરચાંથી ચલાવી લેવું પડતું હોય ત્યારે કે અઢી તાર નીકળે તો તે કાચી સમજવી. આંગળી તે બધાનો વિચાર કર્યા વિના માણસનાં ગળે અથાણું ઉચી કરતાં જો પૂરા ત્રણ તાર ઉપર ખેંચાય તો તેને શી રીતે ઉતરતું હશે, તે સમજાતું નથી. શ્રીમંતો જો પાકી સમજવી.) અથાણું ખાવાનું મુલત્વી રાખીને અથાણાનું બજેટ જો | (2) ચૂલે બનતાં અથાણાં છૂંદો, મુરબ્બો વગેરે આ ગરીબ લોકોના ઉધ્ધારમાં વાપરે તો કેટલું સરસ કેટલાક અથાણાં ચૂલા પર કરવામાં આવે છે. એમાં કામ થાય. પણ પહેલાં ખાંડને ચૂલે ચડાવી તેમાં છુંદાની અથાણાંના પ્રકાર છીણ કે મુરબ્બાના ટૂકડા અંદર નાખીને ચાસણી ત્રણતારવાળી થાય ત્યાં સુધી હલાવતાં રહેવું પડે છે. તડકે બનતાં ચૂલે બનતાં ખાટા સ્ટમાં ચાસણી પાકી થયા બાદ જ તેને ચૂલેથી ઉતારી ઠંડું અથાણાં અથાણાં બનતાં અથાણાં થઈ ગયા બાદ કાચની બરણી વગેરેમાં ભરી લેવાય Page #52 -------------------------------------------------------------------------- ________________ છે. આમાં પણ ચાસણી કાચી રહે તો અથાણાંમાં લીલામરી વગેરે પ્રથમથી જ અભક્ષ્ય છે. માટે તેનું જીવોત્પત્તિ થઈ જાય છે. અથાણું પણ અભક્ષ્ય જાણવું. (3) ખાટા રસમાં બનતાં અથાણાં : કેર, મરચાં | F. ખાટાં ફળોનું અથવા ખાટા રસમાં બનાવેલું વગેરેને કાચી કેરીના ખાટા પાણીમાં અથવા અથાણું તડકા દીધા વિનાનું માત્ર ત્રણ દિવસ ચાલે લીંબુના રસની ખટાશમાં ત્રણ દિવસ પલાળીને પછી છે. તેમાં જો લોટ કે ધાન્ય ભેળવ્યું હોય અથવા પાણી બહાર કાઢીને ફરી ત્રણ દિવસ તડકે સૂકાવીને બંગડી નાખ્યું હોય તો બીજે દિવસે જ અભક્ષ્ય બને છે. જેવા કર્યા બાદ સરસિયાના તેલમાં રાઈ વગેરે G. અથાણું એક દિવસ ચાલે તેટલું જ બહાર ફીણીને પછી કેર કે મરચાંને અંદર ડૂબાડવામાં આવે કાઢવું, વધારે કાઢીને રાખી મૂકવાથી બહારની છે. આમાં પણ જો પાણીનો અંશ રહી ગયો હોય તો હવા લાગવાથી બીજે દિવસે તે બગડી જવાનો સંભવ તરત જ ફૂગ વળી જાય છે. માટે કાળજી રાખવી રહે છે. જરૂરી બની છે. | H. જો અથાણાં ખૂબ જ કેરફૂલ રહીને બનાવ્યાં કેટલીક સાવધાની : હોય તો વર્ષથી પણ વધારે સમય ટકી શકે છે, પણ A. અથાણાં કાચની બરણીમાં ભરવા જોઈએ. જો કચાશ રહી હોય તો બગડવા મંડે છે. બગડેલું તેના ઢાંકણો બરાબર ચપોચપ ફીટ થવા જોઈએ. અથાણું વાપરી શકાય નહિ. બરણીના ઢાંકણા પર ચાર પડવાળું ઝીણું કપડું બાંધીને I !. ગુવારફળી, મેથીની ભાજી આદિની સૂકવણી ગળેથી દોરી બાંધીને પેક કરીને રાખવું જોઈએ. બરણી કરી હોય તે પણ ચાતુર્માસ પહેલાં જ પતાવી દેવી પેચવાળી હોય તો ય કીડી પેચની ધારે ધારે થઈ જોઈએ. ભેજ લાગતાં તેમાં પણ જીવજંતુ પડે છે. અંદર સુધી પહોંચી શકે છે. શું સમજ્યા ? કેટલાક કથાપ્રસંગો : | B. જ્યારે પણ અથાણું કાઢવું હોય ત્યારે | A. કંચનબેન જમવા બેઠા હતાં. આજે ચમચાને બરાબર કપડાંથી લૂછી નાખવો જોઈએ. હાથ આઠમનો દિવસ હતો. ઘરમાં લીલોતરીનો ત્યાગ હતો. ચોખા કરવા જાઈએ, અથાણું કાઢયા બાદ બરસા મગની દાળ જોડે પુત્રવધૂએ છંદો પીરસ્યો હતો. બે તરત બંધ કરી દેવી જોઈએ. રોટલી ખાધા પછી છુંદાના લોંદાની બાજુમાં સોયની c. કોઈ પણ અથાણામાં મેથીનો ઉપયોગ ન અણી જેવું એક લાલ ટપકું જરા હાલતું હોય તેવો કરવો. કેમ કે મેથીવાળું અથાણું બીજે દિવસે અભક્ષ્ય ભ્રમ થયો. સાસુએ વહુને કહ્યું કે બેટા ! જરા જો તો બને છે. વળી દહીં સાથે અથાણું વાપરતાં દ્વિદળ થાય આ જીવડું તો નથી ને ? વહુએ થાળી ઉંચી કરીને છે. એટલે મેથીની જગ્યાએ જીરું નાખવાથી કામ ચાલી જોયું તો સાચ્ચે જ એ જીવતું જીવડું હતું. ઘૂંકવાળી જાય છે. આંગળી કરીને એને હાથ પર લઈ લીધું. એટલામાં | D. અથાણામાં ગોળ વાપરવો યોગ્ય નથી ફરી પાછું એવું જ એક જીવડું છુંદામાંથી બહાર એમ કેટલાક બહેનો કહે છે. ગોળ અને ખટાશ ભેગા નીકળ્યું. સાસુ ગભરાઈ ગયા. એમણે હાથ ધોઈ થવાથી પાણી છૂટે છે તથા માઈલ્ડ આલ્કોહૉલ બની નાખ્યા. થાળી ઉપાડીને બહાર તડકામાં લઈ ગયાં. જાય છે. એમ તેમનું કહેવું છે. માટે અથાણામાં ગોળ ચશ્મા ચડાવીને નજર કરી તો છૂંદામાં સેંકડો લાલ તેમજ કોઈપણ પ્રકારનું ધાન્ય કે આટો વાપરવો નહિ. કંથવાઓ ખદબદ થઈ રહ્યા હતા. આખો છુંદો જીવોથી E. કંદમૂળ, લીલી હળદર, આદુ, ગરમર, ઉભરાઈ રહ્યો હતો. જેવો છૂંદાનો રંગ તેવો જ તેમાં ગાજર, લીલાવાંસ, મલબારના મીઠાના પાણીવાળા પડેલા જીવડાંનો રંગ. ઝીણી નજર ન કરો ત્યાં સુધી Bir Eucaliohon mehe Page #53 -------------------------------------------------------------------------- ________________ 55 દેખાય જ નહિ.. ટેમ્પરેચરનો ફર્ક પડી જાય છે. જેમ વનસ્પતિઓ પર | છંદો બનાવતાં વહુના હાથે ચાસણી કાચી રહી સૂર્યપ્રકાશની અસર થાય છે. તે જ રીતે ખાદ્ય પદાર્થો જવા પામેલી તેનું આ પરિણામ હતું. આખી બરણી ઉપર પણ સૂર્યપ્રકાશની અસર થાય છે. સૂર્યની જીવોથી ઉભરાઈ હતી. એક નાનકડી ભૂલમાં કેટલી હાજરીમાં ભોજ્ય પદાર્થો સલામત રહે છે. સૂર્યાસ્ત મોટી જીવહિંસાનો પ્રસંગ ઉભો થાય છે, એ આ સત્ય થઈ ગયા બાદ રાંધેલું ભોજન વિકૃત થવા મંડે છે. ઘટના પરથી જાણી શકાય છે. જેમ આકાશમાં આદ્રા નક્ષત્ર બેઠાં બાદ ધરતી પરની B. સ્નેહલતાબહેનના ઘરે મહેમાન પધાર્યા કેરીઓનો સ્વાદ આપોઆપ ફરી જાય છે, તેમ સૂર્યાસ્ત હતા. ચા-પાણી નાસ્તાની તૈયારી ચાલતી હતી. તે થઈ ગયા બાદ રસોઈનો સ્વાદ આપોઆપ બદલાવા અથાણાની બરણી ખોલીને અંદરથી અથાણું બહાર * મંડે છે. કાઢયું. ઢાંકણું જરા ત્રાંસ રહી ગયું. ચૂલે ઉભરાતી ચા તદુપરાંત સૂર્યાસ્ત બાદ કેટલાક સૂક્ષ્મજંતુઓ ઉતારવા સ્નેહલતાબહેન દોડી ગયાં, પણ પેલું ઢાંકણું ચારેકોર ઉડાઉડ ચાલુ કરી દે છે. આ સૂક્ષ્મજંતુઓ ફીટ કરવાનું ભૂલી ગયા. સાંજ પડે બરણી અધખોલી ફલડલાઈટના પ્રકાશમાં પણ નરી આંખે જોઈ શકાતા રહી ગયાની જાણ થઈ. તેમણે ઢાંકણું ફીટ કરી ઉપર નથી. જેમ પંખીઓમાં દિવસે ઉડનારા અને રાત્રે કપડું પેક કરી દીધું. ચાર દિવસ બાદ ફરી અથાણાંની ઉડનારા એમ બે વિભાગ હોય છે. જેમ પશુઓમાં બરણી ઉઘાડી, અંદર ચમચો નાખ્યો અને અથાણું પણ દિવસે ચરનારા અને રાત્રે ચરનારા એમ બે બહાર કાઢયું. ત્યારે ચમચા પર કેરીના કટકાને બદલે વિભાગ હોય છે. તેમ સૂક્ષ્મજંતુઓના પણ દિવસે ઉંદરડીનું મડદું દેખાઈ રહ્યું હતું. સ્નેહલતાબહેન ઉડનારા અને રાત્રે ઉડનારા એવા બે વિભાગ હોય ગભરાઈ ગયા. એમના હાથમાં રહેલો ચમચો નીચે છે. આ જંતુઓને હૉસ્પિટલોનું સ્ટરીલાઈઝડ વાતાવરણ પડી ગયો. આખો રૂમ ઉંદરડીના કલેવરથી ગંધાવા પણ રોકી શકતું નથી. માટે ડૉકટરો પણ મેઝર લાગ્યો. પેલી અથાણાંની બરણી પણ દુર્ગધથી ફાટવા પરેશનમાં ડે-લાઈટની અપેક્ષા રાખે છે. રાત્રે ગમે લાગી, એક નાનકડો પણ પ્રમાદ કેટલું મોટું ભયંકર તેટલું ફેલડલાઈટ હોવા છતાં ય પેલા રાત્રિચર સુક્ષ્મ પરિણામ લાવી શકે છે. એ વાત આ પ્રસંગથી ધ્યાન કીટાણુંઓને જોઈ શકાતા નથી. ઉડતા રોકી શકાતા પર લેવા જેવી છે. શ્રાવકના અતિચારમાં કહેવાયું છે નથી. તે કીટાણુંઓ ઑપરેશનમાં ખુલ્લા કરેલા કે ‘ધી તેલ-ગોળ છાશતણાં ભાજન ઉધાડાં મુકયાં, તે ભાગપર ચોંટે તો ઑપરેશન ફેઈલ જાય છે. માટે માંહે માખી, કુંતી, ઉદર, ગરોળી પડી, કીડી ચડી, રાત્રે ઑપરેશન કરવાનું ડૉકટરો પણ ટાળે છે. રાત્રે તેની જયણા ન કીધી.' આપણો નાનકડો પ્રમાદ તૈયાર થયેલી તાજી રસોઈ પર પણ સેંકડો સૂક્ષ્મ નાનકડા જીવને ફાંસીની સજા ફરમાવી દે છે. કીટાણુંઓ અડ્ડો જમાવી દે છે. ભોજન કરતાં તે બધા જ હોજરીમાં ઠલવાય છે. માટે રાત્રિભોજન અયોગ્ય ( 4. રાત્રિભોજન ત્યાગ. ). છે. દિવસ દરમ્યાન પરિશ્રમથી શરીર થાકેલું હોય આગળના વિષયમાં આપણે જોયું હતું કે સીઝન ત્યારે તેને વિશ્રામ આપવાની જરૂર હોય છે. પૂર્ણ બદલાતાં પણ હવામાન બદલાય છે. હવામાનના વિશ્રામ મળે તો સવારે પાછી શરીરમાં સ્ફતિ ઉભરાવા ફેરફારથી ભક્ષ્ય પદાર્થો પણ અભક્ષ્ય બની જાય છે. લાગે છે. આજના માણસો આખો દિવસ ભટકયા કરે તે જ રીતે દિવસે ભક્ષ્ય ગણાતા એવા પણ ખાધો છે પછી રાત્રે ૧૦ વાગે જ્યારે શરીર પૂર્ણ વિશ્રામ રાતના સમયે અભક્ષ્ય-અખાદ્ય બની જાય છે. જેમ માગે છે ત્યારે તેને ભોજન આપવામાં આવે છે. સૂર્યની હાજરીમાં અને ગેરહાજરીમાં માણસના શરીરમાં હોજરીની આખી થેલી ફૂલટાઈટ ભરીને માણસ સુવાનો ને , પણ Page #54 -------------------------------------------------------------------------- ________________ | નરકગતિનો નેશનલ હાઈ-વે રાત્રિ ભોજન. ડ અથાણાં અભક્ષ્ય છે. હૈિંડ, પાઉં, ડબલ રોટી, તાનઝંટાઈ આદિ બજારૂં દાર્થો અભર્ચા છે રાત્રિ ભોજન કરનારા ઘુવડ, કાગ અને નાગના અવતાર પામે છે. Complan Amul LACTOGEN 1YE SECTOGEN CERELAG Boos! - રેડીમેઈડ વિર્નગર, સસ, ટોમેટો કેચ-અલ, શરબત, :- આવા બધા પ્રકારના બેબી ફૂડ ત્યાજૈય છે. મન્સ આદિ અભક્ષ્ય જાણવા. • Forfersonal & Private Use Only Jan Education International duration inte nal & Pra : Page #55 -------------------------------------------------------------------------- ________________ I ETATE પ્રયત્ન કરે છે, પણ ઉંધ આવતી નથી કારણ કે શરીર તેમાં પ્રથમ દ્વાર રાત્રિભોજનને કહ્યું છે. નરકનો ઉધવાનું કામ કરે કે અંદર ગયેલા ભોજનને પચાવવાનું નેશનલ હાઈવે નં.-૧ તરીકે પ્રસિદ્ધિ પામેલા આ કામ કરે ? બે કામ એકસાથે બની શકતાં નથી. એટલે પાપને સમજુ માણસોએ વહેલી તકે ત્યજી દેવું જોઈએ. જો માણસને ઉંઘ આવી જશે તો પેટમાં જે નહિતર ગાડી ગેરેજમાંથી નીકળતાની સાથે સીધી જ માલ સપ્લાય કર્યો છે તે પચ્યા વિના એમ જ પડયો ને.હા.નં.-૧ પર દોડી જશે. રહેશે. તે પડયો પડયો સડવાનો અને એસીડીટી કેટલીક સાવધાનીઓ : જેવા અનેક દર્દી પેદા કરવાનો. માણસ જો જાગતો | A. રાત્રિભોજનના ત્યાગીએ સાંજના સમયે રહેશે તો ઉજાગરો થશે અને માથું દુખવા લાગશે. બે ઘડિયાળનો કાંટો જોતા રહેવું જોઈએ. સૂર્યાસ્તનો સમય ય બાજુ ઉપાધિ છે. એના કરતાં બહેતર છે કે રાત્રે રોજ ધ્યાન પર રાખવો જોઈએ. એકદમ છેલ્લા ટાઈમ ખાવું જ નહિ, ભોજન કરવાથી ‘લગભગ વેળાએ વાળું કીધુંએવો - થાણા જિલ્લાના શાહપુર ગામથી ૨ કિ.મી. અતિચાર લાગે છે. માટે જમવાનો, મોં સાફ કરવાનો, દૂર એક મોટું ફોરેસ્ટ છે. હજારો વૃક્ષો આ વનમાં દવા લેવાનો અને પાણી ચૂકવી દેવાનો સમય ઉભા છે. હું અનેકવાર સાંજે આ જંગલ તરફથી પસાર ફાળવીને સવેળાસર ભોજન કરી લેવું જરૂરી ગણાય. થયો છું. જ્યારે જ્યારે તે તરફ ગયો છું ત્યારે ત્યારે | B. સૂર્યોદય પછી સવારે જેમ નવકારશી માટે બરાબર ધ્યાનપૂર્વક માર્ક કર્યું છે કે સૂર્યાસ્ત થતાંની બે ઘડીનો સમય પાળીએ છીએ તેમ સૂર્યાસ્ત પૂર્વે પણ સાથે જ સેંકડો પક્ષીઓ દૂર દૂરથી ઉડતાં આવીને બે ઘડીનો સમય પાળવો જોઈએ અને શકય હોય ત્યાં પોતાના માળાની બેઠક શોધતાં હતાં. તેમના ચીંચીંના અવાજથી આખું આકાશ ગુંજી ઉઠતું. સંધ્યા ઢળે ત્યાં સુધી બે ઘડી પૂર્વે જ ચઉવિહાર કરી લેવો જોઈએ. સુધીમાં તો તેઓ પોતાના ‘સૈન બસેરા’ની વ્યવસ્થા c. નોકરી-ધંધા આદિના કારણે બજારથી ઘરે ગોઠવી લેતાં. પાંખો સંકોરીને, આંખો મીંચીને તેઓ ન પહોંચી શકાય તેમ હોય તેણે બપોરે ઘરેથી ટિફિન સમયસર જપી જતાં હતાં. બીજા દિવસે સૂર્યનો ઉદય સાથે લઈ જવું જોઈએ, આજે અમદાવાદમાં મસ્કતી થયા પછી જ તેઓ માળા છોડીને ચણની શોધમાં માર્કેટમાં અનેક જૈન વેપારીઓ સાંજનું ખાણું ટિફિનથી નીકળતા હતા. પતાવી લેતા હોય છે. મુંબઈ જેવા શહેરોમાં પણ તમારા ઘરની અગાસી પર જો ચણ નાખવામાં ચાતુર્માસ દરમ્યાન હવે ચઉવિહારહાઉસો ચાલુ થયા આવતી હોય તો તમે પણ માર્ક કરજો, સૂર્યોદય થયા છે. જેમાં સંખ્યા ઓવરફલો થતી હોય છે. હવે તો પહેલાં કોઈ પક્ષી દાણા ચણશે નહિ. મણ દાણાનો કાયમી ચઉવિહારહાઉસો પણ મુંબઈમાં શરૂ થઈ ચૂકયા ઢગ પડયો હશે તો ય સૂર્યાસ્ત બાદ કયારેય કોઈ પક્ષી છે. જો મુંબઈની લાઈફ જીવનારા જીવો પણ ચઉવિહાર એક દાણો પણ મોંઢામાં નહિ નાખે. આ પંખેરાઓને પાળી શકતા હોય તો અન્ય શહેરો, ગામોના કોઈ ધર્મગુરુઓએ રાત્રિભોજનત્યાગની બાધા નથી લોકો ધારે તો ચોક્કસ ચઉવિહારનો લાભ મેળવી શકે આપી પણ કુદરતી રીતે જ તે લોકો નિશા-ભોજનને તેમ છે. ત્યજી દેતાં હોય છે. માણસ સમજદારીનો ઠેકો રાખીને ઈ. ભાઈઓ રાત્રિભોજન કરે છે માટે બહેનોને ફરતો હોવા છતાં એક પારેવા કે ચકલાં જેટલી સીધી અનિચ્છાએ રાત્રિભોજન કરવું પડે છે. આ રીતે એકના સાદી સમજ પણ તેની પાસે નથી એ કેટલા બધા કારણે બંને પાપમાં પડવું પડે છે. તેના કરતાં ભાઈઓ અફસોસની વાત કહેવાય. જો ચઉવિહાર ચાલુ કરી દે તો બહેનોને પણ એક શ્લોકમાં નરકના ચાર દ્વાર ગણાવ્યા છે. ચઉવિહારનો લાભ મળી શકે.. ALMENNYIEN HERMAPHROPR HEXIT Education temalena Page #56 -------------------------------------------------------------------------- ________________ | E. આજની જિન્સી પેઢીમાં પરણ્યા પછી - ચાર પ્રકારના ભંગમાંથી માત્ર છેલ્લો ભંગ રવિવારે રખડવાનો, હૉટલોમાં હરવા-ફરવાનો અને શુદ્ધ છે. બાકીના ત્રણેય ભંગ અશુદ્ધ જાણવા. રાત્રે ચરવાનો ક્રેઝ વધતો ચાલ્યો છે. આખા એક સપ્તાહ ભોજન કરવું તે તો પાપ જ છે, પણ રાત્રે રસોઈ સુધી પેટ ભરીને દવાઓ ખાઈ શકાય એટલો કચરો બનાવવી, ખાખરા શેકવા આદિ કાર્યો કરવા તે પણ રવિવારે માણસ પેટમાં પધરાવે છે. મોટા ભાગના પા૫ સ્વરૂપ છે. આ રીતે રાત્રે વિરાધના કરીને માણસોની તબિયત સોમવાર મંગળવારે બગડે છે, તેનું બનાવેલો ખોરાક દિવસે જમવાથી રાત્રિભોજનનો નહિ કારણ ‘રવિવાર' હોય છે. સપ્તાહના સાત દિવસમાં પણ આરંભ સમારંભનો મોટો દોષ લાગે છે. છ દિવસ તો માણસ સીધો ચાલે છે, પણ રવિવારે ભોજનની જેમ અન્ય કાર્યો પણ રાત્રે મુલત્વી રાખવા તેની ડાગળી ચસ્કી જાય છે. રવિવારે રાત્રે ૮ થી ૧૨ જોઈએ. માટે કોઈ પણ ચીજ રાત્રે બનાવવી નહિ. બજારમાંથી લાવવામાં આવતા ખાદ્ય પદાર્થો તો દરમ્યાન ભારતભરની અડધી વસ્તી લગભગ દિવસ-રાત જોયા વિના બનાવેલા હોય માટે તે કોઈપણ પાગલની સ્થિતિમાં મૂકાય છે. આ ટેમ્પરરી મેડનેસ રીતે ખાવા યોગ્ય છે જ નહિ. દરમ્યાન માણસ ખાવાના, પીવાના, રમવાના અને ભોગવવાના લૉટઓફ પાપો કરી નાખતો હોય છે. કેટલાક કથાપ્રસંગો : જેણે રવિવારની આ ટેમ્પરરી મેડનેસથી અને પરમેનેન્ટ A. વિ.સં. ૨૦૩૮માં હું નાગપુરમાં ચાતુર્માસ બીમારીઓથી બચવું હોય તેણે વધારે નહિ માત્ર એક હતો. અમદાવાદના એક જાણીતા શ્રાવક મને વંદન જ, ઓન્લી-વન પ્રતિજ્ઞા લેવી જોઈએ કે રવિવારે કરવા આવેલા, બપોરનો જમવાનો સમય હતો. મારી રાત્રે ઘરની બહાર નીકળવું નહિ.” પાસે ઉભેલા સંઘના ઘણા ભાઇઓએ એમને ભોજન માટે ઘરે પધારવાની વિનંતી કરી પણ તેમણે કોઈને | F. રાત્રે ૧૨ વાગ્યા પછી જો ન ખાધું હોય દાદ ન આપી. છેવટે મારે પૂછવું પડ્યું કે કેમ ના તો સવારે નવકારશીનું પચ્ચકખાણ કરી શકાય છે. પાડો છો ? તેમણે જવાબ આપ્યો કે મારે જ G. રાત્રે ચઉવિહારનું પચ્ચખાણ ન કરી રાત્રિભોજનનો ત્યાગ છે અને જેના ઘરે રાત્રિભોજન શકાય તેમ હોય તો માત્ર પાણીની છૂટ માટે તિવિહારનું ત્ર પાણીની છૂટ માટે તિવિહારનું થતું હોય એના ઘરે દિવસે પણ જમવાનો ત્યાગ પચ્ચક્ખાણ કરી શકાય છે. રાત્રિભોજનત્યાગનો છે સમય બદલાયો છે. એટલે આ દરેક શેઠીયાના નિયમ પાળવો હોય અને રાત્રે દવા લેવી પડે તેમ ઘરે રાત્રિભોજન તો થતું જ હોય. હું કઈ રીતે જમી હોય તો દવા માટે દુવિહારનું પચ્ચકખાણ પણ કરી શકું ? આપ મને આયંબિલનું પચ્ચક્ખાણ આપો. હું શકાય છે. પાણી કે દવાની છૂટના નામે આખી જીંદગી અહીં આયંબિલશાળામાં આયંબિલ કરી લઈશ. સાચ્ચે રાત્રિભોજન કરવાની લેશ પણ જરૂર નથી. જ તે શ્રાવકે તે દિવસે આયંબિલ જ કર્યું. વાંચકો ! ભોજનની ચઉભંગી તમે આટલી કડક નહિ તો છેવટે રાત્રિભોજન ન કરવું એટલી પ્રતિજ્ઞા તો કરો ! B. એ યુવાફાધર તેના દશ અને બાર વર્ષના | (૨) બે સુપુત્રોને લઈને ઉપાશ્રયમાં આવ્યા હતા. તેમને દિવસે રાત્રે રાત્રે પૂ. ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુબનાવેલું બનાવેલું બનાવેલું બનાવેલું સૂરીશ્વરજી મહારાજાને મળવું હતું. ગુરુદેવ આરામમાં રાત્રે દિવસે રાત્રે દિવસે હતા, એટલે તેઓ મારી પાસે બેઠા. મેં પૂછયું શું કામ જમવું જમવું જમવું જમવું હતું ? તેમણે કહ્યું કે આ બન્ને બાળકોને એક વર્ષ દિવસે કાકા = deaton seinertonial - fos Personal & Private Use Only livNG, દili Distri E ણી Page #57 -------------------------------------------------------------------------- ________________ I TE RTI 56 માટે રોજ ઉકાળેલું પાણી, જિનપૂજા, અને રાત્રિભોજન આરોગતાં રહ્યાં. રાત પડી સહુ ઘરે ગયા, પણ ત્યાગની પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે આપવાની મા-બાપને ઉંઘ ન આવી. તેમનું મન ચકરાવે ચડયું . છે. મેં કહ્યું કે એક વર્ષની શા માટે જીવનભરની જ પત્નીએ પતિને કહ્યું કે આપણે કેટલાં નફફટ અપાવોને ? યુવાન પિતાશ્રીએ કહ્યું કે જન્મ થયા કહેવાઈએ, ગુરુદેવનાં વ્યાખ્યાન શું આપણે નથી પછી આજ સુધીમાં તો કયારેય રાત્રિભોજન કર્યું નથી સાંભળ્યા ? રાત્રિભોજનનું પાપ શું આપણે નથી અને કરવાના પણ નથી, પરંતુ પ્રતિજ્ઞા દર વર્ષે વર્ષે સમજ્યા ? બધુંએ જાણીએ છીએ તો ય રોજ રાતે લેવડાવીએ છીએ. જન્મના ૪૦ દિવસ બાદ કરતાં ઝાપટીએ છીએ. આજે સગા દીકરાને ભૂખ્યો રાખીને આજસુધીમાં પૂજા વગરનો પણ એક દિવસ ગયો આપણા ગળે પાઉભાજી શી રીતે ઉતરી ? આપણે નથી. નાના હતા ત્યારે રોજ નવડાવી પૂજાના કપડાં મોટી ભૂલ કરી છે, કુદરત આપણને નહિ છોડે. પહેરાવી મંદિરે લઈ જતા. એક તિલક કરાવીને તરત હમણાં જ દીકરાને ઉઠાડો અને એની માફી માગો. જ ઘરે મોકલી દેતા એટલે કપડાં બગડવાના કે જીવનભર માટે આજથી રાત્રિભોજનનો ત્યાગ કરો. આશાતના થવાનો પ્રસંગ ન આવે. જન્મ પછી કયારેય બન્ને જણાંએ તેમજ કરી બતાવ્યું. લાગે છે કે હવે કાચું પાણી પીધું નથી. ‘ગાજે ગાજે છે મહાવીરનું નેવાનાં પાણી મોભે ચડશે, બચ્ચાલોગ જ મમ્મી-ડેડી. શાસન ગાજે છે.' આજના કાળે પણ આવા ઉજળા લોગને ઠેકાણે લાવશે. દૂધ જેવા રાજહંસ સમા બાળકો જૈનસંઘમાં મોજૂદ છે. | D. અમદાવાદના નહેરુબ્રીજના કૉર્નર પર આપણો સંધ આવાં રાજહંસોથી અને અને જન્મ દેનારાં રાતના બાર વાગ્યાના સુમારે શેરડીના રસ પીવાઈ માનસરોવર સમા માવતરથી ઉજળો છે. રહ્યાં હતાં. કૉલેજીયનો સ્કૂટર પર પગ લંબાવીને - c. એ બાળક તપોવન (નવસારી) જેવી આદુ-લીબુ નીચોવેલા શેરડીના રસને સીપ કરી રહ્યાં સંસ્થામાં એડમીટ હતો. પૂજ્ય ગુરૂદેવોનાં પાવન હતાં. અડધો ગ્લાસ પીધો ન પીધો અને બધા બેભાન સાન્નિધ્યે એનામાં સંસ્કારો સીંચાયા હતા. સંસ્થામાં થઈને ઢળી પડવા લાગ્યા. લારીવાળો શેરડી પીલવાનો હતો તે દરમ્યાન તો રાત્રિભોજનનો ત્યાગ ફરજીયાત સંચો છોડીને ભાગી ગયો. પોલીસવાન આવી, તપાસ હતો પણ ઘરે ગયા પછી પોતાની મરજી પર વાત કરતાં માલૂમ પડયું કે શેરડીના સાંઠા વચ્ચે નાનકડો હતી. વેકેશન પડી ગયેલું. મમ્મી આવીને મુંબઈ તેરી સાપ પણ મશીનમાં પીલાઈ ગયો હતો અને ઝેર રસ ગયેલી, રવિવારનો દિવસ હતો. સાંજનો સમય હતો. પીનારાઓને ચડયું છે. આ બધાને હૉસ્પિટલ ભેગા બધા ચોપાટી પર ફરવા ગયા હતા, પુત્રરત્નની ઇચ્છા કરવામાં આવ્યા. દોસ્તો ! ઘરમાં ઘણી કાળજી રાખવા જાણ્યા વિના લારીવાળાને પાઉભાજીની પાક્કી ત્રણ છતાંય કયારેક ભોજનમાંથી માંખી, વંદો કે ઉંદરડો ડીશનો ઇશારો અપાઈ ગયેલો. ટૂંક સમયમાં એક નીકળી આવે છે તો હૉટલો, રેસ્ટોરંટો અને લારીઓ સાથે ત્રણ ડીશ હાજર થઈ. દીકરાએ ના પાડી દીધી. પર ધ્યાન રાખનાર કોણ છે ? ભયંકર હિંસાચારથી ના, ગુરૂદેવે ના પાડી છે. રાત્રિભોજન એ નરકગતિનો બચવા રાત્રિભોજન-પરિત્યાગનો નિયમ ગ્રહણ કરી નેશનલ હાઈવે છે. ના, પપ્પા ના, મારે નથી ખાવું. લેવો જોઈએ. મા-બાપે ટપુડાને પટાવવા લાખ લાખ વાના કર્યા | E. અમદાવાદના મોટા બિલ્ડર્સ મને મળવા પણ ટપુડો ટસના મસ ન થયો. વધારાની ડીસનો આવેલા. જાતે પટેલ હતા. સાંજનો સમય હતો. ૧૦ હિંદુસ્તાન-પાકિસ્તાનની જેમ અડધો અડધો ભાગ મિનિટ વાર્તાલાપ થયા બાદ તેમણે કાંડા ઘડિયાલ વહેંચી લઈને પરમ પૂજ્ય માતુશ્રી તથા પિતાશ્રીએ જોયું અને એકદમ ઉભા થઈ ગયા. બસ સાહેબ ! ન્યાય આપી દીધો, બાળક જોતો રહ્યો અને મા-બાપ શાતામાં રહેજો , હું જાઉં છું ! મેં પૂછયું કેમ આજે કાવો | Page #58 -------------------------------------------------------------------------- ________________ S7 ઉતાવળમાં ? સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે. રાત દૂધ, દહીં આદિ છ પ્રકારની વિગઈઓ ભક્ષ્ય ગણાય પડ્યા પછી અમે જમતા નથી, દિવસ છતાં જ ભોજન છે. જ્યારે માંસ, મદિરા આદિ ચાર પ્રકારની વિગઈઓ કરી લઈએ છીએ. મેં કહ્યું તમે પટેલ હોવા છતાં અભક્ષ્ય ગણાય છે. જેના ભક્ષણથી જીવનો સ્વભાવ રાત્રિભોજનત્યાગનો નિયમ કયાંથી શીખી લાવ્યા ? વિકૃત થઈ જાય તેને વિગઈ કહેવાય છે. છ પ્રકારની ગરદેવ ! એમાં શીખવાનો સવાલ જ નથી. અમે ભક્ષ્ય વિગઈઓ પણ માત્રામાં જ ગ્રહણ કરવી જોઈએ. સુણાવના વતની છીએ. જૈનોનાં પાડોશમાં અમારું અતિરેક કરવામાં આવે તો તે પણ માણસનું માથું ખરાબ ઘર હતું. જેનો રાત્રે જમતા ન હતા, તેથી અમારે ત્યાં કરી નાખે છે. ભગવાન મહાવીરદેવે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કોઈ રાત્રે જમતું ન હતું. જૈન પાડોશના કારણે રીત :હતું. પાડારાના કારણે જણાવ્યું છે . “રસા પગાર્મ ન નિસેવિઅબ્રા' અમારા બધા ઘરોમાં રાત્રિભોજનનો ત્યાગ રહેતો. રસો-વિગઈઓનું પ્રકામ-અધિક માત્રામાં સેવન ન કરવું આજે શહેરમાં આવ્યા છીએ પણ અમારા કુટુંબની કેમકે વિગઈઓ ચિત્તને ઉદ્દીપ્ત કરી નાખે છે. ઉદ્દીપ્તપ્રણાલિકા અને ચાલુ રાખી છે. પૂર્વના જેનોનો આ ચિત્તવાળો માણસ ગમે ત્યારે ગમે તે પાપ કરી નાખે પ્રભાવ હતો કે પાડોશીઓ પણ રાત્રિભોજન છે. છ વિગઈઓનું અતિભક્ષણ જો માણસને વિક્ષિપ્ત છોડી દેતા હતા. આજના જૈનોને કહેવું છે કે તમે કરી નાખે છે તો મહાવિગઈઓનું તો પૂછવું જ શું ? જરા તમારા પિતાશ્રીનો ઉજળો ભૂતકાળ યાદ કરીને ચાર મહાવિગઈઓમાં તો એટલી પ્રચંડ તોફાની તાકાત પણ રાત્રિભોજનના પાપથી જલ્દી પાછા ફરી જાવ. પડેલી છે કે તેનું ‘અતિ' નહિ ‘અલ્પ’ ભક્ષણ પણ પ્લીઝ ! માણસને ગાંડો બનાવી મૂકે છે. માટે સમજુ અને ડાહ્યા | E. મુંબઈ ગોવાલિયાટેકમાં કેપ્સ કૉર્નર પાસે માણસે આ ચારે મહાવિગઈઓને સદા માટે ત્યજી દેવી એક વિશાળ ફલેટમાં ૪૦ માણસનું કુટુંબ આજે પણ જોઈએ. પૂર્વના કાળે તો જૈનોનો ગઢ એટલો બધો એક રસોડે જમે છે. બધા આનંદથી રહે છે. આશ્ચર્યની સલામત હતો કે તેમાં મહાવિગઈઓનો પ્રવેશ શકય જ વાત એ છે કે કુટુંબના તમામ સભ્યોને રાત્રિભોજનનો નહોતો. પરંતુ આજના કાળે પાડોશ બદલાયો છે. ત્યાગ છે. કુટુંબમાં પળાતા આવા ધર્મો જ બધાને જૈનોની પોળો-પાડા-શેરીઓ અને મહોલ્લાઓ તૂટીને ભેગા રહેવાનું બળ સપ્લાય કરે છે. ધર્મવિહોણા કુટુંબો આજે એપાર્ટમેન્ટસ ઉભા થયા છે. આ આકાશને આંબતી ભેગા રહી શકતા નથી. ઇમારતોમાં ઉપરના માળે ઇમરાનખાન, નીચેના ચાર મહાવિગઈ ત્યાગ, માળે મનીન્દરસિંઘ, વચ્ચે ડીમેલોનો ફલેટ અને એની બાજુમાં શ્રેયાંસ જૈનનો ફલેટ ! ચારેબાજુના આ ઘેરાની વિગઈ વચ્ચે ફસાયેલા જૈનોને પોતાની આહારશુદ્ધિ અને આચારસંહિતા જાળવી રાખવાનું ઘણું જ કપરું અને 6 ભટ્સ 4 અભક્ષ્ય મુશ્કેલ બન્યું છે. આવા કોસ્મોપોલીટન ફલેટોમાં વસવા 1. દૂધ 1. માંસ જવું જરીકે વ્યાજબી નથી. બીજી અગવડોને વધાવી 2. દહીં 2. મદિરા લઈને પણ જ્યાં લગી સાફ લોકેશન અને શુદ્ધ પાડોશ 3. ઘી 3. માખણ ન મળે ત્યાં સુધી જ્યાં ત્યાં રહેવા ચાલ્યા જવાની મૂર્ખામી 4. તેલ 4. મધ કરવા જેવી નથી. આજે દેશમાં ચારેકોર માંસ અને 5. કડા-તળેલું મદિરાએ માઝા મૂકી છે. ફાઈવ સ્ટાર હૉટલો લાખો 6. ગોળ પશુઓના માંસનો ખીચડો બાફીને માણસોના પેટમાં જૈનદર્શને વિગઈના બે વિભાગો દર્શાવ્યા છે. હડસેલી મૂકે છે. બીયરબારો બાટલીઓ નહિ પણ ડ્રમના :/ / Page #59 -------------------------------------------------------------------------- ________________ હમ ઉલેચવા માંડયા છે. શરાબને ઢોળવા માટે માણસના વાળવા) પગ ઉપર પેગ પધરાવે રાખે છે, ખાનારા પેટ કરતાં બીજી ઉત્તમ જગ્યા કઈ મળવાની હતી ? પીનારાને આવતી કાલે પરિવારની, પત્નીની, ધંધાની પાગલ માણસો પ્રેમથી પૈસા આપીને બીયરબારમાં અને પોતાના શરીરની શી વલે થશે એનો ખ્યાલ જ બેસીને પોતાના જ પેટમાં (આખા કુટુંબનું નખ્ખોદ નથી. (5.) માંસ ત્યાગ :). માંસના પ્રકારો ખેચર જલચર સ્થલચર વિકલૈંદ્રિય પાણીમાં થનારા જીવો. ધરતી પર ફરનારા જીવો. આકાશમાં ઉડનારા જીવો. સૂક્ષ્મ જીવજંતુઓ . માછલી, કરચલા, ગાય, ભેંસ, ઘેટા, બકરા, કબૂતર, મરઘાં, પોપટ, અળસીયા, કીડી, કાચબા વગેરેનું માંસ સાપ, નોળિયા વગેરેનું ચકલા વગેરેનું માંસ તથા મંકોડા, તીડધોડા માંસ ઇંડા વગેરેનું માંસ ઉપરોક્ત પ્રકારમાંથી કોઈ પણ પ્રકારના જીવનું અમેરિકાના હેલ્થ મેગેઝીને જાહેર કર્યું છે કે જેની માંસ ખાવું તે મહાપાપ સ્વરૂપ છે. કોઈ પણ જીવને પૂર્વની સાત પેઢીમાં કોઈએ નોનવેજ ન ખાધું હોય તે હલાલ કરી મેળવાતા માંસથી કોઈ દિવસ આરોગ્ય માણસ આજે નોનવેજ ખાવા મંડે તો તેના શરીરમાં મળી શકતું નથી. મરનારા જીવના નિસાસા કયારેય ૧૬૦ રોગો થાય છે. તાજા સમાચાર છે કે બ્રિટનમાં નિષ્ફળ જતા નથી. આજના આધુનિક વિજ્ઞાને પણ ગાયોને ભયંકર રોગ લાગુ પડવાથી તેનું માંસ ખાનાર શોધી કાઢયું છે કે અર્થકવેક-ધરતીકંપ મુંગા પશુઓની માણસોને મગજના ભયંકર રોગ થાય છે. યુરોપના હત્યાથી ઉત્પન્ન થતા ચિત્કારોથી પેદા થાય છે. કોઈ બધા દેશોએ બ્રિટનનું માંસ ઈમ્પોર્ટ કરવા પર પ્રતિબંધ પણ જીવને જ્યારે હલાલ કરવામાં આવે છે ત્યારે મૂકયો છે. બ્રિટન આ રોગને કબજે લેવા કુલ એક મૃત્યુની કારમી વેદના વચ્ચેથી પસાર થતાં જીવો જે કરોડ દશ લાખ ગાયોને કાપી નાખવાનો વિચાર કરી વાયબ્રેસન્સ છોડે છે. તેના દ્વારા ધરતી પણ હલી જાય રહ્યું છે. છે. તો માણસના આરોગ્યનું તો પૂછવું જ શું ? માણસની સ્વાદવનિએ કેવી માઝા મૂકી છે ! માંસાહાર માટે ઘણું સમજાવી શકાય, ઘણું માણસો ગાયોને મારી નાખશે પણ માંસ ખાવાનું માંડી લખી શકાય પણ પ્રસ્તુતમાં આપણે આટલેથી જ વાળશે નહિં. અટકીએ છીએ. વિશેષ રજૂઆત આગળના ચેટરમાં કેટલાક કથાપ્રસંગો : કરશું. આજે ફોરેઈન કેટ્રીઝના લોકો નોનવેજને છોડી દઈને જ્યારે વેજીટેરીયન ફૂડ તરફ કરોડોની સંખ્યામાં A. દક્ષા જૈન ગોરેગાંવમાં રહે છે. ઈકબાલ પાછા ફરી રહ્યાં છે ત્યારે આ દેશના માણસો રાતોરાત નામના મુસ્લીમ યુવક સાથે લવ અફેરના ચક્કરમાં બૉડી બિલ્ડર્સ બની જવાના સ્વાવેશમાં બે હાથે કર્કી ફસાણી છે. તે ઘરમાં કોમ્યુટરના કલાસનું બહાનું ફાયચીકન, લોસ્ટર, ખખડા, બીરયાની અને બકરાના કાઢીને નોનવેજના કૂકીંગ કલાસ એટેન્ડ કરે છે. એને માંસના સમોસા ઝાપટવા મંડયા છે. પોતાના પેટને બીરયાની, લોચ્છડ, ખેડા, આમલેટ અને કેન્કીઅભડાવી ચૂકેલા લલ્લુ લોકોને કોણ સમજાવે કે તમે ફાયચીકન બનાવતા શીખવું છે. કેમકે ઈકબાલને આવું તાકાત મેળવવાની લ્હાયમાં તમારા શરીરમાં કુલ ૧૬૦ બધું બહુ ભાવે છે, તેનો આગ્રહ છે કે તું બધી નોનવેજ (અંકે એકસોને સાંઈઠ) રોગોને પધરાવી રહ્યાં છો. આઈટેમ રાંધતાં શીખી જાય પછી જ આપણે મેરેજ ' Page #60 -------------------------------------------------------------------------- ________________ 59 અમેરિકાનું હેલ્થ મેગેઝીન કહે છે. માંસ ખાનારને ૧૬૦ રોગ થાય. જલચરને જીવોને ખાઈ જવાનું માંડી વાળો. આ મુકતપંખીઓએ તમારું શું બગાડયું છે.? હું વિશ્વનો સૌથી મહાન બોડી બિલ્ડર છું. પણ મેં કયારેય માંસ ખાધું નથી. li[ BTIT 'મને કોઈના પેટમાં રહેવું ફાવતું નથી. આ ચીતરી ચડે એવી ચીજ મોઢાંમાં કેવી રીતે જાય ? - 4 | | અમે પ્રાણીઓ આટલા પ્રેમથી રહીએ છીએ. easilar અમને શા સારું હલાલ કરો છો.? For Personal & Private Use Only ઓ માનવ તે અમને ક્ષુદ્રજંતુઓને પણ ન છોડયા.? www.jminelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ o, કરશું. ચિત્રલેખા નામનું મેગેઝીન એમ કહે છે કે આ રાખી છે. જેની પાછળ બેસીને સંતાઈન ઇડાં આરામથી છોકરીએ અઠ્ઠાઈ કરેલી છે. છતાં ભાન ભૂલી છે. ખાઈ શકાય છે. કહેવત છે ને કે ઈશ્ક ન જુએ જાત-જાત. દ. મુંબઈની પૈબર હૉટલના દરવાજે ઉભા | B. મહંમદ બેગડો અત્યાહારી બાદશાહ હતો. રહો તો બે ડઝન જેટલા શાહુકારો નોનવેજ આરોગવા રોજના ખોરાકમાં તે ૧૦૦ કેળા, ૧ વાડકો ઘી અને માટે ત્યાં આવતા તમને જોવા મળે. એવી વાત એક ૧ કટોરો ભરીને મધ વાપરતો. અંત સમયમાં છાપામાં મેં વાંચેલી. છાપાના બધા સમાચાર સાચા જ તેની દશા સાવ પાગલ જેવી થઈ ગઈ હતી. રીબાઈ હોય એવું નથી. આ સમાચાર ખોટા હોય તો તો સારું રીબાઈને મર્યો હતો. છે, પણ સાચા હોય તો ! - c. માંસાહાર નામના પાપનો પગપેસારો સૌ G. મુંબઈ-અમદાવાદના રોડ પર જે ન પ્રથમ ઇડાં, આમલેટ દ્વારા થાય છે. માણસ સીધેસીધો પાઉભાજી, જૈન આઇસ્ક્રીમ, જૈન પીઝા વગેરે નામો માંસ ખાવા નથી મંડી પડતો. એના પેટમાં પહેલાં તો ઘણી લારીઓ પર જોવા મળે છે. પરંતુ હવે તો આસ્તક રહીને ઈડું આમલેટના રૂપમાં, કુર્માના રૂપમાં કામ આગળ વધી ગયું છે. ‘જૈન આમલેટ’ પણ શરૂ કે ચાટના રૂપમાં એવું સજી ધજીને આવે છે કે થઈ ગઈ છે. જે આમલેટમાં કાંદો નથી હોતો પણ ઇ ડું ભલભલાની જીભમાં પાણી છૂટયા વિના ન રહે. ચોક્કસ હોય છે. જૈનોને ઠગવા માટેની આ જાહેરાત | મુંબઈમાં એક યુવાન મારી પાસે આવેલો. શું વ્યાજબી છે ? મરઘીના પેટમાં જન્મેલા ઇડાંમાંથી પર્યુષણના પ્રથમ દિવસનું અમારી પ્રવર્તનનું પ્રવચન બનતી આમલેટ કદાપિ “ જૈન આમલેટ’ હોઈ જ ન - સાંભળ્યા બાદ તેને પ્રાયશ્ચિત્ત કરવાનું મન થયું હતું. શકે, પણ આજે જ્યાં લાલચુઓ, આહારસંજ્ઞાના લેપટો એ આવ્યો તો ખરો પણ બોલી ન શકયો. રડવા અને ખાઉધરાઓ ઉભરાતા હોય ત્યાં આવી બોગસ જ લાગ્યો. મેં એને કહ્યું કે તું બોલી નહિ શકે, જાહેરાતો બજાર જમાવી જતી હોય છે. કાગળમાં લખીને લાવજે. બપોરે એ લખીને લાવ્યો. H. હું એક ગામડાના ઉપાશ્રયમાં બેઠો હતો. એમાં સ્પષ્ટ એકરાર હતો. ગુરદેવ ! મેં ગત વર્ષે પાછળની બારીએ નાના છોકરાં ૨મતાં હતાં. તેમના આઠ ઈડાં ખાધા છે. મારું પેટ મેં અભડાવ્યું છે. એ મોઢે ગવાતા એક ગીતની પંક્તિઓ માટે કાને પડી. પાપ મને આજે ડંખે છે. આપ પ્રાયશ્ચિત્ત આપીને મેરી જાન મેરી જાન મુરઘી કે અંડે મને બચાવી લો ! ફાયડ ખીલાઉ ? બોઈલ ખીલાઉ ? D. એક સાધુ ગોચરીએ ગયેલા, દુધની તપેલી યા આમલેટ ખીલાઉ ? બહાર કાઢવા માટે બહેને જ્યારે ફીઝ ઉઘાડયું ત્યારે એ ખીલાઉ મુરઘી કે અંડે. તુંહી અંડે. દૂધની તપેલીની બાજુમાં એક બાસ્કેટમાં ઈડાં પણ ગીત પૂર્ણ થતાં એક લલ્લુ બોલ્યો ફેન્ટેસ્ટીક ! પડેલા હતા. ગોચરી વહોર્યા વિના સાધુ ત્યાંથી પાછા આવાં ગીતો બાળકો ટી.વી. દ્વારા શીખે છે. ચાલ્યા આવ્યા. માંસાહાર કેટલો વ્યાપક બની રહ્યો | I. એમની માગણી જાણીને બધા સડક જ થઈ - છે તેનો આ ઉધાડો દાખલો છે. ગયા...મહેમાનોએ કહ્યું "અમને આ બધું દેશી ભોજન E. કાઠિયાવાડના એક શહેરમાં જ્યાં એકપણ નહીં ફાવે અમારે તો ખાવા છે સાપ.., તળીને ઈડાંની લારી ન હતી ત્યાં છેલ્લા બે વર્ષમાં દશ લારી મરીમસાલા નાંખેલા સ્વાદિષ્ટ સાપ...!” ગોઠવાઈ ગઈ છે. કેટલાક શાકાહારીઓ શરમના માર્યા | અલબત્ત ચીનમાં કે દક્ષિણ કોરીયામાં આ બનાવ લારી પર ઉભા રહીને ઇડાં ખાઈ શકતા ન હતા. બન્યો હોત તો તેની નોંધ સુદ્ધાં ન લેવાત.. પરંતુ તેમના માટે લારીવાળાએ કંતાનના પડદાની વ્યવસ્થા મહેમાનો દ્વારા જમણમાં ‘સાપ' માગવાની આ ઘટના For Personal & Private Use Only www.jinerary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ વડોદરાથી માંડ થોડાક કિ.મી. દૂર ભરુચ ખાતે બની 6. , મદિરા ત્યાગ. છે ! તાજેતરમાં જી.એન.એફ.સી. પ્રાયોજિત ડેવીસ કપ ટુર્નામેન્ટ દરમ્યાન, આજે કલિયુગ પૂરબહારમાં ખીલ્યો છે. માંસ ૧૯૮૮ માં સી ઓલ ખાતે યોજાયેલ પછી મદિરાપાને પણ માઝા મૂકી છે. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રિય રમતોત્સવ - "ઑમ્પિીક'માં સાપના શહેરોમાં બિડિંગ બિલ્ડિંગ બીયરબાર ખુલવા મંડયા રક્તનું સૂપ તમામ ખેલાડીને પિરસાયાની બીના વાંચીને છે. બારથી પંદર વર્ષના છોકરડાથી માંડીને સાંઠે બુદ્ધિ સીસકારા બોલાવતા ભારતીયોને સ્વાભાવિક રીતે જ નાઠીવાળા કાકાઓ સુદ્ધાં આજે છાંટોપાણીની મજા આ બીના જાણીને ઉબકા આવે... કરવા લાગ્યા છે. કળિયુગમાં ભણેલા ગણેલા છતાં ભોટ એવા ડૉકટર સાહેબો પણ કસ કરે છે. કમાલ સ્પર્ધાના પ્રથમ દિવસે સવારે દક્ષિણ કોરીયાના છે , મદિરાપાન સૌ પ્રથમ લીવરનું સત્યાનાશ કાઢે ત્રણ ખેલાડીઓએ જણાવ્યું, અમારે તો ભોજનમાં સાપ છે. જેનું લીવર જાય એનો જાન જતાં વાર લાગતી જોઈશે. બસ, મેચના પ્રાયોજકોએ દોડધામ કરી મૂકી. નથી. ૪૨ વર્ષની ઉંમરે જ્યારે દારૂડીયો ધણી | ચારે બાજુ માણસો દોડાવાયા, . પણ . . . એકસપાયર્ડ થઈ જાય છે ત્યારે લીટરલી એક બાઈ, પણ.. સાપ લાવવા કયાંથી ? અંતે એક મદારીને બે બાળકો અને બે ડોસાડોસી સાવ જ નિરાધાર બનીને શોધી કઢાયો... અને સમગ્ર બાબતથી વાકેફ કરી લટકી પડે છે. આશાના અરમાનો સાથે પેટે પાટા બીન ઝેરી સાપ તાત્કાલિક લાવી આપવા જણાવાયું... બાંધીને જે સુપુત્રને ભણાવી ગણાવીને તૈયાર કર્યો મદારીએ કહ્યું હું એક સાપ દીઠ રૂા. ૧૦૦/- રોકડા હતો તે જ્યારે મિત્રોના રવાડે ચડીને શરાબની લઈશ..." "હા ભઈસાબ હા... પણ તુ સાપ લાવ.. મહેફીલ ઉડાવીને એકાએક વિદાય થઈ જાય છે, ત્યારે પ્રાયોજકોએ જણાવ્યું. . આખું ફેમિલી ભડભડતી આગમાં હોમાઈ જાય છે. અને મદારી નીકળી પડ્યો... થોડા સમયમાં સમજુ, ડાહ્યા અને પ્રાજ્ઞ ગણાતા માણસે પોતે જાતે તેણે કુલ ૧૨ બિનઝેરી સાપ પકડીને દ.કોરીયાથી સમજી શોચીને આ ગોઝારા પંથથી પાછા ફરી જવું જોઈએ. ખેલાડીઓની રસોઈ કરવા ખાસ આવેલા રસોઈયાને શરાબ સુપ્રત કર્યા... જીવતા સાપ, | લાવો રૂા. ૧૨૦૦/- રોકડા... એમ કહીને દેશીદારૂ , બીયર ઇંગ્લીશ શરાબ એણ રૂપીયા રોકડી કરી લીધી. પેલા કીરીન , લકો - બેવડો, , નીરો છે વીસ્કી બાડી ખેલાડીઓએ શેરડીના સાંઠાની જેમ એકેક સાપને - ઉપરોક્ત ત્રણે પ્રકારોમાં હજારો જાતની હાથમાં પકડી લીધો અને ધગધગતા તવા પર શેકીને વેરાઈટીઝ આવે છે. રમ, જીન, શેમ્પઈન, વાઈન, ભચડ ભચડ ખાવા મંડયા બોરબન, ખજુરાહો, હેવર્ડસ, લંડનપીલ્સનર, સ્કોચ, | (વડોદરા - ગુજરાત સમાચાર) ટેકીલા, વોડકા, રોયલસેલ્યુટ, થોમસહાર્ડી જેવા અનેક | આર્યદેશ-ભારતની કેટલી મહાનતા હતી કે બ્રાન્ડનેઈમવાળી બાટલીઓ આજે ઠેર ઠેર વેચાઈ રહી આ દેશના માણસો માંસાહારથી કેટલા બધા દૂર હતા. છે. આ તમામ પ્રકારના મદિરામાં સતત બેઈદ્રિય આવી વાત સાંભળીને પણ માણસોને ઉબકા આવતા જીવોની ઉત્પત્તિ તથા વિનાશ થતો રહે છે. અનેક હતા, પણ અફસોસ ! આજના ભારતીયો પણ વર્ષો સુધી દ્રાક્ષ વગેરેને સડાવાય છે. તેમાં કીડાઓ પરદેશીઓની જેમ પાગલ બનવા લાગ્યા છે અને પેદા થાય છે. કીડાઓને છુંદીને તેનો રસ નીચોવાય • પેટને ઇડા - આમલેટથી અભડાવી રહ્યાં છે. છે. તેમાંથી આલ્કોહોલ તૈયાર કરવામાં આવે છે. S ante www.melioray.org Page #63 -------------------------------------------------------------------------- ________________ આવી મિંદરા કોઈ પણ સંજોગમાં પેટમાં પધરાવી શકાય નહિ. કેટલાક કથાપ્રસંગો : A. એક સ્થાનમાં મારું પ્રવચન હતું. પ્રવચન બાદ એક ભાઈ જાહેરાત કરવા માટે માઈક પર ઉભા થયા હતા. પ્રવચન બાદ બહારથી આવેલા કેટલાક યુવાનો મને પૂછવા આવ્યા હતા કે સાહેબ ! ઓલા માઈક પર ઉભા થયેલા ભાઈ કોણ હતા ? મેં કહ્યું કેમ તમારે શું કામ છે ? ના, ના, અમારે તો કોઈ કામ નથી, પણ એ જ્યારે જાહેરાત કરી રહ્યા હતા ત્યારે અમારી આગળની લાઈનમાં બેઠેલા અહીંના લોકલ યુવાનો બોલતા હતા કે ‘આ સાલ્લા બેવડાને કોણે ઉભો કર્યો ? મેં કહ્યું, ના હોય ! અરે સાહેબ ! બિલકુલ સચ્ચ વાત છે. અમે કાનોકાન સાંભળ્યું છે. એટલામાં તો પેલા લોકલ યુવાનો મારી પાસે આવ્યા. મેં ખુલાસો માગ્યો તો કહે કે તદ્દન સાચ્ચી વાત છે. આ માણસ રોજ પીએ છે. ચીક્કાર પીએ છે. એનો છોકરો પણ પીએ છે. બન્ને જણા ડ્રીંકર છે અને વળી પાછો આ જ માણસ અમારા સંઘનો પ્રમુખ છે ! પૈસાના જોરે સાલ્લા કેવા માણસો કઈ જગ્યાએ ઘૂસી ગયા છે ! એને માઈક પર ઉભા થતા શરમ નથી આવતી. પીનારા માણસને કોઈ મોંઢામોઢ ભલે ના કહેતું હોય કે ‘વાઘ ! તારૂં મોં ગંધાય છે,' પણ આવા ઢીંચનારાઓની સંઘમાં, સમાજમાં કોઈ ઈજ્જત હોતી નથી. ‘હા' ડ્રીંકરોની જમાતમાં એકબીજાના ગુણ ગવાતા હોય તો ના નહિ. ઊંટના લગ્નના માંડવે ગધેડાઓ ગીત ગાય એટલે કંઈ કેમલ રૂપાળો નથી થઈ જતો અને ઊંટીયો ગધેડાઓને ગીત માટે વન્સમોર આપે એટલે ડોંકી કંઈ પોપ સિંગર નથી બની જતો ! શું સમજ્યા ? B. ઈ.સ. ૧૯૯૫માં શાહપુર કોમર્સ કૉલેજના કેમ્પ્સમાં ત્રિદિવસીય શિબિરનું આયોજન થયું હતું. ગામોગામથી અનેક યુવાનો આવ્યા હતા. કેટલાક સ્વયંભૂરીતે કશુંક પામવા માટે આવ્યા હતા. કેટલાક ફ્રેન્ડઝ સર્કલના કારણે આવ્યા હતા. તો કેટલાકને ઘરેથી પરાણે ધકેલવામાં આવ્યા હતા. શિબિરના બીજા દિવસની રાત્રે શિબિર સ્થળથી ૨ કિ.મી. દૂર શાહપુર ગામના એક બારમાં જરા બબાલ થઈ ગઈ હતી. એક યુવાને ભાન રાખ્યા વિના પેગ પર પેગ ચડાવે રાખ્યા પછી જ્યારે પેમેન્ટ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે તેની પાસે પૂરા પૈસા ન હતા. બારવાળાએ એને મારવા લીધો. કાંડા ઘિડયાળ કાઢી લીધું અને ઝગડો વધી ગયો. રસ્તે જતા કેટલાક પીઢ શ્રાવકોએ જોયું કે આ યુવક કદાચ શિબિરાર્થી તો નહિ હોય ? તે લોકો અંદર ગયા. તેમની કલ્પના સાચી પડી. એ યુવક શિબિર કેમ્પ્સમાંથી છાનેમાને નાસી જઈને અહિં પીવા માટે આવ્યો હતો. શ્રાવકોએ બારનું પેમેન્ટ ચૂકવીને ઘડિયાળ છોડાવી લીધું. તેને શિબિર સ્થળે લઈ આવીને પ્રેમથી પૂછવામાં આવ્યું કે તે આવું શા માટે કર્યું ? રોકડો જવાબ હતો મારે પીધા વિના ચાલતું નથી. એક વોલિન્ટીયરે કરડાકીથી કહ્યું કે જો ચાલતું નથી તો પછી અહિં શું કરવા આવ્યો ? આ પીવાની જગ્યા છે ? ડ્રીંકરે જવાબ આપ્યો, ના દોસ્ત ! અહિં ન પીવાય ! મારાથી અહિં ન અવાય. હું નોતો જ આવવાનો પણ મને ઘરેથી પરાણે મોકલવામાં આવ્યો છે. હું પંદર વર્ષનો હતો ત્યારથી મને આદત છે, આજે હું બાવીસ વર્ષનો છું. સાત વર્ષથી હેબીટ છે. હું પીધા વિના રહી શકતો નથી. મહારાજ સાહેબના પ્રવચનો એટલા બધા સરસ છે કે ન પૂછો વાત, પણ હું પીધા વિના બેસી જ શકતો નથી. પ્લીઝ ! મને હવે એક દિવસ રહેવા દો તો તમારી મહેરબાની ! હું છોડી દેવા માગું છું, પણ છોડી શકતો નથી. હું પ્રવચનોમાં રહું છું. ખૂબ રડું છું. મારે સુધરવું છે. સારા બનવું છે. પૈસા કમાવવા છે અને મારે દર મહિને પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં આવી શિબિરો કરાવવી છે, પણ હું આજે મજબૂર છું. પ્લીઝ ! વધુ નહિ મને એક દિવસ રહેવા દો. દરેક જણે સમજી રાખવું જોઈએ કે પહેલા માણસ બાટલીને પકડે છે. પછી બાટલી માણસને પકડી રાખે છે. એક છાંટો પણ પેટમાં નાખતાં સો સો વાર વિચાર કરજો. Page #64 -------------------------------------------------------------------------- ________________ માખણત્યાગ એ જૈનદર્શનની એક અનોખી મધ ત્યાગ. આચારસંહિતા છે. આહારશુદ્ધિની બાબતમાં કેટલીક મધમાખીઓ પોતાના વસવાટ માટે એક ઘર વાતો એવી છે કે જેની ચર્ચા થઈ શકે. જેનું સંશોધન બનાવે છે. એને મધપૂડો કહેવાય છે. મધુમખ્ખીઓ થઈ શકે. જેના પૂરાવા આપી શકાય પણ કેટલીક ફૂલો પર બેસીને પુષ્પોના રસ ચૂસે છે. આ રસ બાબતો એવી હોય છે કે જેમાં રીસર્ચ ન કરી શકાય. તેમના શરીરમાં પડી જાય છે. રસ પચી ગયા પછી કેટલીક બાબતોમાં મસ્ત ક નમાવીને શિરસાવંધે મધમાખીઓ મળનો ત્યાગ કરે છે. મધમાખીના કરવાની હોય છે. બિઝનેસના ક્ષેત્રમાં બધી જગ્યાએથી શરીરમાંથી ત્યજાયેલી વિષ્ટાનું બીજું નામ છે પાકી રસીદ નથી મળતી કયાંકતો વિશ્વાસથી ચાલવું * મધ', આ વિસ્ટા મધમાખીઓ કયારેક લાળસ્વરૂપે પડે છે. હજામ પાસે વાળ કપાવતાં પૂર્વે ગરદનનો મુખવાટે પણ વહાવે છે. આ પદાર્થ એટલો ગળ્યો વીમો ઉતરાવવો જરૂરી નથી. ત્યાં વિશ્વાસથી શીશ અને ચીકણો હોય છે કે બીજા અસંખ્ય કીડાઓ તેમાં નમાવીને ધારદાર અસ્ત્રા નીચે આખી ગરદન હજામને પેદા થઈ જાય છે. મધ માટે જ્યારે પૂડો પાડી સુપ્રત કરી દેવાની હોય છે. ‘નો આર્ગ્યુમેટ’ નો નાખવામાં આવે છે, જ્યારે તેને નીચોવીને મધ ડાઉટ' તેમ અહિં પણ કેટલીક બાબતોમાં મસ્તક ગાળવામાં આવે છે ત્યારે તેની સાથે સાથે અંદર પડેલા નમાવવું જરૂરી છે. પરમાત્મા મહાવીરદેવે ફરમાવ્યું સેંકડો સફેદ કીડાઓ અને મધમાખીએ મૂકેલા ઇડાઓ, છે કે માખણ જ્યાં સુધી છાશમાં ભળેલું છે ત્યાં સુધી નાનાં બચ્ચાંઓ પણ નીચોવાઈ જાય છે. પૂડામાં પડેલી તે અભક્ષ્ય નથી બનતું પણ તેને જો છાશમાંથી બહાર વિટાનો રસ પણ મધ સાથે નીચોવાઈ જાય છે. આ કાઢી લેવામાં આવે તો તેમાં તરત બેઇઢિયજીવો પેદા રીતે કીડા, ઈ ડા, બચ્ચાં , લાળ અને વિટાના થવા માંડે છે. પછી માખણને ખાતાં કે તાવતાં તે સંયોજનથી સર્જાતા મધને ખાવા કયો ડાહ્યો માણસ જીવોની હિંસા થાય છે. આવી હિંસાથી બચવા તૈયાર થાય ? એવો વેધ કપ્રશ્ન યોગશાસ્ત્રમાં કલિકાલ છાશમાંથી માખણને સેપરેટ કરતાં સાથોસાથ થોડીક સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મહારાજે પૂછયો છે. રે ! માણસના છાશ પણ ભેગી ઉઠાવી લેવી જોઈએ. છાશની મુખમાંથી લસરી પડેલી લાળને પણ જો કોઈ ચાટવા સાથોસાથ માખણ ઉંચકાય તો તેમાં જીવોત્પત્તિ થતી તૈયાર થતો નથી તો મધમાખી જેવા મુદ્રજંતુની લાળ નથી કેમકે છાશમાં લેકટીડ નામનું એસીડ મોજુદ ચાટવા કોણ તૈયાર થશે ? હોવાના કારણે જીવોત્પત્તિ શકય બનતી નથી. પૂર્વે જ્યારે શ્રાવકોના ઘરોમાં વલોણાં ચાલતા હતાં ત્યારે ઉપયોગવંત શ્રાવિકાઓ ગોળામાંથી ચારેકોરથી માખણ કુંતા નામની કોડેલ નામની | મધમાખીઓનું ભેગું કરીને ખોબો ભરીને છાશ સાથે તે માખણને ભમરીનું મધ લાલ ભમરીનું | મધ સીધું તાવડામાં નાખતી પછી છાશ સાથે જ તે તાવડાને મધ ચૂલે ચઢાવીને તેમાંથી ઘી તાવી લેવામાં આવતું હતું. 8. માખણ ત્યાગ.) - આજે જે લોકો ડેરીના માખણના તૈયાર ડબ્બાઓ ઘરે લાવીને ઘી તાવે છે તેમને કયાં ખબર છે કેટલાકને માખણનું નામ સાંભળીને ઝાટકો કે આખો ડબ્બો સૂક્ષ્મ બેઈદ્રિય જીવોથી ભરેલો છે. લાગી જાય છે. હું ! માખણ ન ખવાય ? જાવ ! કેટલાંક લોકો ઘરે તથા હૉટલોમાં પણ બેડ સાથે જાવ ! એવું તો હોતું હશે ? દહીં ખવાય, ઘી ખવાય માખણને આરોગતા હોય છે. તેમને પણ આ બાબતનો અને માખણ નો ખવાય ? યસ ! માખણ ન ખવાય, બિલકુલ ખ્યાલ નથી હોતો, જાણ્યું ત્યારથી સવાર | મધ ઉ) Baygon HEXIT Page #65 -------------------------------------------------------------------------- ________________ મીક્ષા સમજીને વહેલી તકે માખણનું ભક્ષણ બંધ કરી દેવું ડી. ડી.ટી. અને પોઈઝન્સ કાં દરીયામાં અને કાં જરૂરી છે. નદીઓમાં ઠલવાય છે. આવા પ્રતિવર્ષ ઠલવાતા દશ માખણ કરોડ ટન ઝહરના કારણે પ્રત્યેક માછલી વગેરે જલચર જીવોના શરીર ઝેર અને રોગોથી ખદબદે છે. હૉટલોમાં મારવામાં આવેલા કોઈ પણ મડદાનું કયારેય ગાય, ભેંસના ઘેટી, બકરીના, ડેરીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી. સાવધાન ! જીના દૂધનું દૂધનું હો તો મુડદા ખાના છોડ દો ! માખણ માખણ માખણ - દ. તાજા જ સમાચાર છે કે રાજકોટની આ ઉપરોક્ત કોઈ પણ પ્રકારનું માખણ છાશથી નદીમાં કોઈ ફેકટરીએ છોડેલા કેમિકલ્સના કારણે સાત છૂટું પડયા પછી અભક્ષ્ય સમજવું. ટન જેટલી માછલીઓ મરી ગઈ હતી, કેટલીક સાવધાની : | F. બ્રિટનમાં ટી.વી. પર વારંવાર જાહેરાત | A. આજકાલ ઘણી બધી એલોપથી દવામાં કરવામાં આવે છે કે પોસ્ટ્રીફાર્મનાં મરઘા-બતકાં રોગોથી (કયારેક હોમીયોપેથીકમાં પણ) પ્રાણીજ પદાર્થો ઘેરાઈ ગયાં છે. માટે કોઈએ ઈંડા ખાવા નહિ. જે વપરાવા લાગ્યા છે, માટે કોઈ પણ દવા ડૉકટર લખે કોઈ ખાશે તો તેને સાલ્મોનેલા નામનો ભયંકર જીવલેણ ત્યારે ચોક્કસાઈપૂર્વક પૂછી લેવું જોઈએ કે આ દવામાં રોગ થશે. આમલેટના આશિક બનેલા યુવાનોએ આ પ્રાણીજતત્ત્વો તો નથી આવતા ને ? જાહેરાતની ગંભીરતાથી નોંધ લેવી જરૂરી છે. | B. આજે પ્રત્યેક હૉટલોના સાઈનબોર્ડ G. મેકડોનાલ્ડ નામની કું, ગોમાંસમાંથી બનતી પર વેજ એન્ડ નોનવેજ લખેલું હોય છે. એટલે હેમ્બર્ગર વેચવા માટે ભારતમાં પધારી રહી છે. હૉટલનું ખાણું મોટેભાગે માંસથી અભડાયેલું હોય છે. કાશ્મીર ટુ કન્યાકુમારી પર્યત ચેઈન રેસ્ટોરેન્ટ્સ સમજુ માણસોએ હૉટલમાં જવાની જ માંડવાળ કરવી સ્થાપવાની છે. તમારું માથું દુખવા આવી જાય એટલી જરૂરી છે. હદે ટી.વી. પર જાહેરાતો આપવાની છે. બટકબોલા c. ચોકલેટ, બિસ્કીટ, ટ્વીંગમ, ટુથપેસ્ટ, કૉલેજીયન્સ ટી.વી. પર ગાતાં જશે અને હેમ્બર્ગરનાં સાબુ, બજારૂં ફરસાણ આદિ અનેક ચીજોમાં ઇડાના બટકાં ખાતાં જશે. સાવધાન ! તમે તમારા દિમાગને રસ, માછલીના લોટ અને મટનટેલો ભેળવાય છે. આજે જ સલામત કરી લો નહિતર કાલે જાહેરાત કોઈ ચીજ પર અંદર શું નાંખ્યું છે તેની નોટસ હોતી જોયા પછી તમારો અંદરવાળો ઝાલ્યો ઝલાશે નહિ. નથી. માટે આવા બધા પદાર્થો છોડી દેવા જરૂરી છે. H. આજે લોકો કન્યા પસંદ કરતાં પૂર્વે લાંબા ફોરેઈનમાં લોકો એટલી હદે કટ્ટર શાકાહારી બન્યા છે લચક ઈન્ટરવ્યુ ગોઠવે છે, પણ ફેન્ડઝ બનાવતાં કોઈ કે દરેક કંપનીઓ પર તેમણે કાયદાકીય ફરજ પડાવી કશી તપાસ કરતું નથી. જો તમારો ફેન્ડ ‘ખાનારો” છે કે પ્રત્યેક ફૂડ પેકેટ પર ‘સ્યુટેબલ ફોર વેજીટેરીયન્સ’ ‘પીનારો’ કે ‘ રમનારો હશે તો તે તમને પણ એવું છાપવું પડે છે. લોકોને અંધારામાં રાખી શકાતા વટલાવ્યા વિના રહેવાનો નથી માટે આવા કોઈ નથી. ભારતમાં સબ કુછ ચલતા હે, ‘મેરા ભારત લલ્લના ચક્કરમાં ન આવી જવાય તેની પૂર્ણ તકેદારી મહાન્' ! રાખવી જરૂરી છે. મોટેભાગે મદિરા-માંસ અને D. નોનવેજનો ચસ્કો ધરાવનારાએ નોંધી લેવું વેશ્યાગમન જેવા વ્યસનો ટ્રેન્ડ સર્કલની હેલ્પ વિના જોઈએ કે દુનિયાભરની ફેકટરીઓના બધા કેમિકલ્સ, શકય બનતા નથી. હંમેશાં જીવનની ધોર કોક Page #66 -------------------------------------------------------------------------- ________________ મારા ક , મધ, માંસ, મદિરા, માખણ 65 બાટલી કરતાં લીવર, કીડની, લેઈન અને હાર્ટની કિંમત વધારે છે. મધુમમ્મીની લાળ કોણ ચાટે ? તમારા પેટમાં કોઈને મડદાં દાટવા દેશો નહિ. કોણ કોને પીવે છે. ઓ બોટલ ! તારા જ પાપે તન, ધન, કુંટુંબ અને ઈજ્જતનું સત્યનાશ ગયું છે. માખણ પણ અભક્ષ્ય છે. Sintem For Personal & Private Use Only NMMER Page #67 -------------------------------------------------------------------------- ________________ હરામખોર મિત્ર જ ખોદે છે. સાવધાન ! આજે જ નપુંસક બની જાય છે. ફરી એડ્રેસબુક ચેક કરી લો અને ‘લલ્લુ' લાગે તેવાં M. કયારેક વૈધો કેટલીક દવા મધમાં બધા ફેન્ડઝના એડ્રેસ ફાડી નાખો અને સંબંધ કટ-ઑફ ભેળવીને લેવાનું કહે છે ત્યારે મધને બદલે મુરબ્બાની કરી નાખો ! તમારી આગળની લાઈફ માટે, ફેમિલી ચાસણીનો અથવા સાકરનો ઉપયોગ કરવો જોઈએ. માટે આટલું આજે જ કરી લેવું જરૂરી છે. જેથી મધભક્ષણના દોષથી બચી જવાય. I. શરદીના બહાના હેઠળ બ્રાન્ડી અને ભૂખ | N. દૂધને મેળવીને દહીં, દહીંને વલોવીને છાશ લગાડવાના બહાના હેઠળ બીયર પી જવાની અને છાશમાંથી માખણ આ રીતના પ્રોસેસથી બનેલા કુચેષ્ટા કદાપિ ન કરશો. બે ય કારણો સાવ જુઠ્ઠા અને માખણમાંથી તાવવામાં આવતું ઘી આરોગ્યપ્રદ બને વાહિયાત છે. શરદીમાં બ્રાન્ડીની બાટલી ઢીંચવાને છે. ડેરીઓવાળા દૂધમાંથી સીધું ક્રીમ કાઢીને ઘી બનાવી બદલે પતાસામાં નીલગીરીના માત્ર બે બુંદ બસ છે. કાઢે છે. આમ દ્રવ્યાંતર કર્યા વિના બનતું ‘ઘી’ ફેટ ભૂખ ન લાગે તો સમજવું કે અંદર અત્યારે નવો વધારે છે અને એટેક લાવે છે. એમ કાલૉના પ્રસિદ્ધ સપ્લાય આપવાની જરૂર નથી. ઉઘ જેમ સહજ છે વૈદ્યરાજ બાલાજીરાજ તાંબેએ કહ્યું છે. માણસે ગેરેજમાં તેમ ભૂખ પણ સહજ છે. શરીરને જરૂર પડશે ત્યારે ગાડી રાખવાને બદલે ગાય રાખી હોત તો તેને પોતે ડીમાંડ કરશે. તમે વગર ભૂખે દેવાવાળી કરવાનું બાયપાસ સર્જરી કરાવવા છેક અમેરિકા જવું પડત માંડી વાળો ! ભૂખ એની મેળે ઉઘડશે. પ્લીઝ ! ડ્રીંકસનો નહિ. રસ્તો બંધ કરો. [32 અનંતકાય, | J. લગ્ન સમારંભોમાં હવે બાટલીઓ આવવા માંડી છે. તમે આવા કોક દારૂડીયાના માંડવે 9.) અનંતકાય-કંદમૂળ ત્યાગ. ) ગયા હો ત્યારે જરા તમારી જાત સમાલી રાખજો. બીજાને જોઈને તમે તાનમાં ન આવી જતા. જો ખરેખર જૈનદર્શનની થીયરી એવી છે કે ફર્સ્ટનંબરમાં એવી જ દુર્ઘટના ઘટી જાય એવું લાગે તો ગમે તેમ બિલકુલ હિંસારહિત જીવન જીવવું, એવી જો શકયતા કરીને તે માંડવેથી તરત નાશી જજો ત્યાં ઉભા રહેશો ન હોય તો સેકંડ નંબરે ઓછામાં ઓછી હિંસા થાય. એવી જીવન પદ્ધતિથી જીવવું એટલે જ પ્રથમ નંબરે નહિ, નહિતર તમારી વિકેટ ગઈ સમજજો . લીલોતરીમાત્રનો ત્યાગ કરી દેવો જરૂરી છે. એવી K. ઘણી મીટિંગોમાં, ઑફિસોમાં, કલબોમાં | ભીષ્મપ્રતિજ્ઞાનો ઉલ્લાસ ન જાગતો હોય તો છેવટે જે જાહેર ફંકશનોમાં શરાબ સર્વ થવા લાગ્યો છે. વનસ્પતિના અલ્પ ભક્ષણમાં પણ અનંતજીવોનો સંહાર આવી બધી જગ્યાએ તમારો સેલ્ફ કંટ્રોલ તમારે પોતે થાય છે, એવી અનંતકાય સ્વરૂપ ગણાતી વનસ્પતિનો કરવાનો છે. કયારેય કોઈનીય (સગાભાઈનીય) તો અચ, LIના છે. કવીરલ કાઈલાલ સગાભાઈr૧) તો અચૂક ત્યાગ કરી દેવો. શેહમાં-શરમમાં તણાયા વિના બિલકુલ કડક બનીને - ઘણા અજૈનો જ્યારે જૈનોને મોંફાટ પ્રતિકાર કરજો. જો , જો, શરમાતા નહિ. કોઈ તમને ' સંભળાવે છે કે અલ્યા વાણીયા ! તું ભંડા, લલ્લુ કહે તો સાંભળી લેજો પણ લલ્લુ બનતા નહિ. ટીંડોળા ઝાપટે છે, તો ગાજર, મૂળા, બટાટા ખાવામાં I L. શરાબથી કામશક્તિ વધે છે એવી ભ્રમણાના શો વાંધો છે ? આ તો બે ય વનસ્પતિ કહેવાય. એક ભાંગીને ભુક્કા કરી નાખજો. સેંકડો ડૉકટરોએ ગાજી ખવાય તો બીજી કેમ ન ખવાય ? આવો પ્રશ્ન વગાડીને, સોઈ ઝાટકીને સાફ સાફ શબ્દોમાં સો સો લમણામાં વાગે ત્યારે અજ્ઞાતજૈનોની બોબડી વાર જાહેર કર્યું છે કે પીનારા માણસો ટૂંક સમયમાં જ બંધ થઈ જાય છે. એ મુંઝવણમાં મૂકાઈ જાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ સાલુ ! હવે આનો શો જવાબ આપીશું ? સ્પેશ્યલ વોર્ડ છે. જેમાં એક રૂમમાં માત્ર એક જ ના, આમાં મુંઝાવાની કોઈ જરૂર નથી, બંને ખાટલો છે. વનસ્પતિ હોવા છતાં બન્નેમાં આભ-ગાભનું અંતર બે ય પ્રકારની વનસ્પતિમાં આટલો મોટો છે. એક વનસ્પતિને ‘સાધારણ-અનંતકાય-કંદમૂળ' વિશાળ ફર્ક હોવાને કારણે ઓછામાં ઓછી હિંસાથી કહેવાય છે. જ્યારે બીજી વનસ્પતિને ‘પ્રત્યેક' કહેવાય જીવવા માગતા માણસો અનંતકાયનું ભક્ષણ કેવી રીતે છે. જે વનસ્પતિઓને અનંતકાય – કંદમૂળ ગણવામાં કરી શકે ? આવે છે, તેમાં જીવો લૉટઓફ હોય છે. ઈનફીનીટ | જીભના ટેસ્ટ માટે બટેટાનું શાક ઝાપટવા બેસી અનંત હોય છે. ગણ્યા ગણી ન શકાય. કોઈ પણ જતા માણસોએ વિચારવું જોઈએ માત્ર એક જીભના આંકડામાં તેનો જવાબ ન આપી શકાય એટલો વિરાટે ટેસ્ટ (સ્વાદ) માટે કેટલા બધા જીવોને છરીથી જીવજથ્થો અનંતકાય ગણાતી વનસ્પતિના એક સૂક્ષ્મ સમારવામાં આવે છે. સમારેલા એ જીવોને ઉકળતા પોઇન્ટ પર રહેલો છે. બટેટાના એક પોઇન્ટને સોયની - પાણીમાં કેવા બાફવામાં આવે છે. બફાયા પછી તેની અણીથી ટચ કરીએ તેટલી જગ્યામાં જીવના અસંખ્ય ઉપર કેવા મીઠા-મરચાં ભભરાવવામાં આવે છે. શરીરો રહેલા છે અને તે અસંખ્ય શરીરમાંથી દરેક આવી કાતીલ હિંસા આચર્યા પછી એ શાક જ્યારે શરીરમાં પાછા અનંત જીવો રહેલા છે. જો કોઈ મેજીક થાળીમાં પીરસાય છે ત્યારે આંખના આંસુ તો દૂર દ્વારા માત્ર એક જ શરીરમાં રહેલા અનંત જીવોને રહો, પણ માણસ વટથી શાક આરોગતાં બોલ છે, કબુતર જેવડા મોટા કરીને આકાશમાં ઉડાડી દેવામાં ડાર્લિંગ ! વાહ ! શું આજે ટેસ્ટલ શાક બન્યું છે ! આવે તો આખું વર્લ્ડ આ જીવોથી ચીક્કાર ઉભરાઈ ટેસ્ટને વખાણનારાઓને ભાન નથી કે અનંતજીવોના જાય છતાં એ પોઈન્ટમાં રહેલા જીવોને સંપૂર્ણતયા સંહાર પછી આ ટેસ્ટ તૈયાર થયો છે. ના, ટેસ્ટ કાજે ખાલી કરી શકાતા નથી. હવે તમે શોચો ! જો એક આવો હિંસાચાર જરાપણ વ્યાજબી નથી, વહેલી તકે શરીરમાં આટલા બધા જીવો હોય તો સોયની અણી અનંત કાય માત્રનું ભક્ષણ ત્યજી દેવું જોઈએ. તળે તો બીજા અસંખ્ય શરીરો છે. રે ! એક આખા | 300 વર્ષ પૂર્વે રચાયેલ ધર્મસંગ્રહ નામના બટેટામાં શરીરો કેટલા ? ઓહ ! ૫૦૦ ગ્રામ બટેટામાં ગ્રંથમાં આવશ્યક ચૂર્ણિના પાઠનો અધિકાર આપીને શરીરો કેટલા અને જીવો કેટલા ? અ...ધ..ધ..ધ...! જણાવ્યું છે કે ‘ઉત્સર્ગ માર્ગે શ્રાવક પોતાના નિમિત્તે - જ્યારે બટેટાના એક પોઇન્ટની જીવસૃષ્ટિ હિંસા કરીને બનાવેલા ભોજનનો ત્યાગ કરે, તેમ આટલી મોટી છે ત્યારે જૈનદર્શન કહે છે કે આખી ન બને તો પોતાના નિમિત્તે થયેલા ભોજનને કેળાની લુમમાં માત્ર એક જ જીવ છે માટે લૂમથી ગ્રહણ કરે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારના સચિત્ત કેળ છૂટું પડતાની સાથે તરત જ તે નિર્જીવ થઈ જાય (જીવવાળા) આહારને તો ન જ વાપરે, તેવું પણ ન છે. ભીંડા કે ટીંડોળાના જીવોને ગણવા બેસો તો જેટલા કરે તો અનંતકાયવાળી વનસ્પતિ તથા બહુબીજ બીજ છે, તેટલા જીવ છે. એક જીવ છાલનો ગણાય વનસ્પતિ તો ન જ વાપરે,. કોઈકવાર અટવીમાં ભૂલો છે. આમ અન્ય ‘પ્રત્યેક' ગણાતી વનસ્પતિના જીવોની પડ્યો હોય અથવા દુકાળ પડ્યો હોય એવી કટોકટીના સંખ્યાનો આંક દર્શાવી શકાય છે, જ્યારે ‘સાધારણ” સમયમાં પણ શ્રાવકે અચિત્ત (જીવરહિત) ભોજન કંદમૂળનો આંક દર્શાવી શકાતો નથી. કરવું જોઈએ. એવા પદાર્થો ન મળે તો અનશન - સાધારણ-અનંતકાય-કંદમૂળ એ એક વિશાળ (ઉપવાસ) કરી દેવું જોઈએ. પરંતુ તેવી શકયતા ન હૉસ્પિટલનો જનરલ વોર્ડ છે. જેમાં એક વોર્ડમાં અનેક હોય અને પ્રાણ ટકાવી રાખવા માટે ભોજન કરવું પડે બેડ પડેલા છે. જ્યારે પ્રત્યેક વનસ્પતિકાય એ એક તો ન છૂટકે સચિત્ત એવા ફળફળાદિને વાપરે પણ દ. ( દY C ( C ( C[ C ? દP SC / S. P . P . . R S / / / / ઈમ Page #69 -------------------------------------------------------------------------- ________________ 68 અનંતકાય-કંદમૂળને તો આવા સમયે પણ ન જ નહિ ખાઈ શકાય. કહેવત છે કે કોની માએ સવા શેર વાપરે.' અટવી અને દુષ્કાળ જેવા કટોકટીના સમયમાં સૂંઠ ખાધી છે ? જગતમાં એવી કોઈ કહેવત નથી કે પણ જે પદાર્થોના ભક્ષણની શાસ્ત્ર રજા નથી આપતું, કોની માએ સવાશેર વેફર ખાધી છે ? સવાશેર વેફર તે પદાર્થો વગર દુકાળે, મૂશળધાર વરસાદે પણ ખાઈ જવાનું કામ તો કોઈ પણ મમ્મી માટે આસાન જ્યારે માણસો ડાઈનીંગ ટેબલ પર બેસીને બે હાથે છે. સવાશેર સૂંઠ ખાવી બહુ ‘ટફ' છે. સૂંઠનો અલ્પ ખાવા મંડી પડે ત્યારે સમજવું કે દિલમાંથી પાપનો ડર વપરાશ આરોગ્યપ્રદાયક હોવાથી બીજી અનેક પ્રકારની નીકળી ગયો છે. પરલોકની ચિંતા મટી ગઈ છે. વધુ વિરાધનાથી બચવા માટે સૂંઠની રજા આપવામાં બીજા જીવોની હિંસાનો કોઈ વિચાર હવે ટકયો નથી. આવી છે નહિ કે સ્વાદ માટે, જો સૂંઠનું શાક બનાવાતું કેટલાક લોકો પોતાની જીભના ટેસ્ટ છોડી હોત તો ભગવાને તેની પણ અચૂક ના જ પાડી હોત. શકતા નથી એટલે સાવ વાહિયાત દલીલો કરતા હોય માટે દલીલબાજી છોડી દઈને વહેલી તકે કંદમૂળનો છે કે જો આદુ સૂકાયા પછી બનતી સૂંઠ વપરાય તો ત્યાગ કરી દેવો હિતાવહ છે. બટેટા સૂકાયા પછી વેફર કેમ ન વપરાય ? ના, પ્રભાસ પુરાણમાં શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે ‘દોસ્ત’ ! ન વપરાય ! તું સમજ્યા વિના ફંક નહીં. મૂળા ખાય છે, તે ખરેખર માંસ ખાય છે. જે ઘરે પહેલા જરા સમજ ! સૂંઠ જે વપરાય છે તે સ્વાદ માટે મૂળો ખવાય છે, તે ઘર સ્મશાન બરોબર છે. હે નહી પણ ઔષધ માટે વપરાય છે. આખી લાઈફમાં યુધિષ્ઠિર ! માંસ ખાવું સારું, પણ મૂળા ખાવા સારા માણસ સૂંઠ ખાઈ ખાઈને કેટલી ખાશે ? બટેટા તો નથી. એક દિવસમાં પણ એક કિલો ખાઈ શકાય છે. સૂંઠ વનસ્પતિકાય. પ્રત્યેક વની એક શરીરમાં એક જીવ સાધારણ વન, એક શરીરમાં અનંતા જીવ શાક ભાજી પત્રવેલ ઔષધ જંગલી વનસ્પતિઓ 1. ભૂમિકંદ 10. પાલકની ભાજી 15. અમૃતવેલ 22) લવણક 27. થોર 2. બટેટા 11, વત્થલાની ભાજી 16. વિરાણીવેલ 23. કુંવારપાઠું 28. વજકંદ 3. ગાજર 12. થેગની ભાજી 17. ગડૂચીવેલ (ગળો) 24. લીલીહળદર 29. લોઢક 4. મૂળા | 13. લીલીમોથ 18. સુક્કરવેલ 25. લીલું આદુ 30. ખરસઈયો 5. ડુંગળી | 14. કિસલય 19. લવણવેલ 26. કચૂરો 31. ખિલોડીકંદ 6. લસણ 20. શતાવરીવેલ 32. બીલાડીના ટોપ 7. વંશ કારેલા 21. ગિરિકર્ણિકાવેલ 8. સુરણ (ગરમ) 9. કુણી આમલી (4) મૂળાના પાંચ અંગ : 1. દાંડલા, 2. ફૂલ, (7) વંશકારેલા : કુણા વાંસનો જ એક અવયવ છે. 3. પત્ર, 4. મોગરા, 5. દાણા અભક્ષ્ય ગણાય છે. (13) લીલી મોથ : જળાશયોના કિનારે પેદા થાય છે. in Ducati Page #70 -------------------------------------------------------------------------- ________________ મીડ-ડે કહે છે કંદમૂળ ખાય તેને કેન્સર થાય. 69 આયુર્વેદ કહે છે લીલાં શાકભાજી શરીરને, આંખને નુકસાન કરે છે. | સુરણ, ફલાવરગોબી, પત્રગોબી ત્યાજય છે. જમીનમાં થતા તમામ કંદો અભક્ષ્ય છે. ડૉકટર કહે છે રીફાઈન્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, આજના દર્દોનો મૂલાધાર છે. Rufiles દ , DHARA Uncle ${Chipps GUજીe #LEIED) / ) INDANA TO WAFERS வாட் Ian Education international F Personal Private Lee Gilly પર્વતિથિએ પાકાં ફળો પણ ન વાપરવા Page #71 -------------------------------------------------------------------------- ________________ (14) કિસલય એટલે દરેક વનસ્પતિના ઉગતા તાજાં કામ ચલાવી શકાય છે. કોમળ પાન તથા ફણગાવેલ કઠોળના દાણામાંથી B. આરોગ્યના નામે કેટલાક લોકો ગાજરનો ફાટતા અંકુરા પણ પ્રારંભમાં અનંતકાય છે. એમ રસ પીતા હોય છે. તેમણે આગળના ચાર પ્રવચનોમાં જીવાજીવાભિગમ નામના આગમગ્રંથમાં કહ્યું છે. જણાવ્યા પ્રમાણે સમજી રાખવું કે આરોગ્ય એક નહિ પછીથી તે પ્રત્યેક વનસ્પતિકાય બને છે. પણ તન, મન બે જાતનું છે. તનનું આરોગ્ય સુધારવા (22) લવણક નામની વનસ્પતિ છે, જેને બાળવાથી જતાં જો મનનું આરોગ્ય બગડતું હોય તો એવું જોખમ ખાર પેદા થાય છે. | કરાય નહિ. (27) ખેતરોની વાડરૂપે ઉગાડાતા જાતજાતના થોરીયાં. c. કઠોળને લાંબો સમય પલાળવાથી અંકૂરા (29) તળાવમાં કમળ જેવા પોયણાં થાય છે તે. ફૂટી જાય છે. આવા અંકૂરા ફૂટેલા કઠોળ અનંતકાય ઉપરોક્ત ૩૨ નામોની અંતર્ગત શક્કરીયા, ગણાય છે માટે તે વપરાય નહિ. રતાળુ, લુણનામના વૃક્ષની માત્ર છાલ પણ અનંતકાય D. મીડ-ડે નામના ઈગ્લીશ દૈનીકે નોંધ્યું છે કે ગણાય છે. એ માણસે જીંદગીમાં કયારેય તમાકુ ખાધી ન હતી, - આ સિવાય ઉપરમાં જે કેટલાક નામો છે, કયારેય સિગારેટ પીધી ન હતી તો ય તેના બ્લડમાં તે બધી જંગલી વનસ્પતિઓ છે. જેનો વર્તમાનમાં નીકોટીન નામનું પોઈઝન જોવામાં આવ્યું હતું. ખાસ ઉપયોગ જણાતો નથી. કેટલીક ચીજોની તમાકુના સેવન વિના આ નીકોટીન શરીરમાં કેવી ઓળખ પણ મુશ્કેલ બની છે. રીતે દાખલ થયું તે જાણવું જરૂરી બન્યું હતું. સંશોધનના અંતે ખબર પડી કે તે માણસને બટેટા અને ટામેટા અનંતકાય વનસ્પતિના લક્ષણો : ખાવાની ખૂબ આદત હતી, સાયટિસ્ટોએ આ બંને જેનાં પાંદડામાં, ફળોમાં શાકને તપાસ્યા તો જાણ થઈ કે બંન્નેમાં ચીક્કાર સાંધાઓ જણાય નહિ. પ્રમાણમાં નીકોટીન રહેલું છે. એટલે કેન્સર માટે હવે • નસો જણાય નહિ. તમાકુનું સેવન ફરજીયાત નથી. બટેટા-ટામેટા ખાનારને ગાંઠો વગેરે દેખાય નહિ. પણ કેન્સર થઈ શકે છે. જેને ભાંગ્યા પછી બેય બાજુની સરફેસ લીસી | E. કોઈ એકાદ ચીજની લાલચના કારણે લોકો સરખી દેખાય છે. કંદમૂળની બાધા લેતા અચકાતા હોય છે, તેમને સમજી • જે વાવ્યા પછી ફરીથી ઉગી જાય. રાખવું જોઈએ કે હવા માટે બારી ખુલ્લી રાખવી હોય જેનામાં રેસા સહેજ પણ દેખાય નહિ. તો રાખી શકાય પણ આખી રાત બધા બારણાં ઉધાડાં પ્રત્યેક વનસ્પતિના લક્ષણો : રાખીએ તો ગમે તે અંદર ઘૂસી જાય, તમારાથી જે ન 1 ઉપર જણાવ્યા તેથી ઉલ્ટા લક્ષણો પ્રત્યેક છૂટી શકે તેને બાદ કરીને બાકીના કંદમૂળની પ્રતિજ્ઞા વનસ્પતિકાયના જાણવાં તો આજે જ ગ્રહણ કરી લેવી જોઈએ. કેટલીક સાવધાની : F. કેટલાક લોકો ટ્રાવેલીંગના નામે કાયમ માટે A. કેટલાક ઘરોમાં તથા બધી હૉટલો અને કંદમૂળ ખાવાનું ચાલુ રાખે છે, તેમને ભલામણ છે કે લારીઓમાં ઋા, શેરડીના રસ વગેરેમાં લીલું આદુ બહારગામ ગયા બાદ પણ દૂધ, કેળા, સફરજન જેવા વપરાય છે. આદુ કંદમૂળ ગણાય છે. માટે તેનો પદાર્થો તો બધે જ મળે છે. થોડું ચલાવી લેવાની ઉપયોગ ન કરવો યોગ્ય ગણાશે. તેને બદલે સુંઠથી તૈયારી તો રાખવી જ જોઈએ તેમ છતાં મન ન માને Page #72 -------------------------------------------------------------------------- ________________ તો બહારગામની છુટ્ટી રાખીને ઘરમાં અને ગામમાં છે ? બહેને પાક્કી ખાત્રીપૂર્વક જણાવ્યું કે મહારાજ ! કંદમૂળ ખાવાનું છોડી દેવું જ જોઈએ. ભજીયાં કાકડીના બનાવેલા છે. અમે તે ભજીયાં G. પૂર્વેના શ્રાવકો બહારગામ જતા તો ભાથુ વહોરીને ઉપાશ્રયે પહોંચ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીને ગોચરી સાથે લઈને જતા જેથી કયાંય પણ પેટમાં અભક્ષ્ય કે બતાવી, ભજીયાં તરફ આંગળી કરીને ગુરુદેવ પાછું કચરો નાખવો પડતો ન હતો. આજે માણસ ભાથાનો અમને પૂછયું કે ભજીયાં પૂછીને લાવ્યા છો ? જી ડબ્બો ભરવાને બદલે રૂપીયાથી પાકિટ ભરીને ગુરુદેવ ! બે વાર પૂછયું છે. અમે પાંચ સાત સાધુઓ બહારગામ જાય છે. રેસ્ટોરન્ટમાં ઉતરે છે, આલુ, એક રૂમમાં જઈને ગોચરી વાપરવા બેઠા. હજી તો પ્યાજ, લસણ, ડુંગળી, વેજ-નોનવેજ જે મળે છે, જે શરૂઆત કરીએ ત્યાં તો બહારથી અવાજ આવ્યો, એ ભાવે તે બધું જ આરામથી ઝાપટે છે. ઘરે આવ્યા જરા ઉભા રે'જો, વાપરતા નહિ ! અમે બધા પાછા પછી માંદો પડે છે. હવે ટૂંક સમયમાં જ ચારેકોર બહાર આવી ગયા. જે બહેને ભજીયાં વહોરાવેલા તે એવા રોગો ફાટી નીકળશે કે માણસ ભોજન તો શું બહેન તથા તેમનો પરિવાર પૂ. ગુરુદેવ પાસે ઉભા પાણી પણ કયાંય પીવા તૈયાર થશે નહિ. એટલે જ ઉભાં રડતાં હતાં. તેમની ગલતી થઈ ગઈ હતી. બીચારા અમેરિકાવાળા ઈન્ડિયા આવે છે તોય ઘરમાં બે જાતના ભજીયાં બન્યા હતાં. એક નંબરના બીસલરીબૉટલ (વૉટર બૉટલ) સાથે લેતા આવે છે. અને બે નંબરના. એક નંબરના કાકડીના અને બે રતના યંગસ્ટર્સ પણ હવે એવી ચાખી બાટલીનું નંબરના બટેટાના. વહોરાવતી વખતે થાળી બદલાઈ પાણી પીવાની ફેશન પાળે છે, પણ બધા ગંદવાડથી ગઈ અને જે સંતાડવાના હતા તે પાત્રામાં પડયા અને ભરપૂર હૉટલનાં નાણાં આરામથી કશાય ડર વિના જે વહોરાવવાના હતા તે કબાટમાં મૂકાઈ ગયા. પૂરો જમી લે છે. બ્લડપ્રેશર, હાર્ટએટેક, ડાયાબીટીસ હોવો બફાટ થઈ ગયો. ભૂલ થતાં તો થઈ ગઈ પણ પછી તે પણ શ્રીમંતાઈનું એક સ્ટેટસ છે. આ દર્દીને શરીરમાં બધાને કારમો પશ્ચાત્તાપ થયો. પૂજ્યશ્રી પાસે તેમણે લાવવા માટે પણ હૉટલનું ભોજન જરૂરી બન્યું છે. પ્રાયશ્ચિત્ત માગ્યું અને હવેથી જીવનભરપર્યત સમગ્ર ઠીક બાત હૈ, જૈસી આપકી મરજી ! કુટુંબે કંદમૂળ ન ખાવું તેવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી. | H. કયારેક અજાણતા ખબર ન હોય ને | B. વિસ્મયના લગ્ન અસ્મિતા જોડે થયાં હતાં. મોંઢામાં એકાએક કંદમૂળના શાકનો ટૂકડો કે ભજીયું - અસ્મિતાને પહેલેથી જ કંદમૂળ બંધ હતું. વિસ્મયને મૂકાઈ જાય તો બાધા તૂટી જતી નથી, ખબર પડતાંની બટેટાના શાક વિના ચાલતું ન હતું. પત્ની ખાતી ન સાથે જ મુખમાંથી બહાર કાઢી નાખવું. નાનો દોષ ન હતી પણ પતિ માટે રોજ બનાવતી હતી. એક દિવસ લાગ્યા બદલ પ્રાયશ્ચિત્ત કરી લેવું, પણ આટલાં સાધ્વીજી મહારાજ ઘરે ગોચરી વહોરવા આવ્યા હતાં. સામાન્ય કારણને આગળ કરીને બાધા લેવાનું માંડી ન વિસ્મય જમવા બેઠો હતો. તેણે ધર્મલાભનો અવાજ વાળવું. દાઢી કરતાં બ્લેડ વાગી જવાનો સંભવ છે. સાંભળ્યો. થાળીમાંના શાક પર રોટલીનું છત્ર ઢાંકી પણ એવો સંભવ હોવા છતાં દાઢી છોલવાનું કોઈ દીધું. અસ્મિતાએ તપેલી પર છીબું ઢાંકી દીધું. બધું માંડી વાળતું નથી. જ્યારે બ્લેડ વાગે ત્યારે એન્ટીસેપ્ટિક પાપ સંતાડી દીધું, પણ ઓરસીયા પાસે પડેલા બટેટાના લોશન લગાડી દેવાય છે. છાલકાએ બધી ચાડી ખાધી અને ઘરની પોલ ખુલી કેટલાક કથાપ્રસંગો : ગઈ. સાધ્વીજી વહોર્યા વિના જ જઈ રહ્યા હતા. A. અમલનેર નામના ગામમાં અમે બે સાધુઓ બન્ને જણાએ ખૂબ જ આગ્રહ કર્યો કે ના, ગોચરીનો ગોચરી વહોરવા ગયા હતા. એક ફલેટમાં બહેને લાભ આપો ને આપો ! સાધ્વીજીએ મીઠી ટકોર કરી ભજીયાં વહોરવા માટે અતિશય આગ્રહ કર્યો. અમે તે કે તમે જૈન થઈને કંદમૂળ આરોગો છો ? તમારા બા બહેનને બે વાર પૂછયું કે બેન ! ભજીયાં શાનાં બનાવેલ તો રોજ પ્રતિક્રમણ કરે છે. ઉકાળેલું પાણી પીએ છે. Jan Education International For Personal Private Use Only www.janesbrary.org 06 NR કાકી કાકા કાલકાકાર, જાફ Page #73 -------------------------------------------------------------------------- ________________ અને તમે ? તમારા જેવા ખાનદાનને આવું શોભે બોલે છે. નહી ! બસ ખલાસ ! તેજીને ટકોરો બસ હતો. વિસ્મયે | E. નેપોલિયન જેવો સમ્રાટુ લીઝીગની રડતી આંખે કાયમ માટે બટેટાત્યાગની પ્રતિજ્ઞા ગ્રહણ લડાઈમાં હારી ગયો. કારણ કે તે દિવસે તેણે કરી. અસ્મિતાના આનંદનો પાર ન રહ્યો. ડુંગળી ખાવાની મૂર્ખામી કરી હતી. આ તામસી - c. ગુરુદેવ ! હું પૂરા બે વર્ષ અમેરિકા રહી ભોજનના કારણે તે સૈન્યને ઠીકથી ગાઈડ લાઈન ન આવી છું. મારો મોટો દીકરો ત્યાં લેસ્ટરમાં વસે છે. કરી શકયો. મગજ ગુમાવી બેઠો અને રાજ્ય હારી મારો દીકરો, એની વહુ કે દીકરાનો દીકરો કોઈ ત્યાં ગયો. કંદમૂળ ખાતા નથી. હું ત્યાં ગઈ, આવી બધું કર્યું, ચાર પ્રકારના ફળો, પણ મારો નિયમ તૂટવા દીધો નથી. જો પાળવું હોય છે તો બધી સગવડ થઈ રહે છે. જેને નથી પાળવું 10.) બહુબીજનો ત્યાગ.) એના માટે બહાના કયાં ઓછા છે ? આટલા વર્ષોથી પાળતાં હોઈએ પછી થોડી તકલીફમાં બાધા થોડી | જૈનદર્શને વનસ્પતિના પ્રત્યેક અને સાધારણ મૂકી દેવાય ? હાર્ટએટેકવાળા આખી જીંદગી લુખ્ખી જેવા બીજા બે ભેદ દર્શાવ્યા છે. 1. બહુબીજ અને રોટલી કયાં નથી ખાતા ? ડૉકટરનું માનીએ તો 2. અલ્પબીજ ભગવાનનું કહ્યું કેમ ન માનીએ ? 1. બહુબીજ : • જે ફળોમાં બધાં બીજ | D. ચાર વર્ષના ચૈત્યને આજે ગોવાલીયા અડોઅડ રહેલાં હોય. ટૅકની ન્યુઈરા ઈગ્લીશ મીડીયમ સ્કૂલમાં દાખલ I , જેમાં એક બીજ અને બીજા બીજ વચ્ચે કરવામાં આવ્યો હતો. મમ્મી જઈને એને સ્કૂલમાં - પડદો ન હોય, આંતરપડ ન હોય. મૂકી આવી હતી, પણ સ્કૂલ છૂટતાં ચૈત્ય પાછો . • જેમાં ગર્ભ ઓછો હોય અને બીજ વધારે ફર્યો ત્યારે તે રડતો હતો. સ્કૂલમાં આજે તેને હોય. આવા લક્ષણવાળાં ફળોને બહુબીજ કહેવાય નાસ્તામાં બટેટાવડા આપ્યા હતા. ચૈત્યે ખાવાની ધરાર ના પાડી દીધી હતી. સ્કૂલની સીસ્ટરે તમાચો મારીને છે. દા.ત. રીંગણાં, ખસખસ, રાજગરો, કોઠીબડાં, તેને પરાણે ખાવા આગ્રહ કર્યો તો તે રડવા લાગ્યો. ટીંબરું, કરમદાં, પંપોટા વગેરે સીસ્ટરે ખાઈ જવા કહ્યું તો તેણે કહ્યું કે ના ! મને નથી 2. અલ્પબીજ : જે ફળોમાં એક બીજ પછી ભાવતું. મને વાસ મારે છે. મને ઉલ્ટી થાય છે. હું - એક પડદો હોય પછી એક બીજ હોય. આ રીતે વચ્ચે નહિ ખાઈ શકું. બીજા દિવસે વાલીઓએ સ્કૂલમાં વચ્ચે આંતરછાલની વ્યવસ્થા હોય અથવા બીજની જઈને બહેનને ભલામણ કરી કે જ્યારે પણ કંદમૂળનો ઉપર પતલી છાલનું પડ વળેલું હોય તેને બહુબીજ નાસ્તો હોય ત્યારે તેને ન આપતા. આજે ચૈત્ય ઘરેથી કહેવાતું નથી. દા.ત. કાકડી જેમાં દરેક બીજની વચ્ચે નાસ્તો લઈને જાય છે. વાહ ! હજીપણ જૈનશાસન વચ્ચે પતલું પડ હોય છે. સક્કરટેટી-પપૈયું જેનું બીજ જયવંતુ છે. મોટા ઢગા જેવડા થયા પછી પણ જેને ચારેકોરથી પતલાપડથી કૉટેડ થયેલું હોય છે. કંદમૂળ ન છોડવું હોય તે ભલે ન છોડે પણ આવા - બહુબીજમાં આંતરપડ નહિ હોવાના કારણે સુકોમળ તાજા નવા પુષ્પો જૈનશાસનના ગાર્ડનમાં અંદર જીવાત પડવાનો સંભવ રહે છે. વળી એની મહેંક પ્રસરાવી રહ્યાં છે. આ ચૈત્ય રોજ બહુબીજવાળાં ફળો ખૂબ પિત્ત કરનારાં હોવાથી ચઉવિહાર કરે છે, જિનપૂજા કરે છે. ગુરુવંદન અને આરોગ્યને પણ હણી નાખે છે, માટે સમજુ શ્રાવકોએ ચૈત્યવંદનના સૂત્રો તથા સ્તુતિઓ, સ્તવનો કડકડાટ આવા પદાર્થોને ત્યજી દેવા જોઈએ. SOL Personal al seu DEO Page #74 -------------------------------------------------------------------------- ________________ પેટ કંઈ ગટર નથી. લાલગુંદા, પીલુ, ચણીબોર, આદિ તુચ્છ ફળો નો ત્યાગ કરવો. કોઈ પણ જાતના અજાણ્યા ફળ ન ખાવા. ખસખસ અને રાજગરો બહુબીજ ગણાય છે માટે ન વપરાય. હે પાર્વતી ! જે રીંગણા, મૂળા ખાશે તે મૂઢ થઈ જશે. અંત સમયે મારું સ્મરણ નહિ પામે. ભગવાન શંકર. પીપળ વડ જેવા પાંચ વૃક્ષોના ટેટા નો ત્યાગ કરવો. જેના બીજ પર ધણા જીવો ચોંટીને મરે છે તેવા જાંબુ, રાયણ, સેતુર Uણા આદિ સમજીને છોડી દેવા. માટી પણ અભક્ષ્ય છે. માટે ચોક, માટી, કોલસા કે સ્લેટની પેન પણ ન ખવાય.brary.org Private Use only For Pommon Page #75 -------------------------------------------------------------------------- ________________ RIMARRIELT BRITI MA NIYA THAI ARABIC IRIWI BHRI IN A RAILIPBHAI 11. રીંગણાં ત્યાગ. ) તુચ્છફળો તૃપ્તિ આપી શકતા નથી. ઉલ્ટાનો કચરો ખૂબ ફેંકવો પડે છે. એ કચરામાં કીડીઓ, મસીઓ | રીંગણાં કંદમૂળ નથી તેમ છતાં તે ફીઝીકલ વગેરે જીવજંતુઓ ચીટકે છે. લોકોના પગતળે હેલ્થ અને મેન્ટલ હેલ્થને બગાડનારાં હોવાથી ભગવાને ચગદાઈને મરી જાય છે. આમ ઘણી મોટી વિરાધનાઓ તેના ભક્ષણનો નિષેધ કર્યો છે, રીંગણાં ખાનારના થાય છે. માટે ચકલીની જેમ આખો દિવસ ચણવા શરીરમાં કફ વધે છે. પિત્ત વધે છે. અવારનવાર તાવ જેવી આ પ્રવૃત્તિ છોડી દેવી. આવ્યા કરે છે અને અંતે જતાં જતાં માણસને ક્ષય | તુચ્છફળો : ચણીબોર, તાડફળ, પીલુ, પીચ, થાય છે. આ તો તનની વાત થઈ. મનની વાત - પાકા ગુંદા, આંબલીની મહોર વગેરેને તુચ્છફળો જોઈએ તો રીંગણા ખાનારનું મન ચંચળ અને તામસી જાણવા. થઈ જાય છે. રીંગણાનો ઓળો કે શાક ખાધા પછી માણસનું મન ચકરાવા લેવા માંડે છે. આટલું છોડી દો તો સારું ! | હું સાબરમતીની જેલમાં પ્રવચન કરવા ગયેલો, - આ તુચ્છફળોની જેમ બીજા કેટલાક પદાર્થો ત્યાં એક ડાકુ હતો. જેણે જીવનપરિવર્તન કરીને ભસ્થ હોવા છતા વિરાધનાના કારણે, લાકવિરુદ્ધના સમાજકલ્યાણનું કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. કારણે ત્યજી દેવા જોઈએ, દા.ત.શેરડી, સીતાફળ, તેણે મારું પ્રવચન સાંભળ્યા બાદ કહ્યું હતું કે રાયણ, ગુંદા, જાંબુ, બોર, લીલા અંજીર, સેતૂર, મહારાજશ્રી ! આપની વાત બિલકુલ સાચી છે. જો સાગ આદિના ચીકોરી, માઠારીવાળી કચેરી કયા પછી કોઈ માણસને બાજરાનો રોટલો અને રીંગણાનું શાક પાછળ ઘણા જીવજંતુની વિરાધનાનો સંભવ છે, માટે આપી દેવામાં આવે તો તે ધોળે દહાડે સગ્ગી મા-બેનનો. ન ખાવાં ઉચિત છે. શિંગોડા, ફણસ, આખી સીંગ, પણ વિવેક વીસરી જાય એટલી ખતરનાક તાકાત આખી વાલોળ, આખી પાપડી (ઉધીયામાં રંધાય છે. રીંગણામાં પડી છે. મારો જાત અનુભવ આપને કહ્યું તે) વગેરેમાં જીવ વિરાધનાનો સંભવ છે માટે છોડી છું. કોઈ પણ માણસને પાગલ બનાવી દેનારી ચીજ દેવા. લાલ ટામેટાંને કેટલાક વિદેશી રીંગણાની જાત છે રીંગણાં, સમજુ માણસોએ સર્વથા ત્યજી દેવા. જણાવી અભક્ષ્ય ગણે છે તો કેટલાક તેનો રંગ લાલ - ધર્મસંગ્રહમાં કહ્યું છે કે રીંગણા ઉઘ વધારનાર લોહી જેવો હોવાથી મનના પરિણામ બગડે નહિ માટે અને વિકાર પેદા કરનારાં છે. શિવપુરાણમાં કહ્યું છે ત્યજી દેવાનું કહે છે. તે જ રીતે લાલ પડી ગયેલા કે હે પાર્વતી ! જે લોકો રીંગણાં, મૂળો, કારીંગડાં કારેલાં, ટીંડોળા પણ ન વાપરવા. દરેક જાતના પોંખ ખાય છે. તે મુઢ થઈ જાય છે. મરણ સમયે મારું પણ છોડી દેવાં. જેને શેકતાં આખી ઉબીઓમાં જયણા સ્મરણ કરી શકતા નથી. થઈ શકતી નથી, કોળું, પાડાના મસ્તકના પ્રતીકરૂપે યજ્ઞમાં હોમાય છે માટે લોકવિરુદ્ધ સમજીને ન ખાવું 12.) તુચ્છફળ ત્યાગ.) જે ફળોમાં કશો માલ નથી તેને તુચ્છફળ ગણવામાં આવે છે. જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું (13. અજાણ્યફળ ત્યાગ.) ઝાઝું હોય તેવા બધા ફળોને તુચ્છફળ કહેવાય છે. જંગલમાં વનાંચલોમાં ન માલુમ કેટલીય ઘણાં ફળો ખાવા છતાં પેટમાં સાવ અલ્પ બેલેન્સ થતું જાતના ફળ થતાં હોય છે. દરેકે દરેક ફળની અસર હોય એવા ફળો ખાવાનો કોઈ મીનીંગ નથી. એ નોખી નોખી હોય છે. કેટલાક ફળો એકાએક ડીસેન્ટ્રી રીઝલ્ટ વગરની વ્યર્થ મહેનત કરવા જેવું છે. આવાં કરાવી નાખનારા હોય છે. કેટલાક ફળો વૉમિટ કરાવી સારું. Baygon HEXIT HH BAHજી TE GROTE FOX Personal Private Use Only WWW YOU Page #76 -------------------------------------------------------------------------- ________________ નાખનારાં હોય છે. તો કેટલાક ફળો ખાતાની સાથે ચાર તુચ્છ ચીજો.] જ તત્કાળ પ્રાણ હણી લેનારાં પણ હોય છે. માટે કયારેય કોઈ અજાણ્ય ફળ મુખમાં નાખવું નહિ. કોઈ (19.) બરફ ત્યાગ. ) માણસના કહેવામાં આવી જઈને પણ સ્વાદ લેવાનું જોખમ ન કરવું. આટલી બધી કાળજી તો જગતમાં (20. કરા ત્યાગ. જિનેશ્વર પરમાત્મા વિના કોણ કરે ? આપણા - બરફ બે પ્રકારનો છે. અત્યંત ઠંડા પ્રદેશોમાં આત્માનું એકાંતે હિત ઈચ્છતા એવા તારક તીર્થકર હમપ્રપાત થતાં બરફના પર્વત રચાઈ જતાં હોય છે. પરમાત્માઓની ટોટલ આજ્ઞાઓને આપણે વહેલી તકે હિમાલયનાં ગિરિશંગો હંમેશાં બરફથી આચ્છાદિત અમલમાં મૂકવી જરૂરી છે. વંકચૂલ નામના ચોરે હોય છે. શિયાળામાં સ્નો ફૉલ થાય છે અને ગરમી અજાણ્યા ફળત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી તો તે પ્રાણાંત પડતા બરફ પીગળીને પાણી થવા મંડે છે. આવી રીતે કષ્ટમાંથી ઉગરી ગયો હતો. જ્યારે તેના સાગરીતો પહેલા આ બરફને ત્યજી દેવો. અજાણ્યા પિકનાં ફળ ખાઈને તરત જ મરણને શરણ આજકાલ શહેરોમાં મશીનો દ્વારા પાણીને થયા હતાં થીજાવીને બરફ બનાવાય છે. આ બરફ પણ અભક્ષ્ય ( પાંચ પ્રકારના ટેટા ત્યાગ. ) છે. કયારેક વરસાદની સાથોસાથ આકાશમાંથી બરફના કરા પડે છે તે પણ અભક્ષ્ય છે. (14. 15 16. 17.) - જૈનદર્શને પાણીના એક બુંદમાં અસંખ્ય જીવોનું 18. અસ્તિત્વ જોયું છે. એકેક જીવને જો સરસવના કણ ટેટાના પ્રકાર : 14. વડના ટેટા જેવો બનાવીને છોડવા માંડીએ તો આખો જંબુદ્વીપ --15. પીપળના ટેટા ભરાઈ જાય પણ જલબુંદના જીવો સમાપ્ત ન થાય. 16. પ્લેક્ષ પપરના ટેટા આવા અસંખ્યબુંદોનો સરવાળો કરો ત્યારે આઈસકયુબ 17. કાળા ઉમરાના ટેટા બને છે. આ બરફ એટલે વિશાળ જળરાશિ. બરફ ls18. ઉમરાના ટેટા વિનાનું સાદું પાણી પણ જો ગાળ્યા વિના વાપરવામાં આ પાંચ પ્રકારના ટેટાઓમાં સખત કીડાઓ આવે તો સાત ગામ બાળ્યા જેટલું પાપ લાગે એવું પેદા થતા હોય છે. એકદમ ઝીણા બીજની બખોલમાં પુરાણગ્રંથોમાં કહેવાયું છે.અળગણ પાણીમાં જો આટલા ચિક્કાર સૂક્ષ્મ જંતુઓ છુપાયેલા હોય છે. જે નજરે બધા જીવો હોય છે તો બરફનું તો પૂછવું જ શું ? જોવા પણ મુશ્કેલ બને છે. આવા સૂક્ષ્મ જંતુઓની પાણી જ્યારે ઝીરો ડીગ્રીએ પહોંચે છે. ત્યારે તે બરફમાં હિંસાથી બચવા આવા તુચ્છહિંસક ખોરાકને ત્યજી રૂપાંતર થઈ જાય છે. આ રીતે રૂપાંતરિત જળમાં દેવો જોઈએ. અસંખ્ય બેઈન્દ્રિય જીવો પેદા થઈ જાય છે. વિામાં - જો કે આજકાલ શહેરોમાં આવી ચીજો હવે ખદબદ થતા કીડાની જેમ બરફની અંદર સફેદ અત્યંત ખાસ જોવા મળતી નથી. તેમ છતાં કયારેક આવી ઝીણાં વાળ જેવા અસંખ્ય કીડાઓ પણ કયારેક જોઈ જાય તો શહેરીજનો ભૂખ્યાડાંસની જેમ તૂટી પડતાં શકાય છે. આધુનિક વૈજ્ઞાનિક કેપ્ટન જેકોર્સબીએ હોય છે. દરેક ચીજોમાં ભણ્યાભઢ્યનો વિવેક કરવો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી માત્ર એક પાણીના બુંદમાં જરૂરી છે. ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવોને નજરે નિહાળ્યા છે. જો પાણીમાં આટલા હોય તો બરફમાં કેટલા ? જરા Page #77 -------------------------------------------------------------------------- ________________ 76 શોચો તો ખરા ! જેમ માણસને જીવાડવાનું કામ કરે છે, તે જ રીતે - આ તો થઈ માત્ર જીવોત્પત્તિ અને જીવહિંસાની માતા ૧. માણસને સાજા રાખવાનું કામ પણ ઉર્જા કરે છે. વાત. હવે આગળ બધાને એ વાત કહેવી છે કે જે માણસો ઠંડા પીણા, આઈર જૈનદર્શનનો પ્રત્યેક સિદ્ધાંત જેમ અહિંસાથી જોડાયેલો ફીઝના પાણીની બાટલીઓ, આઈસકેન્ડી અને અત્યંત હોય છે એમ સાથોસાથ આરોગ્યથી પણ જોડાયેલો ઠંડા પદાર્થો પેટમાં પધરાવે છે, તે અંદરની ઉર્જાનો હોય છે. આજના માણસોનું આરોગ્ય ચૂંથી નાખવાનું સંહાર કરે છે. ઠંડા પદાર્થો પેટમાં પડતાં જ પેટની પ્રધાનકાર્ય ઠંડા પદાર્થો કરી રહ્યાં છે. અંદરનો પ્રદિપ્ત જઠરાગ્નિ ખલાસ થઈ જાય છે. | વિશ્વમાં જેટલી પણ ફેકટરીઓ ચાલે છે તે જઠરાગ્નિ એ તમામ અગ્નિઓનો પિતામહ છે. જેનો બધી ઉર્જાના સપ્લાય પર ચાલે છે. જ્યારે પાવર કટ જઠરાગ્નિ મંદ પડી જાય તેની સાતે સાત ધાતુઓની થઈ જાય છે ત્યારે ફેકટરીઓ પણ બંધ થઈ જાય છે. ધાત્વાગ્નિની અણુભઠ્ઠીઓ પણ મંદ પડી જશે . ભીવંડીમાં ચાલતી પાવરલુમો શુક્રવારે બંધ રહે છે. શરીરના ઉર્જા સ્ટેશનો મંદ પડતાંની સાથે જ રોગો કેમ કે મહારાષ્ટ્ર સરકાર શુક્રવારે વીજળી આપતી ચારેકોરથી ચડી વાગે છે. સૌ પ્રથમ માણસ ભૂખ નથી. ગુમાવે છે. પછી ઉઘ ગુમાવે છે. ભૂખ અને ઉધ ગુમાવ્યા પછી પોતે કશું ગુમાવવાનું બાકી રહેતું નથી. - શરીર એ પણ એક ફેકટરી છે. આ ફેકટરીને બાકીનું બધું પોતાની મેળે જ ગુમ થઈ જાય છે. સજીવન રાખવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. મહારોગો, રાજરોગોનાં ધાડાં વગર તેડાવે આવી કુદરતે આ શરીરમાં પણ ઉર્જા સપ્લાયની વ્યવસ્થા પહોંચે છે. આમ બધાં કોલ્ડડ્રીંકસ, આઈસક્રીમ અને ગોઠવી છે. જૈનદર્શન કહે છે. શરીરમાં તૈજસ નામનું શીતળ પદાર્થો એક પણ બુંદના રક્તપાત વિના એક સૂક્ષ્મ શરીર રહેલું છે. ફીઝીકલ બૉડીને જીવંત આહિસ્તે આહિસ્તે આખા માણસને પતાવી નાખે છે. રાખવાનું કામ આ એથેરિક નામનું (તૈજસ શરીર) આવા મૃત્યુને આઈસકીલીંગ કહી શકાય. બૉડી કરે છે. જ્યારે આ એથેરીક બૉડી દેહ છોડી દે છે ત્યારે હાર્ટ, બ્રેઈન, લીવર, કીડની, રક્તસંચારના - આ દેશના માણસો તો જ્યારે જમવાનો સમય બધા જ કાર્યો બંધ પડી જાય છે. માણસને એકસપાયર્ડ થાય ત્યારે લાકડા-છાણાના ધીમા તાપે બનેલી ગરમ જાહેર કરવો પડે છે. ગરમ રસોઈ જમી લેતા. અહિં અગાઉથી બનાવીને ભરી રાખવાનો કે ફીઝમાં છૂપાવી રાખવાનો રિવાજ માણસના અંતકાળે તેના મસ્તક પર થીજેલું જ ન હતો. ભોજન એટલે ગરમ જ હોય. કોઈ પણ ઘી મૂકીને તપાસ કરવામાં આવતી કે જીવે છે કે ભોજનને શીતળ બનાવીને કોઈ વાપરતું ન હતું. નહિ ? જો દૈહિક ગરમીથી ઘી પીગળવા માંડે તો આજે માણસો કદાચ ગરમ રસોઈ જમતાં હશે પણ તે સમજવું કે હજી અંદર તૈજસ - ઉર્જા શરીર વિદ્યમાન ગરમ રસોઈ ગુણ કરે તે પહેલાં જ અંદર થમ્સઅપની છે. જો ઘી વધારે ઘટ્ટ બનવા લાગે તો સમજી લેવું બાટલી પધરાવી દેતા હોય છે. આજકાલ આખા કે માંહ્યલો વિદાય થઈ ગયો છે. શરીર ટાઢું પડી સમાજે ઠંડા પદાર્થોના રવાડે ચડીને પોતાના જઠરાગ્નિને ગયું છે. ખલાસ કરી નાખ્યો છે. પારસીઓની અગિયારીઓમાં | માણસને જીવાડવાનું કામ ઉર્જા કરે છે. સાયન્સે પવિત્ર આતશ બહેરામ જલતો રહે છે, પણ પેટમાંનો આ ઉર્જાનો રેટ નક્કી કરેલો છે. પ્રત્યેક માણસના આતશ કયારનોય બુઝાઈ ગયો છે. શરીરમાં 98 ફેરનહીટ ટેમ્પરેચર હોવું જોઈએ. એમાં જૈનદર્શન અને આયુર્વેદે તો શરીરની ઉર્જાને વધ-ઘટ થાય તો અનેક રોગો ત્રાટકવા મંડે છે. ઉર્જા બચાવી રાખવા માટે અનેક રીત-રસમો બતાવી છે, - ક , લ , , , , , , , Page #78 -------------------------------------------------------------------------- ________________ જઠરાગ્નિ અને જીવનને સ્વાહા કરતા પદાર્થો. 17 venta બરફ, આઈસક્રીમ, પેસી, આઈસકેન્ડી, આદિ ઠંડા પદાર્થો ઉજને હણી નાખે છે Limea PEPSI Thumts ELEHED ''18 | MIRINDA cca con Dukes GOLD SPOT NERGEE LEHAE Coca Cola Fanta તમામ કોલ્ડડ્રીંકસ વાસી અને અભક્ષ્ય છે. FINIT Houphat Baygon HEY HEXIT આ ઝેરી દવા પીવાય નહિ, ઘરમાં છંટાય નહિ. જીભ પર ડંખ મરાવી નશો ન કરાય. Jain Education intomational For Rersonal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ 78 પણ જ્યારે માણસો પેટમાં ઠંડી બાટલીઓ પધરાવવા નહિવત્ છે. જાડીયો માણસ તો શોધ્યો નહિ જડે. મંડયા હોય ત્યારે વાત કોની સામે કરવી ? ભારતના લોકોને ઠંડાનો જે ચસ્કો લાગ્યો છે તે તત્કાળ | જૈનદર્શને જીવરક્ષાની સાથોસાથ ઉર્જાના છૂટે તેમ નથી. થોડોક ટાઈમ લાગશે. વહેલા મોડા સંરક્ષણ માટે સામાયિક-પ્રતિક્રમણમાં જાડા ઉનમાંથી છૂટશે ખરો પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. ફીઝ બનેલા કટાસણા પર બેસવાનું વિધાન કર્યું છે. જશે તે પહેલા ઘણાં રોગો ઘરમાં ઘૂસી ગયા હશે. ચોમાસામાં ભેજના કારણે દેહની ઉર્જા જમીનમાં ન તમે જો ઇન્ટેલીજંટ અને એજ્યુકેટેડ ગણાતા વહી જાય માટે સાધુને રાત્રે લાકડાની પાટ પર સૂવાની હો તો મારી વાત તમારા મગજમાં ઉતરી જ હશે અને આજ્ઞા કરી છે. જો સાધુ રાત્રે પાટ પર ન સૂવે તો જો ઉતરી હશે તો પછી બરફ છોડો, આઈસક્રીમ શાસ્ત્રમાં તેના માટે દંડ-પ્રાયશ્ચિત્ત લખવામાં આવ્યા છોડો, કોલ્ડડ્રીંકસ છોડો એવી છડી પોકારવાની છે. કેમકે જો જમીન પર સૂવે તો દૈહિકઉર્જા ખલાસ મારે જરૂર નહિ રહે ! સમજદારકો ઈશારા ભી કાફી થાય અને જીવહિંસા થાય ઉર્જા ખલાસ થતાં અનેક હોતા હૈ ! રોગો થવાનો સંભવ છે. રોગો થયા પછી તેના ઉપચાર 21. માટી ત્યાગ.) કરવામાં આગળ બીજા અનેક દોષો સેવવા પડે છે. માટે પાણી પહેલાં પાળ બાંધીને ઉર્જાને બચાવી આ ચીજનો ખાસ વપરાશ નથી. તેમ છતાં રાખવાનો સંદેશ પાઠવ્યો છે. સાથોસાથ જીવદયાનું કયારેક બાળકો માટી ખાઈ જતાં હોય છે. કયારેક કાર્ય પણ થાય જ છે. બહેનોને માટી ખાવાની આદત હોય છે. આજે શહેરની - આયુર્વેદે પણ શરીરનાં બધાં ઉર્જા સ્ટેશનોને બહેનોને તો ચપટી માટી પણ હાથમાં આવે તેમ નથી ચાર્જેબલ રાખવા માટે સૂર્યસ્નાન, પ્રાણાયામ, પંચકર્મ, પણ ગામડાની બહેનો કયારેક આવો ટેસ્ટ ધરાવતી તેલમર્દન, સ્નાન આદિ અનેક પ્રયોગો દર્શાવ્યા છે. હોય છે. કેટલાક લોકો કોલસો, ચોક, સ્લેટની પેન પૂર્વકાળે ઘરમાં ગાર-માટીનું લીંપણ કરવાનું કારણ પણ ખાતા હોય છે. કેટલાક વ્યસની માણસો ગ્લીસરીન પણ ઉર્જાસંચયનું હતું. પથ્થરનું ફલોરીંગ તરત ઠંડું અને આયોડેક્ષ ખાતા હોય છે. ડીઝલ પીતાં હોય છે. થઈ જાય છે. જ્યારે લીંપણ કયારેય ઠંડું પડતું નથી. તો કેટલાક ગીરોલીની ભસ્મ પણ આરોગતા હોય છે. આજે તો હવે લોકો છેક બાથરૂમ સુધી મારબલના આવી બધી ચીજોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. ફલોરીંગ કરવા માંડ્યા છે. એટલે માંદા પડે છે અને માટીમાં દેડકાના, અળસીયાનાં ઈંડા પણ ભળેલાં હોય વટ પણ મારે છે. અમારા ફલેટસમાં તો વૉલ ટુ વૉલ છે. માટી ખાવાથી કયારેક પેટમાં તેની ઉત્પત્તિ થઈ માર્બલ ફીટીંગ કરાવ્યું છે. હવે તો ઉપાશ્રયોમાં પણ જવી પણ સંભવિત છે. માર્બલ જડાય છે. મહુવામાં હમણાં સુધી ગાર-માટીનો ઉપાશ્રય હતો, પણ તેને ય નવા જમાનાની હવા અડી (22. વિષ ત્યાગ.) ગઈ છે. જગતની બધી ચીજો માણસ જીવવા માટે ખાતો અમેરિકા જેવા દેશોમાં લોકો હવે જાગ્રત થયા હોય છે. ‘વિષ' એ જીવાડનારી નહિ પણ મારનારી છે અને ફીઝને ઘરમાંથી કાઢીને બહાર રસ્તા પર મૂકી ચીજ છે. આજે કાળે કરવટ બદલી છે. લોકોની દેવા લાગ્યા છે. ત્યાં ઠંડા પદાર્થોનું અનિષ્ટ સમજાઈ ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓએ માઝા મૂકી ગયું છે. આખા જાપાનના માણસો બધાજ ગરમ ગરમ છે. સ્ટેજ સ્ટેજ વાતમાં માણસને ઓછું આવવા માંડ્યું પાણી પીવે છે. ઑફિસે જનારા પણ થર્મોસમાં છે. કોઈને પણ સહન કરવું નથી, જરીક વાંકુ પડે ગરમપાણી લઈ જાય છે. ત્યાં બીમારીનું પ્રમાણ એટલે તરત માણસ આપઘાતનો વિચાર કરે છે. આજે Page #80 -------------------------------------------------------------------------- ________________ 19. મરી જવા માટે ઝેર બજારમાં શોધવા જવું પડતું નથી. કરે ? એણે એક ચીઠ્ઠી લખી "પૂ. પપ્પા ! આ વખતની સારા સારા ઘરોમાં જીવાત મારવાની દવાઓ ઈઝી પરીક્ષામાં હું પાસ થઈ શકે તેમ નથી માટે આ અંતિમ અવેલેબલ છે. ટવીક ટવેન્ટી, બેગોન એ, ડાલ્ફ ફલીટ પગલું ભરું છું. મને માફ કરજો.' મોડી રાત્રે પથારીમાં હીટ આદિ અનેક ઝેર ઘરમાં જ મોજૂદ હોય છે. ઝેર સૂતાં સૂતાં એણે એક આખી બેગોનની બાટલી પેટમાં પીવા બારમાં જવાની જરૂર નથી. બાથરૂમમાં જઈને ખાલી કરી નાખી. સવારે તેને ઉઠાડયો ત્યારે મોંમાંથી બાટલી ગટગટાવી દેવાની સગવડ દરેક ઘરમાં છે. આ ફીણ નીકળી રહ્યાં હતા. બેભાનદશામાં તેને હૉસ્પિટલ રીતે મરી જવાથી કોઈ પ્રોબ્લેમ સૉલ થઈ જતો નથી. લઈ ગયા પણ અડધો કલાકની ચાલુ ટ્રીટમેન્ટે તેણે મર્યા પછી અનેક મોટા પ્રોબ્લેમ ક્રીએટ થાય છે. એ દેહ છોડી દીધો. વાતનો ખ્યાલ ઝેર પીનારાઓને નથી આવતો. B. નાસિકની વાત છે. પરીક્ષા નજીક આવતી જિનેશ્વરદેવે પરહત્યાને પાપ કહ્યું છે, તો હતી, ચૌદ વર્ષનો ચેતક ક્રિકેટમાંથી ઉંચો આવતો ન સ્વહત્યાને પણ પાપ કહ્યું છે. જગતના કોઈ પણ જીવની હતો. પપ્પાએ તેને ધમકાવ્યો. એલા એ ! તું કશું હત્યા ન કરાય તેમ પોતાના આત્માની પણ હત્યા ન વાંચતો નથી તો નાપાસ થઈશ. તારા બાપના પૈસા કરાય. હવે તો ભારતીય ઉચ્ચન્યાયાલયોએ પણ પાણીમાં જશે. જરા ટાંટીયો વાળ અને ભણવા બેસ. આપઘાતના પ્રયત્નને ગુનો ગણ્યો છે. દુ:ખોને સહન બસં, ખલાસ ! સ્વમાન હણાયું. આટલું કહ્યું એમાં કરવાની તાકાત દરેક આત્મામાં પડેલી હોય છે. મારી આસમાન તૂટી પડયું. એ જંતુનાશક દવા ગટગટાવી જવાની કોઈ જરૂર નથી. ગજા બહારનું દુ:ખ કયારેય ગયો. ટૂંક સમયમાં જ પ્રાણપંખેરું ઉડી ગયું. આવતું નથી. સહનશીલતા વધારીને માણસે દુઃખોને - c. ઘાટકોપરનો યુવક હતો. તેનાં વિધવા પચાવતા શીખવું જોઈએ. જીંદગીને અકાળે હણી માતુશ્રી તેને લઈને મારી પાસે આવેલાં, સાહેબ ! નાખવાનો વિચાર કયારેય ન કરવો. આને કાંક સમજાવો ! અઠવાડીયા પહેલાં રીક્ષામાં ઝહરનાં પ્રકાર બેઠાં બેઠાં બેગોનની બાટલી પી ગયો. એ તો સારું થયું કે રીક્ષાવાળો તરત સર્વોદય હૉસ્પિટલમાં લઈ રાસાયણિક પ્રાણીજ વનસ્પતિ ગયો અને તરત ટ્રીટમેંટ ચાલુ કરી તો બચી ગયો. જો પોટેશિયમ સાઈનાઈડ સર્પનું ઝેર વરચ્છનાગ મરી ગયો હોત તો મારું શું થાત ? એકનો એક છે, બાર્બિટ્રેટ, આર્સેનિક વીંછીનું ઝેર અફીણ પણ આવા ધંધા કરે છે ! મેં એ યુવકને પૂછયું કે તે સોમલ હડતાલ હડકાયા કૂતરાનું ઝર ઝરે કચોલાં કેમ આવું કર્યું ? એણે શોર્ટમાં કહ્યું કે કોઈ કારણ બે ગોન , ડી.ડી. ટી. ગરોળીનું ઝેર ધંતૂરો નથી. ધંધામાં પૈસા ફસાઈ ગયા છે. દેવાદાર થઈ ફલીટ, ટીક ટવેન્ટી આકડો ગયો છું. લેણદારો ગુંડા મોકલવાની વાત કરે છે. ડરી ખોરાકી ઝેરી ધનુર્વા વગેરે ગયો છું, એટલે લાગ્યું કે જો મરી જાઉં તો સારું. કેટલાક કથાપ્રસંગો : કોઈને કશો જવાબ તો ન આપવો પડે. A. તા. ૧૨-૪-૯૬નો પ્રસંગ છે. વડોદરાનો ત્રણે પ્રસંગો લગભગ એકસરખા છે. માણસે એ યુવક ઓગણીસ વર્ષનો હતો. કૉલેજના છેલ્લા સહનશક્તિ ગુમાવી દીધી છે. ટી.વી., વિડિયોના વર્ષમાં હતો. પરીક્ષાની મોસમ શરૂ થઈ રહી હતી. દેશ્યોએ માણસને આવા રસ્તે ચડાવી દીધો છે. આખું વર્ષ એણે મજાઓ કરી હતી. હવે “પરીક્ષા’ પ્લીઝ ! ઘરમાં કોઈ જીવને મારવાની દવા એના માટે અગ્નિપરીક્ષા બનવાની હતી. એ વિચારોના રાખશો મા ! ટી.વી.ના ચાળે ચડશો મા ! નોંધી લો ચક્કરમાં અટવાયેલો હતો. બીજું તો બિચ્ચારો શું મરી જવાથી પ્રોબ્લેમ મટી જતા નથી. MAKARAND Page #81 -------------------------------------------------------------------------- ________________ ભોજનની આગળ પાછળ | આર્યદેશમાં અન્નદાનને મહાપુણ્યનું કારણ જ્યારે પોતાની સ્થિતિ સારી ન હોય તેવી માનવામાં આવ્યું છે. આ દેશના માણસો એકલપેટા કટોકટીના દિવસોમાં કરેલું દાન તો મહાન પુણ્યને ન હતા. જ્યારે પણ ભોજનનો અવસર થાય ત્યારે તે તત્કાળ પેદા કરી આપે છે, એટલે વિકટ પરિસ્થિતિમાં સુપાત્રદાનને, સાધર્મિક ભક્તિને અને અનુકંપાદાનને પણ કયારેય અન્નદાનમાં પાછળ પડવું ન જોઈએ , અચૂક યાદ કરતા. તાવડી પરથી જે પહેલી રોટલી ઉદાર બનીને ભક્તિ કરતાં શીખવું જોઈએ. આજકાલ ઉતરે તેની પર શેરીના કાળીયા કૂતરાનો અબાધિત ભોજન વ્યવસ્થા લગભગ તૂટી ગઈ છે. ઘરના માણસો અધિકાર રહેતો. છેલ્લી રોટલી જે ઉતરે તેની પર પણ સાથે બેસીને જમતાં નથી. નવી પેઢીને તો ગરીબની મહોર છાપ રહેતી. કોઈને આપ્યા વિના સુપાત્રદાન આદિની કશી સુઝ શુદ્ધાં નથી. અત્રે થોડીક કયારેય ખવાય જ નહિ એ આ દેશના સંસ્કારો હતા. વિગતો રજૂ કરીશ જેથી ભોજન વિધિનો પણ ખ્યાલ આતિથ્યભક્તિ આ દેશનો સંસ્કાર અને શણગાર હતો. આવી જશે. છેલ્લા પચાસ વર્ષમાં આ દેશના સંસ્કારોની T1. સુપાત્રદાન :] શ્રાદ્ધવિધિ, ધમસંગ્રહ આદિ દશા બેસી ગઈ અને માણસ સાવ એકલપેટો બની અનેકવિધ ગ્રંથોમાં જમવાનો સમય થાય ત્યારે શ્રાવકને ગયો છે. ફલેટના બારણા વાસી દઈને ટી.વી. જોતાં | દશે દિશાઓમાં અવલોકન કરવાનું વિધાન કર્યું છે. જોતાં એ જ્યારે ડાઈનીંગ ટેબલ પર ઝાપટતો હોય છે ઘરમાંથી બહાર નીકળીને ચાર દિશા, ચાર વિદિશા ત્યારે તેને કોઈ ભૂખ્યા પેટ યાદ આવતાં નથી. ફલેટનાં અને ઉપર તથા નીચેની તરફ જોવું જોઈએ, (આકાશબારણાં બંધ રહેતા હોવાથી સાધુ-સાધ્વીજીનાં પગલાં ગામિની વિદ્યાના ધરનારા કોઈ મુનિ ઉપરથી પણ થતાં નથી, કોઈ ગરીબ યાચકની બૂમ પણ બંધ બારણે આવી શકે અને ભરૂચની જેમ ટેકરા પર ગામ વસેલું સંભળાતી નથી. માણસને કશો જ લાભ મળતો નથી. હોય યા પર્વત પર વસેલું ગામ હોય તો નીચેથી પણ (એને જોઈતો પણ નથી.) કોઈ મુનિ આવી શકે માટે દશે દિશા જોવી જોઈએ.) ગૃહસ્થના ઘરનાં દ્વાર ભગવતી સૂત્રમાં કોઈ દિશામાં ભિક્ષાર્થ ભ્રમણ કરતા સાધુ-સાધ્વી દેખાય અભંગદ્વાર કહેવાયાં છે. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે તો તે દિશામાં સામે જઈને પૂજ્યોને તેડી લાવવા ‘નેવ7 fuદાવેદ પુનમ ને મુસવો જમતી વેળાએ જોઈએ અને સુપાત્રદાનનો લાભ મેળવવો જોઈએ. સુશ્રાવક કયારેય બારણા બંધ કરે નહિ, અનુકંપાદાનનો - જન્મ-જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ? પરમાત્માએ નિષેધ કર્યો નથી. સદ્ગૃહસ્થના આંગણેથી સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્રના સાધક એવા કયારેય કોઈ માણસ પાછો ન જવો જોઈએ. જે ઘરે શ્રમણ-શ્રમણી ભગવંતોને ભિક્ષાદાન દેવાનો લાભ સદૈવ સાધુ, સાધ્વી, સંત, સંન્યાસીઓને સતત દાન મળી શકે. જેમણે કંચન કામિનીનો તો ત્યાગ કર્યો જ દેવામાં આવે છે, જે ઘરે વડીલોનું વૃદ્ધોનું સારી રીતે છે. પણ કાયાની માયાને વિસારી દીધી છે. ગોચરી સન્માન કરાય છે, જે ઘરે દીનદુ:ખી, ગરીબ-યાચકોને મળે તો તેઓ વાપરીને સાધના જ કરવાના છે અને કયારેય પાછા કાઢવામાં નથી આવતા, તે ઘરમાં લક્ષ્મી ન મળે તો પણ જરાય ? ન મળે તો પણ જરાય દીન બન્યા વિના તપ કરવાના હંમેશાં પગ વાળીને બેસી જાય છે. તે ઘરે કયારેય છે. ભિક્ષા મળે કે ન મળે તેમાં એમને કશો ફર્ક પડતો લક્ષ્મી ખૂટતી નથી. નથી. મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ in dem OFESSIG Use Only www. orary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ ભોજન સમયે કેટલાને યાદ કરો છો ? ભોજનનો થાળ ભગવાનને ધર્યા વિના જમાય કેવી રીતે ? સાધુ-સાધ્વીજીને સુપાત્ર દાન કર્યા વિનાનો દિવસ વાંઝીયો છે. સાધર્મિકની સગાઈ જેવી કોઈ સગાઈ નથી. શ્રાવકને જમાડચા વિના થોડું જમાય ? આ ભૂખ્યા પેટને તમારા વિના કોણ ભરશે? પ્રભુને રોજ તાજી રસોઈ, શરબત છે. પાણી, કટસ અને મુખવાસ આદિ ચોરે પ્રકારના આહારનો થોળ ધરવો જોઈએ. ત્ય Gimca જ હમે ઇa અબોલ-મુંગા પશુ, પંખીને ભૂલી જશો તો તે ભૂખે મરી જશે. તમે જ તેમનો આધાર છો. Page #83 -------------------------------------------------------------------------- ________________ 82 કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતો હોય છે. એમને | H. સાધુ ગોચરી પધારે ત્યારે ખમાસમણ દઈને સુપાત્રદાન દેવાનો અવસર પ્રત્યેક શ્રાવકે હરદમ વંદન કરવાની કે વાસક્ષેપ નંખાવવાની કે માંગલિક શોધતા રહેવું જોઈએ. સંભળાવવાની કોઈ વિધિ નથી. માત્ર બે હાથ જોડીને કેટલીક સાવધાની : મસ્તક નમાવીને ‘મFએણ વંદામિ' જ કહેવાનું હોય | A. જ્યારે પણ પૂજ્યો ગોચરી પધારે ત્યારે છે, ઘણા ઘરે ગોચરીએ ફરવાનું હોવાથી ગોચરીનો બારણે ‘ધર્મલાભ' શબ્દ બોલે છે. ‘ધર્મલાભ' સાંભળ્યા અવસર વીતી જાય તો આહારનો અંતરાય પડે માટે બાદ ઘરના તમામ સભ્યોએ પૂજ્યોને પધારો ! જરૂર વગર સાધુને રસ્તે ખોટી કરાય નહિ, પધારો ! એમ કહીને આવકાર આપવો જોઈએ. 1. કોઈક યોજનામાં દાન આપવાની શરતે સાધુ | B. પૂજ્યો જ્યારે ઘરમાં પધારે ત્યારે લાઈટ મહારાજને પગલાં કરવા માટે આગ્રહ કરાય નહિ. ચાલુ કે બંધ કશું જ ન કરાય, સાધુના નિમિત્તે લાઈટ J. સુપાત્રદાન દેવામાં કયારેય ગચ્છનો, ઑન-ઑફ જે કંઈ કરો તેનો દોષ સાધુને લાગે છે પક્ષનો, સાધુનો કે સાધ્વીજીનો ભેદ ન પાડવો. સહુને માટે આવું કશું જ કરાય નહિ, એકસરખા ઉમંગથી વહોરાવવું જોઈએ. વ્યક્તિને ન - c. ઘરમાં જે રસોઈ તૈયાર હોય તે પહેલેથી જોતાં તેમની સંયમસાધનાને વંદન કરવું જોઈએ. જ એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેને પાણી, | K. સાધુ-સાધ્વીજી ભગવંતોને પૂર્ણ લીલોતરી, અગ્નિ કશું અડકતું ન હોવું જોઈએ. કોઈ ભક્તિભાવથી ભારે ઉદારતાપૂર્વક ભિક્ષાદાન કરવું ચીજ ચૂલે મૂકેલી હોય તો સાધુના નિમિત્તે નીચે ઉતારે જોઈએ પણ સાથોસાથ એવી ઘેલછાભરી ભક્તિ પણ તો સાધુને દોષ લાગે. ન કરાય કે સંયમ પાલનમાં મુશ્કેલી ઉભી થાય. સાધુને | D. ઘરમાં રસોઈમાં જે જે ચીજો બની હોય તે શાસ્ત્રોમાં ‘કુક્ષીસંબલ' કહ્યાં છે એટલે કે પેટમાં સમાય બધી યાદ કરીને વિનંતિ કરવી જોઈએ. તદુપરાંત એટલું જ પાત્રમાં વહોરી શકે. બીજા દિવસે રાખી ઔષધરૂપે ઉપયોગી સૂંઠ, પીપરામૂળ આદિ જે ચીજો શકાતું નથી. વધારે પડતું વહોરાવી દેવાય તો હેરાન હાજર હોય તેની પૃચ્છા કરવી જોઈએ. થવું પડે માટે આગ્રહ અચૂક કરવો પણ આક્રમણ તો E. સાધુ મહારાજને ગોચરી વહોરાવવાનું કામ ન જ કરવું. રસોઈયા મહારાજને કે વાઈફને ન સોંપી દેતાં ઘરનાં I L. કેટલાક શ્રાવકોને પોતાના ઘરે આચાર્ય તમામ માણસોએ સાથે મળીને ભિક્ષાદાન કરવું મહારાજોને પગલાં કરાવવાનો ભારે આગ્રહ હોય છે. જોઈએ. ગોચરી જવાનું કાર્ય સાધુનું હોય છે. આચાર્ય | F. ગોચરી વહોરાવવા માટે પાટલો મૂકવો, મહારાજને ખાસ મોટા કાર્ય વિના ફેરવીએ તો તેમના તેની પર થાળી મૂકવી, સાધુ મહારાજ પાત્ર મૂકે પછી પદની તથા ધર્મની લઘુતા થાય. આચાર્ય ભગવંતો તે પાત્રને પણ હાથ જોડવા અને તે પછી વહોરાવવાનો શાસનના રાજા કહેવાય છે. એમનું માન અને મર્યાદા પ્રારંભ કરવો. વહોરાવતાં કોઈ છાંટો કે અન્નનો કણ જળવાય તે રીતે વર્તવું જોઈએ. રસોડામાં મસોતું નીચે ન પડે તેનું ધ્યાન રાખવું. બળે એમાં ફાયર બ્રીગેડને ન બોલાવાય. દાઢી કરતાં | G. ફૂટ સમાર્યા બાદ, કેરીનો રસ કાઢયા બાદ બ્લેડ વાગે એમાં બાયપાસ સર્જરી કરનારા ડૉકટર તરત સમય જોઈ લેવો જોઈએ. જો પૂરી ૪૮ મીનીટ ભટ્ટાચાર્યને ફોન ન કરાય. ઘરમાં પાણીનો પાઈપ ન થઈ હોય તો તે ચીજ સચિત્ત કહેવાય, જે સાધુ- તૂટી જાય એમાં વડાપ્રધાનને તેડાવવાની જરૂર નથી. સાધ્વીજીને ખપી શકે નહિ. એક પ્લેબર બસ છે. શું સમજ્યા ? ધારામામmaણાવાળી Page #84 -------------------------------------------------------------------------- ________________ _M. ગોચરી વહોરીને જ્યારે સાધુ વિદાય થાય જોયું ! મારા બાપે કેવા સરસ રત્નો બાંધી આપ્યા ! ત્યારે થોડેક સુધી વળાવવા માટે જવું અને ફરી લાભ પતિએ કહ્યું કે મા તારા બાપે નથી બાંધી આપ્યા , દેવા પધારજો એમ કહીને પાછા ફરવું. ઘર કે રસ્તો આ તો બધો સુપાત્રદાનનો મહિમા છે. બતાડવાની જરૂર હોય તો છેક સુધી સાથે પણ જવું. B. ગામમાં સામુદાયિક અઠ્ઠમતપની આરાધના N. એવા એરીયામાં રહેવા ન જવું કે જ્યાં ચાલતી હતી. એક નિર્ધન શ્રાવકના કુટુંબના સાતેસાત દેરાસર ઉપાશ્રય ન હોય, સાધુ-સાધ્વીજીનું આગમન સભ્યો અઠ્ઠમ તપમાં બેસી ગયા હતા. કેમકે એકેક પણ ન હોય. એ પાર્ટમેન્ટોમાં પાંચમા, બારમા, કીલો સાકરના પડાની પ્રભાવના મળવાની હતી. સોળમા કે પાંત્રીસમા માળે ફલેટ ન લેવો કે જ્યાં પારણાના દિવસે આ કુટુંબે સાધુને ગોચરી પધારવા પૂજ્યો પધારી જ ન શકે, સત્સમાગમ વિના સંસ્કાર ખૂબ આગ્રહ કર્યો, સાધુએ સૌ પ્રથમ આ ઘરે પગલાં ટકવા મુશ્કેલ છે. આ કર્યા. પારણાના દિવસે ઘરમાં રાબ, મગ કે ખાખરા કેટલાક કથાપ્રસંગો : જેવી કોઈ ચીજ ન હતી. હતું માત્ર ગોળનું પાણી . સાધુએ સ્ટેજ પાણી વહોર્યું, પણ તે લોકો એટલા | A. એ શ્રાવકને દુ:ખના દિવસો હતા. કરોડોની સંપત્તિ પગ કરીને ચાલી ગઈ હતી. ઘરમાં હાંડલા બધા ખુશ થયા કે ન પૂછો વાત. ધન ઘડી ધન ભાગ આજે અમારે ઘરે મહારાજ સાહેબના પગલાં થયાં. કુસ્તી કરતા હતા. પત્નીનો આગ્રહ હતો કે તમે મારા પીયર જાવ.. મારા બાપા તમને જરૂર મોટી સહાય c. ભિક્ષાદાન કરતાં શાકના રસાનો એક કરશે. પતિ કહેતો હતો કે જ્યારે દિવસો સારા ન છાંટો નીચે પડયો. તેની પર કીડી આવી. કીડીને હોય ત્યારે કયારેય સાસરાની વાટ ન પકવી જોઈએ. ખાવા માખી આવી. માખીને ખાવા ગરોળી આવી . તેમ છતાં તારા ધણા આગ્રહના કારણે હું કાલે જઈશ. ગરાળીને ખાવા કૂતરો આવ્યો અને કુતરાને મારવા બીજા દિવસે જ્યારે એ જવા નીકળ્યો ત્યારે પત્નીએ ઘરનો ધરધણી ધસી આવ્યો આમ એક જ છંદમાંથી સાથે એક ડબ્બામાં થોડું ભાથું બાંધી આપ્યું. વાટ વચ્ચે કેટલા માટા લાબા હિસા થઈ, આવા જ પ્રસંગ છે વશે કેટલી મોટી લાંબી હિંસા થઈ. આવો જ પ્રસંગ હમણાં જ્યારે જમવાનો સમય થયો ત્યારે શ્રાવકે દશે દિશાનું વડોદરામાં બન્યો, એક જનભાઈનું ડામરનું ટેકર હતું. અવલોકન કર્યું અને પૂર્વ દિશામાંથી મુનિવરને આવતાં આ ટેંકરનો કૉક ખુલ્લો રહી જવાથી ઘણો ડામર રોડ જોયાં. એના હૈયે હર્ષ સમાયો નહિ. તે દિશામાં દોડી પર વહેવા લાગ્યો, આ વહેતા ગરમાગરમ રગડામાં જઈને તે મહાત્માને તેડી લાવ્યો. ભિક્ષાદાન કર્યું. કશુંક ખાવાનું મળશે એમ સમજીને એક કુકડો તેની પોતે પણ જભ્યો અને પછી બન્ને છુટા પડ્યા. સસરાને પર ધસી ગયો. જતાંની સાથે જ તેના પગ અને ત્યાં પહોંચતાં જ બધાએ મોટું ફેરવી લીધું. જમાઈને પાંખો ડામરમાં ચીટકી ગયા. કૂકડાને જોઈને તેને ખાવા તરત જ ખબર પડી ગઈ કે હવે માગણી કરવામાં માટે કૂતરો ધસી ગયો તો તે પણ ડામરમાં ચોંટી મજા નથી, તે જ દિવસે સાંજે તે પાછો ફરી ગયો. જે ગયો. કૂતરાની પાછળ તેના સાત ગલૂડીયાં પણ દોડ્યાં નદી કિનારે ભિક્ષાદાન કર્યું હતું તે સ્થળ આવતાં તેના અને તે પણ ધગધગતા ડામરમાં ચીટકી ગયાં. બધાં મનમાં થયું કે આમ જ હાથ હીલોળતો જઈશ તો એકબીજાને ખાવા માટે આવ્યા હતાં પણ પોતે જ પત્નીને આધાત થશે, માટે આ થેલીમાં નદીના લીસ્સા ફસાઈ ગયાં. ભારે ચીચીયારીઓ પાડતાં હતાં. કેટલાક ગોળ થોડા પથરા તો ભરતો જાઉ. તેણે તેમજ કર્યું. જનોએ ભેગા મળીને તે બધાને બચાવી લીધા ઘરે ગયા બાદ પત્નીએ ઓરડામાં લઈ જઈને જ્યારે જાનવરની હોસ્પિટલમાં દાખલ કરી ટ્રીટમેંટ ચાલુ થેલી ખોલી ત્યારે ખબર પડી કે તમામ પથ્થરો રત્નના કરાવી. પેલા જનભાઈને આ કરૂણ પ્રસંગના સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયા હતા. પત્ની બોલી ઉઠી કે પડતો એમણે ટેકર વેચી માર્યું અને કાયમ માટે આ Page #85 -------------------------------------------------------------------------- ________________ Bક ક ક ક 2 2 3 ધંધો બંધ કરી દીધો. આજે મકાનો બાંધવાના, રોડ મળ્યા હોય તો સવારથી સાંજ સુધી કેટલા ઢસરડા બાંધવાના, કેમિકલ્સ વેચવાના, કર્માદાનના ધંધા કરવા પડતા હોત ? સાધર્મિક ભક્તિનો રૂડો અવસર કયારેય પાછા જતા ન હતા માટે તેઓ પદર્શન માતા આવે ત્યારે માં શું મચકોડો છો ? જમાઈ આવે કે કહેવાતાં હતાં. ઘીથી બગડેલું ભિક્ષાપાત્ર તે કિંમતી પીયરીયા આવે તો તમે કેટલા અડધા અડધા થઈ સાડીથી લૂછી નાખતા હતા. જાવ છો ! એ બધા સંબંધોથી સંસાર જ વધવાનો છે. 2. સાધર્મિક ભક્તિ : સાધર્મિક જેવું ઉચું સગપણ સંસાર આખામાં બીજું શ્રાવકે જમવા બેસતાં પૂર્વે કોકને કોક શ્રાવકની એકેય નથી. સાધર્મિક ભક્તિ અવશ્ય કરવી જોઈએ. તે માટે D. ઘણા લોકો બીજાને ત્યાં સાધર્મિક રૂપે ઉપાશ્રયે જવું જોઈએ. પ્રવચનમાં બેસવું જોઈએ. કોઈને જઈને જમી આવ્યા હોય છે. ભક્તિ કેવી રીતે થાય કોઈ મહેમાન પધાર્યા હોય તો લાભ મળી જાય. તે જોઈ આવ્યા હોય છે, પણ કમભાગ્ય કે તે લોકોને બહારથી પધારેલ ન હોય તો સંઘમાંથી પણ કોઈને કયારેય જીંદગીમાં આવી ભક્તિ કરવાની હોંશ જ કોઈ શ્રાવકને આગ્રહ કરીને ઘરે લઈ જઈને જમાડવા જાગતી નથી, જોઈએ. સાધર્મિક ભક્તિનો શાસ્ત્રોમાં અત્યંત મહિમા E. ઘણા લોકો તીર્થમાં સાવ ફીમાં કે સામાન્ય વર્ણવાયો છે. ત્રાજવાના એક પલ્લામાં સર્વ ધર્મોને ચાર્જમાં ભોજનશાળામાં પ્રેમથી જમી આવે છે, પણ મૂકો અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિને મૂકો તો ઉભા થઈને નીકળતાં ઑફિસમાં પૈસા લખાવવાનો આ પલ્લુ નમી જશે. સર્વ ધર્મોથી આ ધર્મ ચડીયાતો ટાઈમ આવે ત્યારે દશ માણસો જમ્યા હોવા છતાં માત્ર પચ્ચીસ રૂપીયાની પહોંચ ફડાવીને ચાલતી પકડે કેટલીક સાવધાની : છે, તે બરાબર નથી. આ રીતે જો હૉટલમાંથી ચાલતી A. સાધર્મિકને ઘરે તેડીને તેમને સારી રીતે પકડો તો શી વલે થાય ? પ્લીઝ આવું ન કરશો. જરા હિસાબ માંડતાં શીખજો. એક માણસનો જમવાનો જમાડવાનું પુણ્યકાર્ય જાતે કરવું જોઈએ. માણસોના ચાર્જ આજની તારીખમાં ઓછામાં ઓછો પંદર રૂપીયા ભરોસે છોડાય તો “ગુણવંત આવે ભક્તિ ન સાચવી' તો પડવો જોઈએ અને તે રીતે રકમ લખાવવી જોઈએ. નામનો અતિચાર લાગે છે. આ રીતે ઉદારતાથી રકમ લખાવશો તો શક્તિB. સાધર્મિકને તેડયા બાદ તેમના ચરણનું સામર્થ્યહીન જે શ્રાવકો આવશે તેમની ભક્તિનો પણ પ્રક્ષાલન કરવું. પાટલે બેસાડી પ્રેમથી જમાડવા. લાભ મળશે. જમાડ્યા બાદ કંકુનું તિલક કરીને સોનામહોરથી માંડીને કેટલાક કથાપ્રસંગો : રોકડા રૂપીયા સુધીની યથાશક્તિ પહેરામણી કરવી. શ્રીફળ કે સોપારી વગેરે અર્પણ કરવા. A. ભદ્રેશ્વર તીર્થમાં બે સગા ભાઈઓ હતા. તેઓ તીર્થમાં આવતા તમામ સાધર્મિકની શ્રેષ્ઠ કક્ષાની - c. પુરૂષો કયારેય પણ આ રીતે મહેમાનોને | ભક્તિ કરતા હતા. એકવાર બે ભાઈઓ તીર્થયાત્રાએ ઘરે તેડી લાવે તો બહેનોના મોઢા ચઢી જાય છે. તેમને આવ્યા હતા. ગામવાસી ભાઈઓએ જમવાની વિનંતિ રસોઈ કરતાં જોર આવે છે. એ વાત સ્પષ્ટ દેખાઈ તો કરી પણ કવેળા હોવાથી સાંજે જમવા પધારવા આવે છે. બહેનોએ પોતાની આવી સંકુચિતવૃત્તિ જણાવ્યું. પેલા બે ભાઈઓ તો પૂજા-સેવા કરીને તરત કાઢી નાખીને ઉદાર બનવું જોઈએ. પૂર્વના પ્રબળ જ બીજા તીર્થમાં ચાલ્યા ગયા. સાંજની ભક્તિનો પુણ્યનો ઉદય છે કે તમને આવો સારો જન્મ મળ્યો લાભ પેલા ભાઈઓને ન મળી શકયો. ગામમાં છે. જો રાંધનારી કે વાસણ માંજનારીના અવતાર જ્ઞાની-ગુરૂભગવંત પધાર્યા ત્યારે જાણવા મળ્યું કે Baygon HEXIT Page #86 -------------------------------------------------------------------------- ________________ 85 વેળા-કવેળાની ભાંજગડ કરવા રહ્યાં તેમાં કેવો મહાનું ભક્તિ કરી શકાય. ઠરાવ મંજૂર થઈ ગયો અને લાભ તમે ગુમાવી દીધો. આવેલા બે ભાઈઓમાંથી બીજા જ દિવસથી રોજેરોજ સાધર્મિકની ભક્તિનો એક ભાઈ તીર્થકરનો આત્મા હતો અને બીજો ભાઈ પ્રારંભ થઈ ગયો. ગણધરનો આત્મા હતો. આવા ઉચા આત્માઓ || 3. અનુકંપાદાન :] આંગણેથી આવીને ચાલ્યા ગયા તેનો અફસોસ જમવાના અવસરે દીન-દુ:ખી, ગરીબોને તથા જીંદગીભર સાલ્યા કર્યો. શાસ્ત્રોમાં શ્રી સંઘને ‘રોહણાચલ’ કહેવાયો છે. જેના ગર્ભમાં આવા અનેક અબોલ મુંગા પશુઓને પણ ભૂલી શકાય નહિ, આ રત્નો પાકતા હોય છે. કયો માણસ કયારે કયાં પહોંચે બધાને સાચવવાની જવાબદારી ઘર માંડીને બેઠેલા તે કહી શકાય નહિ. ગૃહસ્થની છે. ઘર-સંસારના ઘોર પાપની સામે જો કશું જ પુણ્યકાર્ય ન હોય તો સંસારસાગર શી રીતે B. મારા એક વૃદ્ધ શિષ્ય હતા. મુનિ સુધર્મ તરી શકાય ? પુણ્યના ઉદયથી જે લક્ષ્મી મળે છે, તે રત્ન વિજય તેમનું નામ હતું. વિ.સં. ૨૦૪૨માં તેઓ મુંબઈ મલાડ મુકામે કાળધર્મ પામ્યા હતા. અગ્નિ એકલપેટા થઈને ભોગવવા માટે નથી. એ લક્ષ્મીને સંસ્કારનો લાભ મોટી રકમ બોલીને એક શ્રાવકે ચારે કોર પુણ્યકાર્યમાં વેરતા રહેવું જોઈએ. વખાનો લીધો હતો. સ્મશાનેથી પાછા ફર્યા બાદ મેં તેમને માર્યો કોઈ ઘર આંગણે આવી ચડે તો તેને કયારેય પૂછયું કે આ લાભ લેવાની તમને ભાવના કયાંથી ધૂત્કારવો નહિ. કોઈ પણ દર્શનના બાવા, જોગી, થઈ ? એમણે કહ્યું કે આપના શિષ્ય ગૃહસ્થાવાસમાં સંન્યાસી પણ આંગણે આવી ચડે તો તેમને પણ અવસર હતા ત્યારે રોજ એક શાવકને ઘરે જમવા માટે લડ ઉચિત ઔચિત્યદાન કરવું જોઈએ, પણ કોઈનેય ખાલી જતા. એકવાર મને પણ લઈ ગયેલા. ખબ આગ્રહ હાથે તો પાછા ન જ જવા દેવા જોઈએ. કરીને મને જમાડયો હતો. તે દિવસથી મનમાં કેટલીક સાવધાની : ગાંઠ વાળેલી કે મારા ઘરે તેડીને તેમને પણ એકવાર | A. કોઈપણ યાચકને જે કંઈ ચીજ આપો તે સારી રીતે જમાડીશ, પણ અફસોસ ! તેમની દીક્ષા ચીજ સારી હોવી જોઈએ. સાવ નાખી દેવા જેવી ન થઈ ગઈ અને મારા માથે ઋણ રહી ગયું. આ ઋણ આપવી. ફેડવા માટે આ છેલ્લો અવસર હતો. મારાથી આ B. યાચકને આપતી વેળાએ પણ તેનું સ્વમાન અવસર કેમ જવા દેવાય ? રૂા. ૩૫000માં આદેશ હણાય નહિ તે રીતે પ્રેમપૂર્વક આપવું. આપણે તેની મેળવીને તેમને એકવારની સાધર્મિક ભક્તિનું ઋણ પર ઉપકાર કરી રહ્યા છીએ એવો અહંકાર ન કરવો. ચૂકવ્યું હતું. - c. આંગણે ઉભેલા કોઈપણ યાચકને કયારેય - c. પૂણીયા શ્રાવકે પ્રભુના શ્રીમુખે સાધર્મિક ધૂત્કારવો નહિ. હડધૂત કરવો નહિ. કોઈના પણ ભક્તિનો મહિમા જાણ્યા બાદ ઘરે આવીને વ્યવસ્થા ગોઠવી દીધી. પત્નીને કહ્યું કે આપણી રોજની આવક નિસાસા લેવા નહિ. એટલી છે કે એમાં બે થી ત્રીજાને જમાડી શકાય | D. શેરીના કૂતરા, ગાયો, કબૂતર, ચકલાં તેમ નથી. તેથી તું અને હું જો વારાફરતી ઉપવાસ આદિ બધાને યાદ કરીને સહુને યથાયોગ્ય આપવાનો કરીએ તો એકની રસોઈ વધે તેમાંથી બીજા સાધર્મિકની ખ્યાલ રાખવો જોઈએ. e Education International ersona & Prato Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ '86 જમતાં પૂર્વે આટલી સૂચનાઓ વાંચો. અહી કેમ કે ત (1) અત્યંત લોલુપતા, ગૃદ્ધિ, આસક્તિપૂર્વક અતિ ગરમ, અતિ ઠંડા પદાર્થો ન ખાવા. (27) મરી, ભોજન ન કરવું. (2) બે હાથે ન જમવું. (૩) ખુલ્લી મરચાં, મસાલાવાળા પદાર્થો ઓછા ખાવા. (28) જગ્યામાં કદાપિ ન જમવું. કમસેકમ ઉપર છાપરું, જમતી વેળાએ ડાબા હાથે થાળીનો એક કાનો પકડી ઝાડ કે છત્રી હોવી જરૂરી છે. (4) નગ્નદશામાં બેસીને રાખવો. (29) ગર્ભહત્યા, બાળહત્યા આદિ પાપો ભોજન ન કરવું. (5) મેલાં વસ્ત્ર પહેરીને ભોજન ન કરનારના હાથે ન જમવું. તેવાની દૃષ્ટિ પડતી હોય કરવું. (6) જમતી વખતે માથે ભીનું વસ્ત્ર ન રાખવું. તો પણ ન જમવું. (30) ભૂખ વિના ભોજન ન કરવું. (7) બૂકે સીસ્ટમથી ઉભા ઉભાં કદાપિ ન જમવું. (31) જુત્તા-ખાસડા પહેરીને ન જમવું (32) રસ્તા પર (8) ખુરશી-ટેબલ પર ન જમતાં પલાંઠીવાળી જમીન કયારેય ન ખાવું. (33) કોરડુ મગ વિ. ચાવવા નહિ, પર બેસીને જમવું. (9) કૂતરાં વગેરેની દષ્ટિ પડે તે આખા ઉતારી જવા. (34) નહેરૂ રાજાજી બર્નાડ શો રીતે ન જમવું. (10) દુષ્ટ વિચારવાળા, દુષ્ટ લાંબું જીવ્યા. તેમનો જવાબ હતો કયારેય પેટ ભરીને આચારવાળા, દુષ્કર્મ કરનારા માણસોની નજર પડતી હોય ત્યારે ન જમવું. (11) તૂટેલા વાસણમાં, જમ્યા નથી. (35) પરણ્યા પછી છોકરીના હાથમાં કાગળની ડીસમાં ન જમવું. (12) M.C. વાળી સ્ત્રીની રસોડાનું રાજ્ય આવી જતાં ટૂંક સમયમાં તેનું વજન બનાવેલી રસોઈ ન જમવી. (13) જમતાં મોંઢામાંથી ૪૦ કિલોમાંથી ૮૦ કિલો થઈ જાય છે. (36) પરણેલા ચબ ચબ અવાજ ન થવો જોઈએ. સબળકાં ન પુત્ર પુત્રને ધંધામાં પૈસો હાથમાં આવતાં રેસ્ટોરંટો અને બોલાવવાં (14) જમતી વેળાએ મૌન પાળવું. બોલવું પાર્ટીઓના કારણે તેનું વજન ૫૦ કિલોમાંથી ૯૦ પડે તો પાણીનો ઘુંટ લઈ મુખ સાફ કરી બોલવું. કિ કિલો થઈ જાય છે. (37) આખા જાપાનમાં લોકો (15) ખૂબ ભાવતી ચીજ ઓછી ખાવી, (16) જમતાં પાણી ઉકાળેલું ગરમ પીએ છે ત્યાં કોઈ જાડીયો જોવા દાણા નીચે ન પાડવા. (17) જમતી વખતે ઘરના મળતો નથી. (38) શરીરમાં લીવર સૌથી વધુ ૫૦૦ બારણા બંધ ન કરવા. (18) જમતાં પૂર્વે અને જમ્યા જેટલા કાર્યો કરે છે. અનેક પ્રકારના ઝેર લીવર સાફ પછી નવકારમંત્રનું સ્મરણ કરવું. (19) દક્ષિણદિશા કરી નાખે છે, પણ શરાબ લીવરને જ સ્વાહા કરી સન્મુખ રાખીને ન જમવું. (20) દીન, યાચક, ગરીબ, નાખે છે. (39) શરીરમાં દુ:ખો આવવાથી માણસનો ભીખારી આદિને અનુકંપાદાન આપવું. (21) જમતાં વીલપાવર વધે છે. ગભરાઈને તરત દવાનું શરણ ન પૂર્વે પરિવારના સભ્યો, નોકરો વગેરે જમ્યા કે નહિ લેવું. (40) માનસિક પરિશ્રમવાળું કાર્ય ભૂખ્યા પેટે તેની પૃચ્છા કરવી. (22) જમતાં કોકમ, મીઠા કરવું. (41) ઉતાવળે જલ્દી જલ્દી ન ખાવું. (42) લીમડાના પાન આવે તો ચાવી જવા, બહાર ફેંકવા પોચો ખોરાક ન લેતાં ચાવવું પડે તેવો ખોરાક લેવો. નહિ. (23) પેટની પચાવવાની કેપેસીટી તપાસીને (43) જમ્યા પછી ઝોકા આવે તો સમજવું કે જરૂર જમવું. માલ પારકો છે, પણ પેટ પારકું નથી. (24) કરતાં વધારે ખવાયું છે. (44) રાંધવાની ચાર રીતો રોજ શકય હોય તો એક ટંક જ (એકાસણું) ભોજન છે. બાફવું, ભેજવું, ઉકાળવું અને તળવું. છેલ્લી રીત કરવું. (25) જમતાં ખૂબ ચાવી ચાવીને જમવું. (26) સૌથી ખતરનાક છે. મદદ કરે છે Page #88 -------------------------------------------------------------------------- ________________ @ ૮ હોટલ, હોટલ યુ હૈંત્રિક 87 TAT HE REW/ લકઝરીયસ ફલેટોમાં પણ માણસ ભૂખ્યો રહે છે.. ભૂખ્યાજનો ફાઈવસ્ટાર હોટલોમાં જઈને પોતાનો જઠરાગ્નિ શાંત કરે છે. રૉગીત SAGARBA લ) છે કે બધા જ છાપનીયાના કાળમાંથી છૂટ્યા છે, JASLOK HOSPITAL ancangn Item બહોત ખાવા, પીયા એક હૉટિદાર આરામ ફરમાઈન્ચ Page #89 -------------------------------------------------------------------------- ________________ 88 કાચું પાણી, ઉકાળેલું પાણી 1. બેસ્ટ વૉટર, 2. મીડીયમ વૉટર, 3. બેડ વૉટર , જૈનદર્શને જે જીવવિજ્ઞાન દર્શાવ્યું છે. એમાં એક ખૂણામાં જઈને તેને હલાલ કરી અને પછી તેનું પાણીને પણ જીવસ્વરૂપ માનવામાં આવ્યું છે. આજનું માંસ પકાવીને ખાધું. શાહરૂખ ખાને તો પળનોય વિલંબ વિજ્ઞાનું પાણીમાં જીવ માને છે, પણ પાણીને જીવ કર્યા વિના ભર્યા રોડ વચ્ચે મરધીની પાંખો ખેંચી માનતું નથી, જેમ વનસ્પતિ પોતે જીવ સ્વરૂપ છે, નાખી અને મરઘીના શરીર પર ચાકુ મારીને માંસના તેમ પાણી પણ પોતે જીવ સ્વરૂપ છે. શાકભાજીને લોચો કાઢીને કાચાનું કાચા ખાવાની શરૂઆત કરી સમારીને રાંધવાથી જીવરહિત બને છે, તેમ પાણીને દીધી. પાંચ જ મીનીટમાં આખી મરધીનો ફેંસલો પણ ઉકાળવાથી જીવરહિત બને છે. મારી દીધો. કાચા પાણીમાં ક્ષણે ક્ષણે અસંખ્ય જીવો પોતાની જીવની હિંસાનું પાપ તો બેય જણને લાગ્યું છે મેળે મરે છે અને એટલા જ પાછા પોતાની મેળે પેદા છતાં પણ પ્રથમ પ્રસંગમાં કૂરતા ઓછી છે, જ્યારે થતા રહે છે, પાણીને જ્યાં સુધી ગરમ ન કરવામાં બીજા પ્રસંગમાં ભયંકર ક્રૂરતા વર્તાય છે. આવે ત્યાં સુધી આ જન્મ-મ૨ણની સાઈકલ સતત કાચું પાણી સીધું મુખમાં નાખવું અને ચાલ્યા જ કરે છે. પાણીને એકવાર ગરમ કરી લેવામાં ઉકાળેલું પાણી મુખમાં નાખવું બન્ને સમયે મનના આવે પછી ક્ષણે ક્ષણે જે અસંખ્ય જીવોના જન્મમરણની પરિણામમાં ફરક પડે છે. કાચું પાણી પીતી વખતે આ લ ચાલતી હોય છે. તે રોપ થઈ જાય છે. જીવ છે એવો ખ્યાલ હોવા છતાં માણસ કૂર બનીને પાણીને ઉકાળવા જતાં એકવાર અસંખ્ય જીવોની હિંસા પાણીને પેટમાં પધરાવે છે. જ્યારે ઉકાળેલું પાણી અચૂકપણે થાય જ છે. એને બદલે જો કાચું પાણી પી પીતાં માણસ મનમાં સમજે છે કે આ જલ નિર્જીવ છે. લેવામાં આવે તો પણ શરીરમાં દાખલ થયા બાદ પણ - અચિત્ત છે. હું મારા મુખમાં જીવોને મારતો નથી. તે જીવોની હિંસા થવાની જ છે. શરીરની ગરમીથી જલ અચિત્ત કરીને પછી મેં જલનો ઉપયોગ કર્યો છે. પણ તે જીવો હણાય જ છે. એટલે પાણી કાચું પીવામાં હો, ગરમ કરતાં અહીં પણ હિંસા તો જરૂર થઈ છે. કે ગરમ કરીને પીવામાં બેયમાં હિંસા તો થવાની જ પણ તે હિંસા ચૂલા પર થઈ છે. મોંઢામાં નથી થઈ. છે. પરંતુ બન્ને પરિસ્થિતિમાં ફર્ક એટલો પડે છે કે વળી જેલમાં ક્ષણે ક્ષણે જે જન્મ-મરણની સાઈકલ સીધું કાચું પાણી પીવાથી જીવતા જીવોને સીધા જ ચાલતી હતી તે જલ એકવાર ઉકળી ગયા પછી નિયત મખમાં પધરાવવાની ધરતા કરવી પડે છે. જ્યારે સમય માટે સ્ટોપ થઈ જાય છે. હવે જલ જ્યાં સુધી ઉકાળેલું પાણીનું પાન કરતાં મુખમાં જીવંત નહિ પણ અચિત્ત રહેશે ત્યાં સુધી તેમાં કોઈ નવી જીવોત્પત્તિ નિર્જીવ પદાર્થનો પ્રવેશ થાય છે. થવાની નથી. સલમાનખાન મીયાં અને શાહરૂખ ખાન મીયાં - આ પ્રથમ વાત થઈ હિંસા-અહિંસા અને બેય મહંમદઅલી રોડ પરથી પસાર થતા હતા. રોડની આપણા ચિત્ત પરિણામની , હવે બીજી વાત કરીએ ફૂટપાથ પર એક દુકાને જીવતી મરઘીઓ વેચાતી કાચું પાણી આયુર્વેદની દષ્ટિએ વિકારક કહેવાયું છે. હતી. બન્ને મીયાંએ એકેક મરઘી વેચાતી લીધી. કાચું પાણી પીવાથી માણસના મનમાં સલમાનખાને મરઘીને થેલીમાં મૂકી દીધી. ઘરે જઈને વિકારભાવ વધુ પ્રમાણમાં જાગ્રત થાય છે. માટે Edomingtone FOR PORN APP PA Page #90 -------------------------------------------------------------------------- ________________ 89. બ્રહ્મચર્યના પરિપાલન માટે તથા વીર્યરક્ષાર્થે પણ કાચું પીઓ' ત્યારે ટી.વી. દેવતાને યસ સર ! કરીને આપણે પાણી ત્યજી દેવું હિતાવહ છે. ઉકાળેલું પાણી પીવા માંડીએ છીએ . ત્રીજા નંબરે આજના સાયંસે હમણાં હમણાં પ્રસ્તુત વિગતોને ધ્યાન પર લઈને કાચા વૉટરના ૩ વિભાગો દર્શાવ્યા છે. 1. બેસ્ટ વૉટર 2, પાણીનું સેવન કરવાનું માંડી વાળવું જોઈએ. મીડીયમ વૉટર અને 3. બેડ વૉટર, કેટલીક સાવધાની : 1. બેસ્ટ વૉટર : ચૂલે ૩ ઉકાળા સાથે ઉકાળેલું ગરમ A. ઉકાળેલું પાણી વાપરનારે એક વાત વૉટર બેસ્ટ વૉટર છે. આવું ગરમ પાણી પીવાથી ધ્યાનમાં રાખવાની કે પાણી ગરમ નહિ પણ શરીરમાં કોઈ રોગ થતાં નથી. પાચનશક્તિ વધે છે. ઉકાળેલું વાપરવાનું છે. ગરમ કરવું અને ઉકાળવું જઠરાગ્નિ પ્રબળ બને છે અને શરીરના તમામ બસ્તમાં કઈ છે. મ કહ્યા પરના તમામ બન્નેમાં ફર્ક છે. ચૂલે મૂકયા બાદ સામાન્ય રીતે જે અવયવોને ઉર્જા શક્તિ સંપ્રાપ્ત થાય છે. આખું જાપાન પાણી ગરમ થાય તેવું ગરમ પાણી અચિત્ત થતું નથી. આજે આ રીતે ગરમાગરમ પાણી પીવે છે. જૈન જ્યારે પાણી ઉકાળવાનું હોય ત્યારે ચાની જેમ તેના સાધુ-સાધ્વીજીઓને પણ આ રીતે ઉકાળેલું પાણી જેવા ત્રણ ઉકાળા આવવા જોઈએ. પ્રથમ ઉકાળો આવે ટેમ્પરેચરવાળું મળ્યું હોય તેવું કાષ્ટના ભાજનમાં રાખી ત્યારે પાણી સચિત્ત હોય છે. બીજો ઉકાળો આવે મૂકવાનું હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે ઠાર્યા વિના ત્યારે સચિત્ત-અચિત્ત મિશ્ર હોય છે અને ત્રીજો ગરમ જ વાપરવાનું હોય છે. (જો કે આજે પાણી ઉકાળો આવે ત્યારે પાણી અચિત્ત થાય છે. એટલે ઠારવાનો રિવાજ સર્વત્ર વ્યાપક બની ગયો છે, પણ પૂરાં ત્રણ ઉકાળા આપ્યા વિના પાણી ચૂલેથી ઉતારી તે યોગ્ય નથી.) દેવાય તો તે ચાલે નહિ. 2. મીડીયમ વૉટર : જે પાણીને ઉકાળ્યા બાદ તેને ઠંડુ B. ઉકાળેલું પાણી કથરોટમાં ઠારવા માટે કરીને વાપરવામાં આવે છે, તેને મીડીયમ વૉટર નાખવામાં આવે ત્યારે ખુલ્લું પડી રહે છે. જેમાં જીવજંતુ કહેવાય છે. આ પાણી ખાસ આરોગ્યપ્રદ નથી બનતું. પડે તો વિરાધના થાય માટે તેની પર જાળી ઢાંકવી 3. બેડ વૉટર : જે પાણીને ઉકાળવામાં નથી આવ્યું. જરૂરી છે. ધગધગતા પાણીની કથરોટ જમીન પર જે પાણીને ગરમ કરવાને બદલે ફીઝમાં મૂકીને ઠંડુ અડવાથી પણ કોઈ જીવની વિરાધના થાય માટે કથરોટ કરવામાં આવ્યું છે. તે જલ (અથવા પીણાંઓ) સૌથી પાટલા પર રાખવી જરૂરી છે. કનિષ્ઠ છે. આ જલ આરોગ્યને હણી નાખે છે. આયુર્વેદ c. ત્રણ ઉકાળાવાળું પાણી ઉતારતાં અને પ્રમાણે સર્વ રોગોનું ઉત્પત્તિસ્થાન પેટ છે. તમામ ઠારતાં પૂરેપૂરો ઉપયોગ રાખવો જેથી હાથે-પગે દાઝી ખોરાકને પચાવવાનું કાર્ય પેટ કરે છે, પણ પેટને જવાનો કે પાણી કોઈની ઉપર પડવાનો પ્રસંગ ન પાયમાલ કરવાનું કામ ઠંડું પાણી અને ઠંડા પીણાં કરે આવે. છે. પેટનો પ્રબળ જઠરાગ્નિ કાચી-પાકી ગમે તેવી D. આકાશમાંથી ઉડતા જીવો તથા અપૂકાયના રસોઈને સ્વાહા કરી નાખે છે, પણ ઠંડા પીણા જીવો પડવાનો સંભવ હોવાથી ઉકાળેલું પાણી કયારેય જઠરાગ્નિને જ સ્વાહા કરે છે. જે ફેકટરીનો ઉર્જા ઉઘાડા આકાશ નીચે ખુલ્લું રાખવું નહિ, પાણીનો સપ્લાય જ કટ ઑફ થઈ જાય તે ફેકટરીની શી દશા ઘડો કે તપેલી લઈ જવાની હોય તો ઢાંકીને લઈ જવું થાય ? પરમાત્માની સચિત્તજલત્યાગની વાત આપણે જોઈએ. માનતા નથી પછી જ્યારે શહેરોમાં કોલેરા, પ્લેગ અને કમળાના વાયરસ ફાટી નીકળે અને ટી.વી, પર E. કથરોટમાં ઠારેલું પાણી કર્યું છે કે નહિ તે જ્યારે જાહેરાત કરવામાં આવે કે “પાણી ઉકાળીને જોવો ને જોવા માટે સીધી આંગળી અંદર નાખવાથી નખનો TAKARAND Page #91 -------------------------------------------------------------------------- ________________ 90 મેલ પાણીમાં ભળે છે, તેથી તેમાં સંમૂર્છાિમ જીવ પેદા હોવાથી સવારે ઉકાળેલું પાણી બપોરે ત્રણ વાગ્યા થાય છે માટે વચલી આંગળીને વાળીને અવળી કરીને સુધી જ ચાલી શકે તે પછી તેનું વિસર્જન કરવું પડે. અડાડવી જોઈએ, તે આંગળી પણ પરસેવાવાળી બીજા કાળનું પાણી દશ વાગ્યા પછી ચૂલેથી ઉતાર્યું અથવા મેલવાળી હોય તો ધોઈને લૂછીને પછી જ હોય તો તે સૂર્યાસ્ત સુધી ચાલી શકે, અંદર નંખાય. | L. જ્યાં આયંબિલશાળામાં પાણી ઉકળે છે, F. હારેલું પાણી માટલામાં ભરતાં પૂર્વે ત્યાં અજયણા, હિંસા અને બેદરકારીનો પાર હોતો માટલાની અંદર નજર કરીને પંજણીથી જયણા કરવી નથી. માણસોના હાથમાં આ કામ સોંપાયું હોવાથી જોઈએ. અંદર મચ્છર વગેરે ભરાયા હોય તો હિંસા ઘણી મોટી ગરબડો ચાલે છે. 1, પાણી ગાળ્યા વિના થવાનો સંભવ રહે છે. જ ગરમ કરાય છે. 2. આગલે દિવસે વધેલું પાણી G. ઉકાળેલું પાણી વધ્યું હોય તો સૂર્યાસ્ત પૂર્વે રાત્રે તપેલામાં ચૂલા પર જ પડયું રહે છે. સવારમાં તરત સુકાઈ જાય તે રીતે તેનું વિસર્જન કરી દેવું તેમાં નવું અળગણ પાણી ઉમેરીને ચૂલો પેટાવી દેવામાં જોઈએ. ગટરમાં નાખી દેવું યોગ્ય નથી. રોડ પર આવે છે. 3. ચૂલો પૂંજવા કરવાની પણ જયણા થતી અથવા અગાસીમાં જયણાપૂર્વક પાઠવી શકાય. નથી. 4. પાણી સૂર્યોદય થતાં પહેલાં જ ચૂલેથી ઉતારી | H. ઉકાળેલું પાણી પીનારે પ્રવાસમાં જતાં દેવાય છે. 5. પાણીના ત્રણ ઉકાળા આવ્યા કે પાણીનું સાધન સાથે રાખી લેવું જોઈએ. કદાચ કોઈ ને | નહિ ? તેની રાહ જોવાતી નથી, વરાળ નીકળે ન સંજોગમાં મુશ્કેલી ઉભી થાય તો રેલ્વે સ્ટેશન પરથી નીકળે ને તરત ઉતારી દેવાય છે. 6. મોટી કથરોટમાં કાચું પાણી ગાળીને કેટલાક લોકો કોઈપણ સ્થળે પાણી આખો દિવસ ઉધાડું પડી રહે છે. તેમાં કેટલીય ગરમ કરાવીને તે પાણી ઉપયોગમાં લે છે. છૂટ્ટા ધૂળ ઉડે છે. જીવજંતુ પડે છે. 7. પાણી ઉકાળવાપચ્ચક્ખાણવાળાને લીંબુનું શરબત કે ત્રિફળાનું પાણી ઠારવાના વાસણો પચાસ પચાસ વર્ષ સુધી કયારેય ચાલી શકે છે. ઉટકવામાં આવતા નથી. જ્યારથી નવા વાસણ આવે ત્યારથી માંડીને એ તૂટે નહિ ત્યાં સુધી કયારેય તેને _. ૨ખ્યાનું પાણી, સાકરનું પાણી, લીંબુનું ઉટકીને સાફ કરવામાં આવતા નથી. 8. મચ્છરોથી પાણી, ત્રિફળાનું પાણી બે ઘડી પછી અચિત્ત થાય છે. ભરપૂર ઉપાશ્રયોમાં સવાર પડતાં જ બધા મચ્છરો આ બધા પાણી બે ઘડીએ અચિત્ત થયા પછી તેનો - ઘડાના અંધારામાં સંતાય છે.આ ઘડાનું પડિલેહણ - પાણીના કાળ જેટલો જ કાળ ગણાય છે. પ્રમાર્જન કર્યા વિના જ પાણી ભરીને મૂકી દેવામાં | J. ઉકાળેલું પાણી ગ્લાસમાં પીધા પછી તરત આવે છે. આવી હજારો પ્રકારની અજયણાઓથી તેને લૂછી નાખવો જોઈએ. ફરીવાર લેવું હોય તો ઉકળતું આ પાણી ઉકાળેલું હોવા છતાંય અનેકવિધ ગ્લાસ લુછયા વિના લેવાય નહિ, એંઠા ગ્લાસમાંથી પદપણોથી પ્રદૂષિત હોય છે. માટે આરોગ્યપ્રદ બની છાંટો ઉડે તો ઘડામાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય શકતું નથી. આ બાબતમાં ટ્રસ્ટી મહોદયો અને શ્રાવકમનુણો પેદા થાય. માટે ઉપયોગ રાખવો જરૂરી છે. માટે ઉપયોગ રાખવો જરૂરી છે. શ્રાવિકાઓ સ્વયં જાગ્રત બનીને જાતભોગ આપે તો K. ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર, જ સુધારો થાય. બાકી મજૂર માણસો અને રસોઈયા શિયાળામાં ચાર પ્રહર અને ચોમાસામાં ત્રણ પ્રહર માટે તો હૉટલ અને ઉપાશ્રય બેય સરખા છે. અચિત્ત રહે છે. (એક પ્રહર એટલે દિવસનો ચોથો 9. શ્રાવકો જો ઘરમાં જ પાણી ઉકાળતા હોય અને ભાગ સમજવો. ૧૨ કલાકનો દિવસ હોય તો પ્રહર રોજ વાપરતા હોય તો સાધુ-સાધ્વીજી મહારાજાઓને ૩ કલાકનો ગણાય.) ચોમાસામાં ૩ પ્રહરનો જ કાળ આયંબિલખાતાનું પ્રદૂષિત-જલ વહોરવું ન પડે. * Education international For Personal & Private Use Only www.janelibrary. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકોને ગોચરીની જેમ પાણી વહોરાવવાનો પણ આપણો એક નાનકડો પણ પ્રમાદ કેટલું મોટું લાભ મળે. દુઃખદ પરિણામ લાવી શકે તેનો આ ઉઘાડો દાખલો કેટલાક કથાપ્રસંગો : છે. પરમાત્માએ જણાવ્યું છે કે વારંવાર પૂંજતા અને | A. મુંબઈ ભાયખલામાં “માસીના” નામની પ્રમાર્જતા રહેવું. ઘડો પૂંજીને જોઈને મૂકયો હોવા છતાં હૉસ્પિટલમાં એક નાનકડી બેબીને એડમીટ કરવામાં ય ફરી જ્યારે પાણી ભરવાનો પ્રસંગ આવે ત્યારે ફરીવાર તેનું દષ્ટિપ્રમાર્જન કરવું જ જોઈએ, જેથી આવી હતી. તેના પપ્પા મારી પાસે વાસક્ષેપ લેવા દુર્ઘટના ઘટે નહિ. આવ્યા હતા. તેમને પૂછયું કે બેબીને શું થયું છે ? ત્યારે જાણવા મળ્યું કે બેબી ઉભી હતી. તેની પાછળ - c. રાજા કુમારપાલની અશ્વશાળામાં ગરમ પાણીનું તપેલું ખુલ્લું પડ્યું હતું. હસાહસમાં અગીયારલાખ ઘોડા અને ગજશાળામાં અગીયારસો ખ્યાલ રહ્યો નહિ અને પગનું બેલેન્સ ન રહેવાથી હાથીઓને રોજ ગાળીને પાણી પીવડાવવામાં આવતું. બેબી એકાએક પાછળની બાજુએ ઢળી પડી અને સીધી આજના શ્રાવકો હાથી, ઘોડાને તો નહિ પણ પોતાના સંતાનોને પણ ગાળેલું પાણી પાઈ શકતા નથી. ઘણા ગરમ પાણીના તપેલામાં બેસી ગઈ. કમરથી ઢીંચણ બધા માણસો મોટે ભાગે બ્રીસલેરી વૉટર, કોલ્ડ્રીકસ સુધીના ભાગની બધી ચામડી બળી ગઈ. અહિં અને ફ્રીઝમાં ઠંડી કરેલી બૉટલોનું પાણી ઢીંચે છે. જે હૉસ્પિટલમાં દાખલ કરી છે. ટ્રીટમેંટ ચાલુ છે. સર્વથા અળગણ હોય છે. - તપેલું ખુલ્લું રાખવાની એક ભૂલના કારણે | D. મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા બીજા જીવને કેટલા પરેશાન થવું પડ્યું છે તે આ શહેરોમાં કેટલાક (આંગળીના વેઢે ગણી શકાય તેટલા) પ્રસંગ પરથી સમજી શકાય એવું છે. રોજ આવું નથી શ્રાવકો મારા ધ્યાનમાં છે, જેમના ઘરોમાં કાચા પાણીનું બનતું પણ કયારેક બનવાનું હોય તો સાવધાની તો પાણિયારું જ નથી. ઘરના તમામ સભ્યો ઉકાળેલું જ રોજ જ રાખવી પડે. યુદ્ધ ભલે કોફ-વાર જ થાય પણ પાણી પીએ છે. નવા બાળકનો જન્મ થાય તો તેને સૈન્ય તો એવરી ટાઈમ એટેન્શનમાં રહેવું પડે છે. પણ જન્મથી જ ઉકાળેલું પાણી જ પીવડાવાય છે. | B. પાલિતાણા તીર્થધામમાં વહેલી સવારથી | E. પચાસ વર્ષ પૂર્વેની વાત છે. પાલનપુરમાં જ પાણી વહોરવા માટે સાધુ-સાધ્વીજીની લાઈન લાગી ઝવેરાતનો ધંધો ધમધોકાર ચાલતો હતો. આ ધંધામાં જાય છે. પાણી વહોરવાના સ્થળે લાઈનસર ઘડાઓ જૈનોની મોનોપોલી હતી. એકવાર આ મહાનગરમાં ગોઠવાઈ જાય છે. આ રીતે ઘડો લાઈનમાં ગોઠવીને એક શાસન પ્રભાવક આચાર્ય ભગવંતનું આગમન સાધ્વીજી મહારાજ દેરાસરે દર્શન કરવા ગયા હતાં. થયું. તે કાળના મોટા મોટા ઝવેરીઓ પૂજ્યશ્રીને વંદન પાણીના ચલા પાસેથી એકાએક એક મોટો ઉદર કુદયો કરવા આવ્યા હતા. વંદન કરતાં જ્યારે તે લોકો અને ઘડા ઉપર પડયો. જોગાનુજોગ તેનો પગ અડતાંની ઈચ્છકાર સુત્રમાં ‘ભાત પાણીનો લાભ દેશોજી' બોલી સાથે જ ઘડાના મોંઢા પર ઢાંકેલી ઢાંકણી ખસી ગઈ રહ્યાં હતાં ત્યાં પૂજ્ય આચાર્યશ્રીએ કહ્યું કે ભાત પાણી અને ઉદર સીધો ઘડામાં પડયો. જ્યારે પાણી ભરવાનો દો શબ્દ બોલ રહે હો વો ઠીક નહિ હૈ ! સિર્ફ ‘ભાત' સમય થયો ત્યારે માણસ લાઈનસર ઘડા ઉપાડતો હિ બોલો, કયોં કી “પાની' બોલતે હો લેકિન કભી ગયો અને કમંડલથી ધગધગતું પાણી ઘડાઓમાં ભરીને વહોરાતે નહિ. ગોચરી દે દેતે હો લેકીન પાની કે ઢાંકણા ફીટ કરતો ગયો. સાધ્વીજીએ ઉપાશ્રયે ગયા લીયે આયંબિલશાલા ભેજ દેતે હો ! આચાર્યશ્રીની બાદ જ્યારે ઘડો કથરોટમાં ખાલી કર્યો ત્યારે મરેલો ટકોર જાણીને બધા ઝવેરીઓના મુખ નીચે ઢળી ગયાં. ઉદર ભડથું થઈને કથરોટમાં ધસી આવ્યો. કેમકે વાત તદ્દન સાચી હતી. Page #93 -------------------------------------------------------------------------- ________________ કે એક વાર લોરિયો પ્રાણીના નિઃસાસા લઈને સાજા ન થવાય વ્હાઈટ પોઈઝને મીઠું, મેદો, સાકર અને TONE DEXORANGE તો કરો કે આમાં શું આવે છે થી કેન્સર થાય છે. તમે માં Dove LABLEV Chului કલાપ ‘સ્યુટેબલ ફોર વેજીટેરીયન’ આવી પ્રોમીસ ઇંડિયામાં કોઈ કો પોતાની બ્રાન્ડ પર છાપતી નથી. ચેક-અપ કર્યા વિનો મેક અપ મત કરો TONE EcuilIyqe Cibaca CLOSEUP Rexon CLOSEUP MARIO Calcium CAUSA Colgate ad IELTt Page #94 -------------------------------------------------------------------------- ________________ ચરકૠપિનો સંદેશ આહાર, આરોગ્ય અને અધ્યાત્મ આયુર્વેદના પિતામહ ગણાતા ચરકઋષિએ પોતાના ગ્રંથોમાં આહાર, આરોગ્ય અને અધ્યાત્મની અદ્ભુત વાતો કરી છે. જે બધી આજે અમેરિકાના સાયંટિસ્ટો સ્વીકારીને અમલમાં મૂકવા લાગ્યા છે. કેટલીક વાતો અત્ર પ્રસ્તુત છે. 1. ધર્મ-અર્થ-કામ-મોક્ષનો આધાર આરોગ્ય છે. 2. પ્રમાણમાં ગ્રહણ કરેલો યુક્તાહાર સુખને આયુષ્યને વધારે છે. 3. બધા જ વ્યાધિઓનું મૂળ કારણ અયોગ્ય આહાર છે. 4. સ્વાદની લંપટતાના કારણે ભાવતા ભોજન ૫૨ તૂટી ન પડવું. 5. દેહ એક મહેલ છે. 1. આહાર 2. નિદ્રા 3. બ્રહ્મચર્ય એ મહેલના ત્રણ સ્થંભો છે. 6. હિતભોજી, મિતભોજી, કાલભોજી બનો. ગમે ત્યારે ગમે તે અને ગમે તેટલું ખા-ખા ન કરો. 7. હંમેશા ભૂખ લાગ્યા બાદ ઉષ્ણ, સ્નિગ્ધ, પ્રમાણસર, યોગ્યસ્થળમાં (હૉટલમાં નહિ), યોગ્યભાજનમાં, જરાપણ ઉતાવળ કર્યા વિના, બહુ વિલંબ કર્યા વિના જમવું. 8. જમતાં બોલવું નહિ. હસવું નહિ, મનને ભટકતું રાખવું નહિ, બિલકુલ સ્થિર મન કરીને સારી રીતે જમવું (એટલે ટી.વી. જોતાં જોતાં જમવું નહિ.) 9. જરૂર કરતાં વધારે ખોરાક ખાધો છે તેના સ્પષ્ટ લક્ષણો નીચે પ્રમાણે છે. 1. પેટ તણાવા લાગે. 2. પેટની બે સાઈડો વધારે પડતી ફૂલી જાય. 3. પેટમાં તાણનો અનુભવ થાય. 4. પેટ ભારે લાગે. 5. ઉઠવા-બેસવામાં તકલીફ પડે. 6. શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે. 7. સવારે પેટ સાફ આવે નહિ તો સમજવું કે જરૂર કરતાં વધારે માલ કોઠીમાં ભરવાની મૂર્ખામી કરી છે. 10. ભારે (મીઠાઈઓ), ઠંડો (કોલ્ડડ્રીંકસ), લુખ્ખો (ફાસ્ટફૂડ), સૂકો (બ્રેડ-પાઉ), કઠણ (પીપર ચોકલેટ), અપવિત્ર (હૉટલીયો) અને અકાળે (રાત્રે), વિરુદ્ધ (આડેધડ ભેળસેળ કરીને) ખોરાક લેનારા તથા મનમાં 93 ગુસ્સો, સેકસ, જેલસી, ઈંગો, મોહ, ભય, શરમ, ઉદ્વેગ અને સંતાપ આદિ રાખીને જમનારા માણસોના શરીરમાં ભારેમાં ભારે રોગો પેદા કરનારા આમઈનડાયઝેશન વગેરે દોષો પેદા થાય છે. 11. શરીરના રોગો મટાડવા માટે ત્રણ ઉપાયો છે. 1. દેવશ્રદ્ધા, મંત્રજાપ, બાધા, માંગલિક કાર્યો વગેરે. 2. ઔષધયોગ અને 3. મનનો નિગ્રહ તથા સ્વજનોના અંતરનું આશ્વાસન અચૂક લાભ કરનાર નીવડે છે. (હા, હવે ડૉકટર સાહેબો પણ આવું માને છે.) 12. મનના રોગો, ચિંતાઓ, વિકલ્પો અને ડીપ્રેશનો જેવા રોગોમાં જ્ઞાન, વિજ્ઞાન, ધીરજ, ઈશ્વરસ્મૃતિ અને સમાધિ આદિ ઈલાજો અચૂક સારું પરિણામ લાવે છે. (હા, હવે સાયંટીસ્ટો પણ આ વાત સ્વીકારે છે.) 13. ધર્મ ન હણાય એવી રીતનો ધંધો કરવાથી જીવનમાં શાંતિ, શાસ્ત્રસ્વાધ્યાયયોગ અને સુખની સમ્પ્રાપ્તિ થાય છે. 14. આલોક-પરલોકમાં સુખ ઈચ્છતા માણસે નીચે દર્શાવેલ આવેગોને અવશ્ય રોકી દેવા. અયોગ્ય વર્તન, લોભ, શોક, ભય, ક્રોધ, અભિમાન, નિર્લજજતા, ઈર્ષ્યા, અતિરાગ, પરપીડા, કટુવચન, ચાડી, જુઠ્ઠુ, વાચાળતા, સ્ત્રીસંભોગ, ચોરી, હિંસા. આ આવેગો ન રોકવાથી રોગો થાય છે. 15. સદૈવ નિરોગી રહેવા માટે પાપી, ચાડીખોર, લડાઈખોર, ભડભડીયા, છીછરાં, મશ્કરાં, ઈર્ષાળુ, લોભી, નિંદક, લુચ્ચા, ચંચળ, નિર્દય, અધર્મી એવા નરાધમ માણસોનો કયારેય સંગ ન કરવો. દૂરથી જ તેમને ત્યજી દેવા. આવા માણસોના સંગથી પણ રોગો પેદા થાય છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ 16. જેમણે સદૈવ પોતાનું આરોગ્ય સલામત રાખવું જ્યારે પ્રજાના પાલક ગણાતા રાજાઓ અને છે, તેમણે નીચેના નિયમો અવશ્ય પાળવા. અગ્રણીઓ પોતે અધર્મ આચરે છે ત્યારે ગ્રામવાસીઓ 1. જુઠું ન બોલવું, હરામનો પૈસો લેવો નહિ, પર પૌરવાસીઓ, નગરવાસીઓ બધા જ અધર્મ આચરવા સ્ત્રીની મનથી ઈચ્છા સુદ્ધાં ન કરવી. 2. વૈરનું તરત લાગે છે. તેથી ચારેકોર અધર્મનું જ સામ્રાજ્ય ફેલાતું જ વિસર્જન કરી દેવું. મનમાં ગાંઠ વાળવી નહિ. જાય છે. આવું બને છે ત્યારે દેવતાઓ ધર્મીઓને પાપીઓ પ્રત્યે પણ દ્વેષ ન કરવો. કોઈની ગુપ્ત વાત છોડીને ચાલ્યા જાય છે. (હેવતમfપ ત્યજત્તે) જાહેર કરવી નહિ. 3. ગુનેગાર, અધર્મી, હલકા, દુષ્ટ અધર્મના ફેલાવાથી ઋતુઓ બગડી જાય છે. સમયસર માણસો સાથે બેસવાનો વ્યવહાર પણ ન રાખવો, વરસાદ થતો નથી. ખરાબ જળની વૃષ્ટિઓ થાય છે. ગર્ભહત્યા-એબોર્શન કરાવનારની સાથે બેસવું પણ પવન પણ દૂષિત થઈ જાય છે. જમીનો બગડી જાય નહીં. 4. એકસીડંટનો ભય હોય તેવા વાહન પર છે. ખાન-પાનની બધી ચીજો ખરાબ થઈ જાય છે. સવાર થવું નહિ, મોટેથી હસવું નહિ, મંદિરની મોટમોટા રાજ્યો ઉડી જાય છે. અંતે આખા દેશની ધ્વજાનો, ગુરુનો અને ખરાબ વસ્તુનો પડછાયો કયારેય સલામતી તૂટી પડે છે. લડાઈઓ ફાટી નીકળે છે. ઓળંગવો નહી. અનાર્ય માણસો સાથે કોઈ વ્યવહાર અતિશય લોભ, ક્રોધ, મોહ, અભિમાન વધી જાય કરવો નહિ. ત્યારે પરસ્પરની લડાઈઓ પણ વધી પડે છે. જ્યારે આ વિશ્વમાં એઈડઝ જેવા ચેપી રોગો કેમ અધર્મી લોકો ગુરૂઓની, વૃદ્ધોની, સિદ્ધપુરુષોની અને છે, ફેલાય છે ? ઋષિઓની વાતને માનવાને બદલે તેમનું અપમાન કરે છે. પૂજ્યોનું અહિત થાય એવું આચરણ કરે છે, હે ભગવાનું આત્રેય ! આ ધરતી પર ત્યારે ગુર્નાદિકના શાપથી શાપિત થયેલા લોકો કયા કારણોસર અસાધ્ય ચેપી દર્દો ફેલાય છે ? હે ભસ્મીભૂત થઈ જાય છે. પિતામુપાતિ) અગ્નિવેશ ! તું સાંભળ ! રોગોના મૂળમાં સૌ પ્રથમ કારણ અધર્મ જ છે. પેટ અને ગટર આર્યદેશની આ ભૂમિ પર એક એવો રિવાજ હતો કે, ઘરમાં રસોઈ બનાવે સ્ત્રી, પણ પીરસે માતા. પત્ની પીરસે તો મનમાં કામવાસનાની ભાવના રાખીને પીરસે. પતિ સારું સારું ખાશે તો સારી રીતે પ્રેમ કરશે જ્યારે માતા જમાડે ત્યારે "મારો વ્હાલો દીકરો” એવા વાત્સલ્યભાવ સાથે જમાડે અને તે ભોજન અમૃત ભોજન બની જાય છે. આજની આ યુવાપેઢીએ તો મોટે ભાગે ઘરમાં જમવાની માંડવાળ કરી છે. આ લોકોને તો ગૃહભોજન ભાવતું નથી. એમને તો જોઈએ છે હૉટલનું ભોજન ! ભલેને તેમાં રસોઈયાના પરસેવાના ટીપા પડેલા હોય. આજના માણસના પેટને મ્યુનીસીપલ ગટરની ઉપમા શું ન આપી શકાય ? જેમ બધી જ ચીજો માટે ગટર ખુલ્લી છે, તેમ પેટમાં કઈ ચીજ નથી નંખાતી એ કહેવું મુશ્કેલ છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ 795 - || પવતિથિએ લીલાં શાકભાજીનો ત્યાગ શા માટે ? જનદર્શને શકય બને તો સદા માટે લીલા આરોગ્યને પણ હણી નાખ્યું છે. શાકભાજી'થી શાકભાજીનો ત્યાગ કરવાની વાત જણાવી છે. એવો આ 3 આરોગ્ય હણાઇ જાય એ વાત આજના એજ્યુકેટેડ ત્યાગ ન કરી શકાય તો મહિનાની બાર મોટી યુવાનોના માથામાં નહિ ઉતરે કેમકે આજે ચારેકોર પર્વતિથિએ (બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે છે કાચા સલાડ અને કાચા કચુંબરનો પવન ફૂંકાયો અગિયારસ, બે ચૌદશ, પૂનમ, અમાસ) લીલા છે.આગળના પાનાઓમાં ડૉકટરો, વૈદ્યો, વૈજ્ઞાનિકો શાકભાજીના ત્યાગની વાત કરી છે. આજના અને સાહિત્યકારોના લેખો રજૂ કર્યા છે. એ વાંચ્યા કાળે પણ કેટલાક ચુસ્ત જૈનકુટુંબોમાં આ નિયમ અખંડ બાદ જે જૈન હશે તે તો ભગવાન મહાવીરદેવના રીતે પળાય છે. કદાચ બાર તિથિ નહિ તો છેવટે પાંચ તત્ત્વજ્ઞાન પર અને આહારશુદ્ધિના નિયમો પર તિથિએ લીલોતરીનો ત્યાગ કરનારા તો ઘણા જૈનો ઓવારી ગયા વિના રહેશે નહિ. ભગવાને ૨૫૦૦ છે. રાજસ્થાન તરફના જૈનો તો આજે પણ જવલ્લે જ વર્ષ પૂર્વે કહેલી વાતને વૈજ્ઞાનિકોને આજે ઢોલ પીટીને લીલા શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે. તેઓ * સ્વીકારવી પડી છે. રોટલીની સાથે શાકને બદલે કઠોળનો ઉપયોગ કરતા વધુમાં ફેકટરીઓના કેમિકલ્સથી ઝહરીલી હોય છે. ગુજરાતના જૈનોમાં શાકભાજીનું પ્રમાણ બનેલી નદીઓના કિનારે ઉગાડાતા શાકભાજી કેટલા હમણાં હમણાં બેફામ રીતે વધી ગયું છે. જ્યાં બે ચાર હળાહળ ઝેરથી ભરેલા છે તેનો ખ્યાલ શાકમાર્કેટમાં દિવસે એકવાર એકાદ શાક બનાવવામાં આવતું હતું ઉભા ઉભા કેવી રીતે આવે ? મેં વિહારમાર્ગમાં ત્યાં આજે એક ટાઈમે એકસાથે બે-ચાર શાક કાળા શાહી જેવા પાણીને વહાવતી ગંદી નદીઓના બનાવવામાં આવે છે. પૂર્વે માણસ રોટલી સાથે શાક કિનારે શાકભાજીઓના ખેતરોના ખેતરો નજરોનજર ખાતો હતો પણ હવે માણસ શાક સાથે રોટલી ખાય નિહાળ્યા છે. આ નદીઓના પાણીમાં કેમિકલ્સના છે. પહેલાં એક ભીંડામાં ચાર રોટલી ખવાઇ જતી ઝેર તો હોય જ છે, પણ આખા ગામની ગટરોના મળ હતી આજે એક રોટલીને પૂરી કરતાં ચાર ભીંડા સ્વાહા મૂત્ર પણ તેમાં વહેતા હોય છે. આવા શાકભાજી થઈ જાય છે. ઘરમાં જમણવારમાં બે ચાર પાંચ શાક રોગોત્પાદક ન બને તો આશ્ચર્ય સમજવું રહ્યું. બનાવવા એ શ્રીમંતાઇનું સ્ટેટસ ગણાવા લાગ્યું છે. આજના સાયંસે એક નવી વાત પણ શોધી છે. હવે શાકની સાથે કાચા સલાડ અને ફર્સનો ઉમેરો સાયંસ કહે છે કે, પર્વતિથિઓના દિવસે ચન્દ્ર અને થયો છે. આ પરિસ્થિતિમાં માણસો જીભ પરનો કંટ્રોલ ધરતી વચ્ચેનું આકર્ષણ વધી જાય છે. આમ થવાથી ગુમાવી બેઠા છે. ઘેટાં બકરાં જે રીતે લીલો ચારો ધરતી પરના જલ પર ચન્દ્રની અસર થાય છે અને ચરીને પેટ ભરે છે, તે રીતે માણસ પણ આખો દિવસ દરિયાના મોજાં ઉછળવા મંડે છે. સમુદ્રોમાં ભરતી હરા શાકભાજી પર તૂટી પડ્યો છે. મૉડર્ન અને ફોરવર્ડ આવે છે. ચન્દ્રની અસર માત્ર સમુદ્રજલ પર જ છે બની જવાની લાયમાં માણસે ધર્મના આદેશોને તો એવું નથી. નદી, કૂવા, વાવ અને સરોવરના તમામ અભરાઈ પર ચડાવી દીધા છે, પણ સાથોસાથ આ જલ પર ચન્દ્રની અસર થાય છે. સાયંસ કહે છે કે શાકભાજી પરના કાતિલ હુમલા પછી માણસે પોતાના માનવનું શરીર પણ સીત્તેર ટકા પાણીથી ભરેલું છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 96) પર્વતિથિના દિવસે શરીરમાં રહેલા જલમાં પણ “શાકાહાર' એટલે કેમ જાણે ફક્ત શાક જ ન પરિવર્તન આવે છે. તે દિવસોમાં મન વધુ ચંચળ બને ખાવાનાં હોય ! એવો અર્થ જાણે અજાણે બધાના છે. આમ થવાથી ચાલુ દિવસો કરતાં પર્વતિથિના મગજમાં રૂઢ થઈ ગયો છે. દિવસોમાં એકસીડેન્ટ, હોનારત, બળાત્કાર આદિ આ શાકનો પ્રચાર કોણે કર્યો? તમામ ઉપાધિઓ વધી જાય છે. રોજ છાપા શાકનો પ્રચાર પરદેશથી આવ્યો છે. નેચરોપથી વાંચવાવાળા પ્લાનથી માર્ક કરશે તો તેમને આ વાત પણ પરદેશથી આયાત થયેલું શાસ્ત્ર છે. નેચરોપથીએ સાચી લાગ્યા વિના રહેશે નહિ. અને આધુનિક આહારશાસ્ત્રીઓએ “ખૂબ શાક ભગવાન જિનેશ્વરદેવે તો પર્વતિથિના ખાવનો ભરપેટ પ્રચાર કર્યો છે. ઉપવાસનો તપ, પૌષધનું વ્રત લઇને ઉપાશ્રયમાં આ પ્રચાર પાછળની ઘેલછામાં બે ખાસ વાતો ધ્યાનમાં બેસવાની જ વાત કરી છે. વધુમાં લીલોતરીના કરવામાં આવે છે. (1) શાકમાં રહેલાં “રફેજ' અને ત્યાગની વાત પણ ઉપરની વાત સાથે મેળમાં બેસે | (2) તેમાં રહેલાં વીટામીન્સ. આ બંને વસ્તુઓને ખૂબ છે. શરીરમાં સીત્તેર ટકા પાણી છે. એમાં તમે લીલાં મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એને કારણે સ્થૂલતા શાકભાજી જમો એટલે પાણીનો વધારો થાય છે. (Obesity) તથા એની જોડે સંકળાયેલા અન્ય રોગોનો પાણીની વૃદ્ધિ થવાથી સમુદ્રની ભરતી જેવું સૂક્ષ્મ તોફાન જગતમાં ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. તન, મનમાં પણ ઉત્પન્ન થાય છે. આ બધી પરદેશમાં આ પ્રચાર ખૂબ જોરશોરથી કરવામાં સાયટિફિક વાતોને ધ્યાનમાં લઇને દરેક જણે પ્રભુના આવે છે કારણ કે ત્યાં શાકનો ઉપયોગ નહિવત્ છે વચન પર અથાગ શ્રદ્ધાને ધારણ કરીને વનસ્પતિનો અને આપણે જે રીતે શાક ખાઇએ છીએ તે રીતે તો ઉપયોગ વહેલી તકે બંધ કરી દેવો જોઇએ. ત્યાં કોઈ શાક ખાતું જ નથી. સલાડના રૂપમાં જે થોડું લીલા શાકભાજીનો ત્યાગ શા માટે ? માત્ર ઘણું શાક ખવાય છે તે જ. પરદેશમાં હમણાં હમણાં જૈનદર્શન જ નહિ પણ આયુર્વેદ અને આધુનિક બાફેલા શાકનો પ્રચાર કરવામાં આવે છે. વિજ્ઞાન શું કહે છે, તે જરા સમજો. મારી | શાક અને રફેજ : પરદેશમાં શાકના પ્રચારનું 41 ડૉ. પ્રફુલ્લ મહેત. બીજું કારણ એ છે કે એમના આહારમાં ‘રફેજ'નું આપણે આગળ જોઈ ગયા કે આધુનિક પ્રમાણ ખૂબ ઓછું છે. એમનો સામાન્ય રોજીંદો આહાર આહારશાસ્ત્ર કેલરીવાદનો પ્રચાર કરીને એક ખૂબ જોવાથી ખ્યાલ આવશે. એમનો રોજીંદો આહાર છે, મોટી ભૂલ કરી છે. કેલરીવાદે પ્રત્યેક માણસના સવારે :- ચા, કૉફી કે દૂધ, ઈંડા અને બેડ, બટર, મગજમાં ખૂબ ઉડાં મૂળીયાં નાંખ્યા છે. ચીઝ, જામ કે સિરિયલ્સ અથવા જ્યુસ. કેલરી તમે ભલે ઓછી લેતા હો પરંતુ જો બપોરે :- લંચમાં કૉફી, સેન્ડવીચ અને જ્યુસ. તમારો ખોરાક સમતોલ (Balanced) નહી હોય તો રાત્રે :- ૫, માંસાહાર કે માછલી, બ્રેડ, બટાકા અથવા એ ખોરાક તમને બીજા નવા રોગો ઉભા કરી આપશે. બીન્સ અને ડેઝર્ટ તરીકે પેસ્ટ્રી, કેક, પાઈ કે એ વાત ભૂલાઇ ગઇ છે. આઈસક્રીમ. કેલરીવાદે જેમ જબરદસ્ત મૂળીયાં નાંખ્યાં છે. ઉપરના આહાર પરથી જોઇ શકાશે કે જે તે જ પ્રમાણે “શાકાહારે” પણ એવાં જ મૂળીયાં નાંખીને થોડુંઘણું રફેજ જાય છે તે ફક્ત રાતના આહારમાં જ દાટ વાળ્યો છે. આખા જગતને આજે જાણે 'Eat જાય છે એટલે કે તેમના આહા જાય છે. એટલે કે તેમના આહારમાં રહેજની વધુ more Vegetables'નું સૂત્ર આપવામાં આવ્યું છે. જરૂર છે. કારણકે દૂધ, ઈંડા બ્રેડ, ચીઝ, માંસ, મચ્છી, For Personal & Private Use Only www.ainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્યુસ વિ.માં રફેજનું પ્રમાણ બીલકુલ નથી એમ કહી શકાય. મેંદામાં જરાયે રફેજ નથી અને મેંદા સિવાય કેટલું અનાજ જતું હશે તે કોણ જાણે ! એટલે પરદેશમાં આ પ્રચાર અત્યંત જરૂરી છે. પરદેશમાં ૨ફેજનો સદંતર અભાવ છે એટલે આપણે ત્યાં પણ તેનો અભાવ માની લેવામાં આવ્યો છે. વસ્તુતઃ એ ખોટું જ છે. આપણે ત્યાં બ્રેડનો વપરાશ કદાચ સવારે એકવાર જ થતો હશે અને તે પણ કવચિત્. આપણે ત્યાં બંને ટાઇમના ખોરાકમાં દાળ, ભાત, ઘઉં કે જુવાર, શાકભાજી વિ.નો વપરાશ છે. એટલે આપણે ત્યાં રફેજના અભાવના કારણે થતા રોગો બહુ ઓછા થાય છે. દા.ત., રફેજના અભાવનો એક પરદેશનો ખૂબ જાણીતો રોગ છે જેને ડાઇવર્ટિક્યુલાઇટીસ (Diverticulitis) કહેવામાં આવે છે. મારી ચાલીસ વર્ષની પ્રેકટીશમાં આ રોગનો એક પણ રોગી મેં અહીં જોયો નથી. કોલોન એટલે આંતરડાના કેન્સરનું પ્રમાણ પરદેશમાં ઘણું વધારે છે જ્યારે આપણે ત્યાં ઘણું ઓછું છે. એટલે પાશ્ચાત્યો ખરેખર ‘રફેજ’ના અભાવથી પીડાય છે. જ્યારે આપણે ત્યાં એ નથી. કદાચ પરિસ્થિતિ ઉલ્ટી છે. આપણે ત્યાં રફેજનો વપરાશ કદાચ વધુ પડતો હશે, કારણ બન્નેવાર ખૂબ શાક ખવાય છે અને અનાજમાં પણ રફેજ સારું એવું હોય છે એ યાદ રાખવું રહ્યું. 97 બે શાક, સલાડ તો હોય જ. રાત્રે તો લગભગ બધા જ ઘરોમાં ભાખરી-શાક કે રોટલો-શાક ખવાતાં થઇ ગયાં છે. . ઉપરોક્ત આહારના નમૂના ઉપરથી એક બીજી વાત પણ સ્પષ્ટપણે ફલિત થાય છે કે શાક ત્યાં આહારનું એક નાનું અંગ છે. માંસાહારની સાથે જ થોડું શાક ખવાય છે. ત્યાં શાક એ પેટ ભરવાનો પ્રમુખ આહાર નથી. જ્યારે આપણે ત્યાં એથી ઉલ્ટું છે. આપણે ત્યાં શાકે આહારનું સ્થાન લીધું છે. મોટા ભાગના લોકો ફક્ત રોટલી-શાક કે ભાખરી-શાક ખાય છે. સવાર-સાંજના નાસ્તામાં પણ રોટલી-શાક ખાનારાઓની સંખ્યા સારી એવી છે. બપોરના ખોરાકમાં દાળભાત-રોટલી-શાક ખવાય છે. તેમાં પણ શ્રીમંતઘરોમાં તો ઓછામાં ઓછા એટલે હિંદુસ્તાનમાં લોકો રફેજના અતિ ઉપયોગથી પીડાય છે. વધારે પડતું રહેજ પણ નુકશાનકારક છે અને ખોરાકના કેટલાક જરૂરી અંશોને આંતરડામાં શોષણ થતા અટકાવવાનું કામ કરે છે એ ખાસ યાદ રાખવું રહ્યું. શાકના વધુ પ્રચારનું બીજું એક કારણ : પરદેશમાં સ્થૂલતાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જ જાય છે. સ્થૂલતાએ એટલું ગંભીર સ્વરૂપ પકડયું છે કે ચિકિત્સકો ચિંતામાં પડી ગયા છે. કારણ કે અનેક આધુનિક રોગોની જન્મદાતા સ્થૂલતા છે અને સ્થૂલતા ઓછી કરવા માટે આધુનિક વિજ્ઞાને એક જ સૂત્ર જગતને આપ્યું છે : ‘ઓછી કેલરીવાળો ખોરાક ખાવ અને રફેજનું પ્રમાણ વધારો.’ આધુનિક આહારશાસ્ત્ર શાકની આટલી બધી તરફેણ શા માટે કરે છે ? એનાં કદાચ ત્રણ કારણો છે. (1) શાકમાં રફેજનું પ્રમાણ ખૂબ છે. (2) શાકમાંથી ખૂબ ઓછી કેલરી મળે છે. (3) શાકમાં વીટામીન્સ અને ક્ષાર સારા પ્રમાણમાં છે.હવે આ મુદ્દાઓ આપણે આગળ ઉપર ચર્ચીશું. જ્યારે કોઇ પણ પ્રજા પોતાના ખોરાકની ત્રુટીનો અભ્યાસ કરવા બેસે ત્યારે તેની નજર સમક્ષ ફક્ત પોતાનો જ આહાર હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ એમને એમના આહારમાં શાકનો વપરાશ નહિવત્ દેખાયો અને એ ખોટું પણ નથી. કારણકે ત્યાં પ્રોટીન, ફેટ, અને કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં ખવાય છે. ફક્ત શાકની જ ખામી છે. આપણે ઉપર જોયું તે પ્રમાણે માંસ, મચ્છી, ઇંડાં, મેંદાની બ્રેડ, ચીઝ, ફૂટજ્યુસ, દૂધ વગેરેમાં રફેજ બીલકુલ નથી એટલે એની પૂર્તિ માટે એમની નજર શાક ઉપર પડી. વધુ પડતા પ્રોટીન અને વધુ પડતી કેલરીથી પીડાતી For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ 398) પ્રજા શાકનું શરણું શોધે એ તદ્દન સ્વાભાવિક છે. અને એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો છે કે જાણે શાક એટલે જ શાક પાશ્ચાત્યો માટે કદાચ આદર્શ ખોરાક સિવાય બીજા કોઇ ખાદ્ય પદાર્થોમાં રફેજ છે જ નહિ. કહી શકાય. જ્યારે એમના જ દ્વારા જે દ્રવ્યોમાં ફાઇબર છે તેનું જે આપણા ખોરાકની ખામી : લીસ્ટ આપવામાં આવ્યું છે, તેમાં શાકનો ઉલ્લેખ જ (1) આપણી પ્રજાની વાત કરીએ તો આપણા નથી. કંદમૂળ અને ભાજીઓનો ઉલ્લેખ છે, પરંતુ આ શાકનો ઉલ્લેખ જ નથી. તેમના મત પ્રમાણે વધારે ખોરાકની સૌ પ્રથમ પામી છે, મોટાભાગની પ્રજાને પ્રમાણમાં ફાઈબર હોય એવા દ્રવ્યોની યાદી નીચે પેટપૂરતું ખાવાનું જ નથી મળતું તે છે. પોષણની ખામીની વાત તો પછી આવે. પૂરતી કેલરી જ નથી ? મુજબ છે : ઘઉં તથા અન્ય અનાજ, બધા જ પ્રકારનાં મળતી. કઠોળ, કંદમૂળ, ભાજી, ફળો. પરંતુ આપણે જ્યારે શાક ખાઈએ છીએ ત્યારે આ બંને વીટામીનો અંદર (2) બીજી સૌથી મોટી ખામી છે પ્રોટીનના હોતાં નથી. કારણકે વીટામીન સી' ગરમીથી તરત અભાવની. આજે હિંદુસ્તાનમાં કદાચ નાના જ નાશ પામે છે, જ્યારે વીટામીન “એ” શાક બનાવતી બાળકને પણ પૂછવામાં આવે કે આપણા ખોરાકમાં વખતે શાકને વારંવાર હલાવવાથી નાશ પામે છે. શાની ખામી છે તો નાનું બાળક પણ તરત જ કહેશે જેને અંગ્રેજીમાં ઓકિસડેશન (Oxidation) કહેવામાં કે “પ્રોટીનની. આવે છે. જે વાસણમાં શાક રંધાતું હોય તેનું ઢાંકણ (3) આપણો આહાર મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ- વારંવાર ઉઘાડઢાંક કરવાથી પણ વીટામીન એનાશ પ્રધાન રહ્યો છે. ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઇ પામે છે. રહ્યા ફક્ત થોડા ક્ષારો. શાકને સમારીને વગેરે બધાં ધાન્યો કાર્બોહાઈડ્રેટ-વાળાં ખાદ્યો જ કહેવાય પાણીમાં ધોવાથી અને રાંધવાથી થોડા ક્ષારો નષ્ટ છે. શાકનો સમાવેશ પણ કાર્બોહાઇડ્રેટમાં કરવો હોય પામે છે. શાકને છોલવાથી પણ ઘણા ક્ષારો છાલ તો કરી શકાય પરંતુ બહુ ઓછા પ્રમાણમાં છે. શાકમાં સાથે નીકળી જાય છે. એટલે જ્યારે આપણે શાક નથી પ્રોટીન કે નથી કૈંટ. ખાઈએ છીએ ત્યારે તેમાં વીટામીન્સ હોતા નથી અને અહીં એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે જે કદાચ હોય છે તે થોડાઘણા ક્ષારો હોય છે. કાર્બોહાઇડ્રેટના વધુ પડતા ઉપયોગથી (અને પ્રોટીનના તો પછી શાકમાં રહ્યું શું? શેના માટે ખાવાં ? અભાવથી) જ સ્થૂલતા, ડાયાબીટીસ જેવા રોગો શાકમાં આહારના ત્રણ મુખ્ય ઘટકોમાંથી ઉત્પન્ન થાય છે અને વધે છે અને સ્થૂલતા વધે તેની , (પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ) એક પણ નથી, નથી સાથે હૃદયરોગ, બ્લડપ્રેશર, આર્થાઇટીસ, સ્ટ્રોક, શરદી અને કફના વિકારો તથા કદાચ કેન્સર પણ થાય છે. વીટામીન્સ. રહ્યા થોડા ક્ષારો અને ફાઇબર. ફાઇબર પણ અનાજ કરતાં ઘણું ઓછું છે. ફાઇબર એક એવી 1 (4) આપણે શાકાહારીઓએ ચરબી માટે ઘી, વસ્તુ છે જેનું શરીરમાં પાચન થઈ શકતું નથી. તેલ, માખણ ઉપર જ આધાર રાખવો પડે છે, જ્યારે Times of India i els a4 24104 માંસાહારી પ્રજાને માંસ, મચ્છી, ઈડામાંથી ચરબી મળી રહે છે. હતો : The importance of eating fiber. તેમાં લખ્યું છે : શાકની તરફેણના મુદ્દાઓ : "Although fibre plays an important (1) પ્રમાણમાં રફેજ (2) ખૂબ ઓછી કેલરી role in the digestive system, it is itself (3) વીટામીન્સ અને ક્ષારોનું પ્રમાણ. indigestible. (1) શાકમાં રફેજનું પ્રમાણ : શાકના રફેજ માટે There is relatively little scientific For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ evidence that fibre is useful in treating or of Dietetics hi 445 449 } The value in lowering the risk of developing other of these unavailable carbohydrate or digestive system disorders. Roughage in diet has been and still is A controversial claim made about overroted. Vegetables contain large fibre is that it lowers the risk of cancer of amounts of cellulose. However no enthe colon." zymes capable of hydrolyzing cellulose are secreted by the human digestive tract. ' અર્થાતુ પાચનતંત્રમાં ફાઈબર અગત્યનો ભાગ, Consequently cellulose can not be conભજવે છે છતાં એ યાદ રાખવું જરૂરી છે કે ફાઇબર sidered to be a food for the human beપોતે બિલકલ પચી ન શકે તેવો પદાર્થ છે. ing, though it can be utilized by some પાચનતંત્રના રોગોની સારવારમાં ફાઇબર છે એવો lower animals. વિજ્ઞાને હજ જડબેસલાક પૂરાવો નથી આપ્યો. અર્થાત કાર્બોહાઈડ્રેટના બે વિભાગ પડે છે. ફાઈબર આંતરડાનું કેન્સર મટાડવામાં ઉપયોગી “અવેલેબલ' અથવા સુપાચ્ય અને “અનઅવેલેબલ' છે એ વાત પણ હજુ વિવાદાસ્પદ જ રહી છે. બર્કીટ અથવા અપાચ્ય. આ અપાચ્ય કાર્બોહાઈડ્રેટ કે રફેજને નામના એક બ્રિટીશ ડૉકટરે આફ્રિકામાં વીસ વર્ષ વિજ્ઞાન અને વૈદ્યકીય જગતે વધુ પડતું મહત્ત્વ આપ્યું સુધી આના પર સંશોધન કર્યું હતું અને પછી જાહેર છે. શાકમાં વિપુલ પ્રમાણમાં સેલ્યુલોઝ રહેલું છે પરંતુ કર્યું હતું કે બ્રિટન અને અમેરિકામાં હૃદયરોગો, આંતરડા કે જઠરના કોઈ પણ એન્ઝાઈમ્સ એને પચાવી ગોલસ્ટોન, ડાયાબીટીસ, આંતરડાનું કેન્સર જેવા શકતા નથી અને એથી એને માનવી માટેનો નહિ ઉપદ્રવો જે સારા પ્રમાણમાં હોય છે તેનો આફ્રિકામાં પણ ઢોરો માટેનો ખોરાક કહેવો વધુ યોગ્ય છે. લગભગ સદંતર અભાવ હતો અને આનું કારણ એમણે Food and the Principles of Dietetફાઈબર ગણાવ્યું હતું અને ત્યારબાદ ફાઈબરની ics માં લેખક લખે છે, 'Any regime which અગત્યતા ખૂબ વધી ગઈ. પરંતુ આ ડૉકટરના એ utilizes large amounts or Roughage or દાવા (Claim) માટે પણ ઘણા સાશંક હતા ને કહ્યું Purgatives will entail (i) loss of nutrient હતું કે આ તો જોગાનુજોગ (Cirumstantial evi- material to the body (ii) The passage of dence) છે એ સાબિતી (Proof) નથી. એટલે unabsorbed proteins, fat and carbohyફાઈબર-ફાઈબરની જે હવા ઉત્પન્ન કરવામાં આવી જ drates into the large intestine. છે તે પોતે જ વિવાદાસ્પદ (Controversial) છે. ' અર્થાત જે કોઈ ચિકિત્સા પદ્ધતિ વધારે પ્રમાણમાં પરંતુ બીજું કોઇ કારણ શોધી ન શકવાને કારણે રફેજનો કે રેચક દ્રવ્યોનો ઉપયોગ સૂચવે છે તેનાથી લગભગ બધાએ જ આ સ્વીકારી લીધું છે. શરીરને પોષક તત્ત્વો મળતાં નથી તથા પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટનું શોષણ થયા વગર જ બહાર અહીં એટલું યાદ રાખવું રહ્યું કે હું ફાઈબરની નીકળી જાય છે. વિરુદ્ધ નથી પણ શાકના ફાઈબરની વિરુદ્ધ છું. કારણકે શાકના ફાઈબર પચી શકે તેવા નથી જ્યારે અનાજ, આમ જો શાકમાં એકેય તત્ત્વ ન હોય, એનું કઠોળમાં રહેલાં ફાઈબર પચી શકે છે. પચન જ શકય ન હોય, જો શાક તદ્દન નિઃસત્વ ખોરાક હોય તો તે શરીરને કોઈપણ રીતે ઉપયોગી ફાઈબરનું વૈજ્ઞાનિકોએ બીજું એક નામ આપ્યું થવાની વાત તો દૂર રહી તે અનેક નવા રોગો ઉત્પન્ન છે : અપચનીય કાર્બોહાઈડ્રેટ (Unavailable કરવાની શક્તિ ધરાવે છે એમ કહીએ તો અતિશયોક્તિ Carbohydrate). Food and the Principles નથી. કંઈ નહિ તો ઉત્પન્ન થયેલા રોગોને તે મટવા થવા અતિ ધરાવે છે એમ શોને તે મટવા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ 100 છે ? નહિ જ દે. આવો નિ:સત્ત્વ ખોરાક શરીરમાં નાખવાની such vegetables like bringals (egg plant), કાંઈ જરૂર ખરી ? ladies finger, french beans, various gourds દૂધી, ગલકાં, તુરીયાં વગેરે) etc. are શાક કેમ ખવાય છે? consumed mainly to add variety to the એક તો શાકનો વધુ પડતો પ્રચાર અને બીજું diet. (આવૃત્તિ - ૬ઠ્ઠી) એથી પણ વધુ અગત્યનું કારણ છે સ્વાદ. ' અર્થાતુ ભાજી તથા કંદમૂળ સિવાયનાં શાકો આ શાક માટે આપણા પ્રસિદ્ધ આહારશાસ્ત્રી શું કહે રીંગણ, ભીંડા, દૂધી, કંટોલા, કારેલાં, ઘીલોડા, પરવળ, તુરીયાં, વગેરેનો ઉપયોગ બહુધા સ્વાદ માટે બોમ્બે હૉસ્પિટલ ટ્રસ્ટના મેડિકલ રીસર્ચ જ કરવામાં આવે છે. સેન્ટરના ડાયરેકટર ડૉ. જે. ડી. પાઠકે મેડિકલના શાક ખાવાં એટલે ઝેર ખાવું : વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં તૈયાર કરેલો અને આ સ્ટેટમેન્ટ ઘણાંને નહિ ગમે અને આ ગુજરાત યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કરેલો ગ્રંથ અતિશયોક્તિભર્યું લાગે પરંતુ જાણે જ છૂટકો છે. “પોષણવિદ્યા'માં શાકભાજી અને ફળના ચેપ્ટરમાં છેલ્લાં લગભગ ૨૦-૨૫ વર્ષથી શાકભાજી તેઓશ્રી લખે છે : ફળફળાદિ વગેરેમાં જીવાતનો ઉપદ્રવ એટલો બધો “મોંઘા શાકભાજી પાછળ ખર્ચાતો પૈસો વધારે વધ્યો છે કે જંતુઘ્ન દવાઓ છાંટયા સિવાય છૂટકો જ પોષક આહારમાં સમજણપૂર્વક વાપરવાથી આહારની નથી. દવા છાંટવાનું બંધ કરવામાં આવે તો પાક ઉણપ દૂર કરી શકાય છે. શાકમાં પ્રોટીન, ૨, કેટલો બચાવી શકાય એ પ્રશ્ન છે. કાર્બોહાઈડ્રેટ નહીં જેવા છે. પોષણમાં શાકનું સ્થાન | મેલેરીયાની દવાને જેમ મચ્છરો હવે ગાંઠતા તેમાંથી મળતાં વીટામીન અને ક્ષારને કારણે છે. લાંબો નથી અને બેકટેરીયાના નાશ માટે જેમ નવાં નવાં વખત બાફવાથી, છોલવાથી, વારંવાર હલાવવાથી, એન્ટીબાયોટીકસ શોધાયે જાય છે. તેમજ પાકને નષ્ટ સોડા નાખીને રાંધવાથી, વારંવાર ગરમ કરવાથી એ કરનારાં જંતુઓ પણ દવાને ગાંઠતા નથી એટલે તત્ત્વો ઘણાં ઓછાં થઈ જાય છે. શાક કેલરી કે રોજેરોજ વધુ ને વધુ કાતીલ ઝેરવાળી દવાઓ શોધાતી પ્રોટીનનાં સાધન તો નથી જ, એટલે કંદ સિવાયનાં જ જાય છે. આવું જે કાતીલ ઝેર શાકભાજી શાકનો ઉપયોગ પોષણ કરતાં સ્વાદ ખાતર વધારે ઉપર ખૂબ છાંટવું પડે છે તે ઝેર બે જાતનું આવે છે. થાય છે.” (પા.નં. ૧૩૨) (1) સંસર્ગથી લાગતું અને (contact poison) અન્ય વિદ્વાનો શું કહે છે ? (2) તંત્રમાં દાખલ થનારું (Systemic poison). ભારત સરકારે પ્રસિદ્ધ કરેલી Nutritive | Contact Poison : એટલે છોડ ઉપર દવા value of Indian foodsમાં લેખકોએ શાકના ત્રણ છાંટવાથી જ જે જંતુઓ મરી જાય છે એટલે ફક્ત વિભાગ પાડ્યા છે. ભાજી, કંદમૂળ અને અન્ય શાકો. સંસર્ગથી જંતુઓ નાશ પામે છે તે. આ અન્ય શાકો એટલે રીંગણ, પરવળ, દૂધી, કારેલાં, Systemic poison : 341 maj 352 8913 ઘીલોડા, ભીંડા, કંટોલા વગેરે. ઉપર છાંટવામાં તો આવે જ છે પરંતુ તે ઝાડની આ Other Vegetablesના પ્રકરણમાં આ સીસ્ટમમાં એટલે કે છોડવાની અંદર દાખલ થઈ જઈને વિદ્વાનોએ લખ્યું છે : Other vegetables are જંતનો નાશ કરે છે. આવી દવા છાંટવાનું કારણ એ those which do not fall under the cat- છે કે કેટલાક જંતુઓ છોડવાની અંદર દાખલ થઈ egory of leafy and root vegetables. Many અંદરથી જ છોડનો નાશ કરે છે. આ જંતુઓ ઉપર For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શાહ, 1015 Contact poisonની કોઈ અસર થતી નથી. બધા જ શાકો ઉપર આ દવાઓ છાંટવામાં એટલે કોઈ દલીલ કરે કે શાકભાજીને ખબ આવે છે પરંતુ ફૂલેવર, કોબીજ, ભીંડા અને રીંગણા ધોઈને વાપરવામાં શું વાંધો ? પરંતુ આ ઝેર એ રીતે (અનુક્રમે) ઉપર તો એટલી બધી દવા છાંટવામાં આવે સ્વાભાવિક રીતે ધોઈ જ શકાતું નથી. એ આપણાં છે કે એને ઉગાડનારાઓ આ ચાર શાક ખાતાં જ નથી તંત્ર (System)માં પણ દાખલ કર્યો જ છુટકો. એમ મેં કેટલાંયને મોંઢે સાંભળ્યું છે. શાકભાજી ઉપર દવા છાંટવા અંગે બીજી એક નોનવેજ ખાનારાઓનું નોનવેજ છોડાવવું હોય વાત ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે ધારો કે એક તો તેમને કતલખાનામાં લઈ જઈને દેખાડો કે કોબીજ (ફલેવર-ભીંડા કે રીંગણ)નું ખેતર છે તો તેમાં જાનવરોના શા હાલ કરવામાં આવે છે ! તે જ પ્રમાણે એક નાનું અમથું પણ કોબીજ હોય, તો કેટલાંક દસ આ શાક ઉપર કેટલું ઝેર છંટાય છે તે એમને પ્રત્યક્ષ દિવસ પછી તોડવાનાં હોય, તો કેટલાંક બે દિવસ દેખાડવું જોઈએ. પછી તોડવાનાં હોય તો કેટલાંક કાલે સવારે જ આટલું વાંચ્યા પછી પણ શાક છૂટી ન શકે તો તોડવાનાં હોય. એટલે સૌથી નાના કોબીજને બચાવવા કોનો વાંક ? ભગવાને “સ્વાદ' એવો આપ્યો છે કે તો દવા છાંટવી જ પડે, જે સ્વાભાવિક રીતે બીજા આપણે ખાતી વખતે બધું જ ભૂલી જઈએ છીએ. દિવસે જ જે કોબીજ તોડવાનું છે તેના ઉપર પણ નાનામિ ધર્મ ન પ્રવૃત્તિ, નાનામિ મધ ન પડવાની જ. એટલે કે આપણે જે દિવસે કોબીજ ખરીદું ને નિવૃત્તિ | એ સુપ્રસિદ્ધ સૂત્ર સદાકાળ જીવંત હોય તેના આંગલા દિવસે પણ તે છંટાયું જ હોય છે. રહેશે ! તેમ ના હોત તો સિગારેટ અને પાનમસાલા એટલે તે તાજું જ ઝેર આપણા પેટમાં જાય છે. જ્યારે ઉપરની જા.ખ. વાંચ્યા પછી પણ પીનારાઓ પીવત અનાજ કે ફળોમાં આમ નથી. આ છોડવાઓ ઉપર ખરા ! હા, આ સૂક્ષ્મ ઝેર છે. Slow posion છે ફળ ઉતરવાનાં હોય તેના મહિના પહેલાં દવા છંટાયેલી એટલે લાંબા વખત સુધી ખાઈ શકશો ખરા. આમ કરી હોય છે એટલે મહદંશે તે ઝેર ખૂબ નરમ થઈ ગયાં આપણે શાકની આધુનિક દષ્ટિએ આલોચના કરી. હોય છે. હવે આયુર્વેદ શાક ખાવા માટે શું કહે છે તે જોઈશું. આ દવા છાંટતા છાંટતાં કેટલાયે મજૂરો મરી શાક અને આયુર્વેદ : ગયા છે અને જે ડબ્બાઓમાં આ ઝેર આવે છે તે આજે જેમ મેડિકલ કોન્ફરન્સો મળે છે તે પ્રમાણે ધોઈને પણ કોઈ વાપરે નહીં એટલે બાળી નાખવાની આયુર્વેદના જમાનામાં પણ આવી પરિષદો મળતી સલાહ-ચેતવણી ઉપર લખેલી હોય છે. હતી. આવી એક પરિષદનો ઉલ્લેખ આવે છે કે આ મેડિકલ સાયન્સ આજે પણ કેટલાયે રોગોનાં પરિષદમાં બે પંખીઓ ટોડલે બેસીને વાત કરતા કારણો આપી શકતું નથી. કેટલીયે જાતની એલર્જીઓ, હતા. એક પંખી બીજા પંખીને પૂછે છે મોડરુ ? સા ] j, રક્તના જાતજાતના વિકારો, શરીર ઉપરની ગાંઠો કોડ? એટલે કે નિરોગી કોણ રહે? ત્યારે બીજું વગેરેનાં કોઈ કરતાં કોઈ કારણ મળતાં નથી. ઉપરોક્ત પંખી જવાબ આપે છે. દિતમુ; fમતમુ, છંટાયેલા ઝેરોને બહાર કાઢતાં કાઢતાં શરીર જ્યારે થાકી જાય ત્યારે રોગ ઉત્પન્ન થાય છે. Diseases કામુ, હિતમુ એટલે કે પોતાને જે હિતકર are nothing else but the insults inflicated હોય તે જ ખાય તે. મિતપુ એટલે જે થોડું ખાય છે on the body for so many years. અર્થાત મિતાહારી છે તે. આશાપુ એટલે શાક નહીં ખાય આપણા શરીર ઉપર વર્ષો સુધી જે અત્યાચાર કર્યો છે તે નિરોગી રહે. તેના ફલસ્વરૂપે તે પછી રોગો મારફત દેખા દે છે. આવો જ એક પ્રસંગ મહાભારતમાં પણ મૂકયો કેટલીયે જાઉપરની ગાદી ભારી જવા એ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ 1025 છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે વનમાં (4) ચરકે વિસર્પ ચિકિત્સામાં સાક્ષાના એકવાર બધાને તરસ લાગી એટલે નકુલ બધા માટે દરિતનાં ૫ રેવનાશ્વ વિદિનY ચિ. પાણી લેવા ગયો. ત્યાં એણે એક સરોવર. જોયું એટલે ૨૧-૧૭. અર્થાતુ શાકો, હરિતક (કચુંબર) અને તે તેમાંથી પાણી ભરવા લાગ્યો. તો ત્યાં સરોવરમાં વિદાહી પદાર્થોનું સેવન કરનારને વિસર્પ (ચામડીનો એક બગલો ઉભેલો હતો. (જે ખરેખર શ્રાપિત યક્ષ શીળસ જેવો રોગ) થાય છે. એટલે કે આ સૂચવે હતો.) તેણે તેને અટકાવ્યો અને કહ્યું, “આ મારું છે કે શાક. હરિતક અને વિદાહી ચીજો વિસર્પમાં સરોવર છે અને જો તું મારા પ્રશ્નોનો ઉત્તર આપશે રક્તને બગાડનાર છે. આજની એસીડીટીમાં બળતો તો જ તને પાણી ભરવા દઈશ.' પરંતુ નકુલે આ દાહ કેટલો વ્યાપક છે એનું આ જ એક મુખ્ય કારણ ગણકાર્યું નહિ ને ઘડો ભર્યો એટલે તે મરણ પામ્યો. નથી લાગતું ? આમ એક પછી એક બધા ભાઈઓ આવ્યા અને ભાવપ્રકાશ : મરણ પામ્યા. છેલ્લે યુધિષ્ઠિર આવ્યા. તેમને પણ प्रायः शाकानि सर्वाणि, विष्टम्भिनि गुरुणिच । . . બગલાએ ચેતવણી આપી એટલે યુધિષ્ઠિરે કહ્યું: ‘તારા रुक्षाणि बहु वचाँसि, सृष्टविण मारुतानि च ।। શું પ્રશ્નો છે ?' યક્ષ અને યુધિષ્ઠિરનો આ સંવાદ અર્થાત્ લગભગ બધા શાકો પચવામાં ભારે અને જાણીતો છે. ગુડગડાટ (ગેસ) ઉત્પન્ન કરનાર છે. તે રૂક્ષ છે અને યક્ષે જે અનેક પ્રશ્નો પૂછયા તેમાંનો એક પ્રશ્ન દસ્તને સાફ લાવનાર છે. હતો નો મોજો ? અર્થાતુ કોણ આનંદમાં રહે છે ? शाकं भिनत्ति वपुरस्थिं निहन्ति नेत्रं, યુધિષ્ઠિરે જવાબ આપ્યો 'પશ્ચમે મદિન वर्ण विनाशयति रक्तमथापि शुक्रम् । षष्ठे वा शाकं पचति स्वे गृहे, हे वारिचर! स प्रज्ञाक्षयं च कुरुते पलितं च नूनम्, મોત્તે ' અર્થાત્ જેના ઘરમાં પાંચમે કે છ દિવસે हन्ति स्मृतिं गतिमिति प्रवदन्ति तज्ज्ञाः ।। શાક રંધાય છે, તે આનંદમાં રહે છે. એટલે કે અર્થાતુ શાક શરીર અને અસ્થિને ભાગી નાંખે છે. અઠવાડિયામાં એક જ વાર જે શાક ખાય છે તે નેત્રનો નાશ કરે છે, વર્ણનો વિનાશ કરે છે અને રક્ત આનંદમાં રહે છે. તથા શુક્રનો પણ નાશ કરે છે. બુદ્ધિનો ક્ષય કરે છે આ થઈ પુરાણોની વાત. હવે આયુર્વેદના અને વળીયાંપળીયાંને ચોક્કસ લાવનાર છે. સ્મૃતિનો શાસ્ત્રકારોએ શાક માટે શું કહ્યું છે તે જોઈએ. નાશ કરે છે એમ જ્ઞાની પુરુષો કહે છે. અમરકોષમાં શાક શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે. શાપુ સર્વ૬ વસતિ પોતે (1) શક્યતે મોવતુમ - જેના વડે ખાઈ શકાય હેતવો ટેટુ વિનાશનાય. तस्माद् बुधः शाकविवर्जनं तु, છે, ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે એ અર્થ છે कुर्यात्तथाऽम्लेषु स एव दोषः ।। એટલે કે સ્વાદ માટે ખવાય છે. (માવDાશ – રાવ) (2) શયતિ શોઃ 1નુર | ધાતુક્ષયે અર્થાત શાકમાત્રમાં રોગો રહેલા છે અને એથી તે Bરિત્રાત્તા શરીરને સૂકવી નાંખનાર, ધાતુઓનો દેહના વિનાશનું કારણ બને છે અને આથી બુદ્ધિમાનું ક્ષય કરીને શરીરને પાતળું બનાવનાર. માણસે શાક ખાવાનું છોડી દેવું જોઇએ. જે દોષો (3) ચરકે શાકવર્ગ, ફલવર્ગ અને હરિતક એમ શાકમાં કહ્યા છે તે દોષો ખાટા પદાર્થોમાં પણ છે. ત્રણ વર્ગો આપ્યાં છે. હરિતક એટલે જે કાચાં ખાઈ (ભાવપ્રકાશ-પૂર્વમંડ) (સસ્તું સાહિત્ય) શકાય છે તે. આજનાં કચુંબર કે Salad. (શ્લોક ૧ થી ૪ પાનું - ૪૪૮) For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ 103 સુશ્રુત શાક માટે શું કહે છે? શાક અને ચમા : શાકનો ઉપયોગ જેમ જેમ વધતો विड्भेदि गुरू रुक्षं च, प्रायोविष्टम्भि दुर्जरम् ।। ગયો તેમ તેમ ચશ્માના નંબરો વધતા ગયા છે તે सकषायं च सर्व हि, स्वादु शाकमुदाहृतम् ।। આપણે જોઈએ છીએ. કેટલાયે નાના બાળકોને ચશ્મા આવે છે, આંખની નસ સૂકાઈ જવી (Retina | (સુશ્રુત - સૂત્રસ્થાન-૪૬/૨૯૬) detatchment), નસો ફાટી જવી (રક્તસ્રાવ - અર્થાત્ શાક દસ્ત સાફ લાવનાર છે, ગુરુ Haemmorhage) એમ કેટલીયે જાતના આંખના છે, રૂક્ષ છે, વિષ્ટશ્મિ એટલ ગુડગડાટ (ગેસ) રોગો વધતા જ જાય છે અને આ બધા માટે વિજ્ઞાન ઉત્પન્ન કરનાર છે અને મહામુશ્કેલીથી પચે છે. કોઈ કારણ આપી શકતું નથી. શાક જો ખરેખર આંખ કપાયરસવાળાં. છે તથા સ્વાદિષ્ટ છે. માટે ગુણકારી હોય તો આંખના આ બધા રોગો ઓછા શા રુક્ષે ૨, પ્રાયો વિઝ નીયંતિ ! થવા જોઇએ. ચમાં ઘટવા જોઇએ પરંતુ પરિસ્થિતિ મધુ શીતવીર્ય ૨, પુરીષય ૧ મેનમ્ II એથી તદ્દન વિપરીત છે એટલે સર્વ શાર્જ મવપુષ્ય | (ચરક સૂત્રસ્થાન-૨૭/૧૦૩) સુત્ર યાદ કરવા જેવું તો છે જ, ભાજી માત્ર ચક્ષુષ્ય અર્થાતુ શાક ગુરુ તથા રૂક્ષ છે અને બહુધા ગુડગડાટ છે. પરંતુ ભાજીનો કેટલો ઓછો ઉપયોગ થાય છે તે (ગેસ) ઉત્પન્ન કરીને જ પચે છે. શાક મધુર તથા આપણે બધાં જ જાણીયે છીએ. શીતવીર્ય છે અને દસ્તને સાફ લાવનાર છે. શાક અને વળીયાપળીયાં જેવું ચશ્માનું અને આંખના હઠયોગપ્રદીપિકા શાક માટે શું કહે છે? નંબરોનું છે તેવું જ આ એક બીજું લક્ષણ કે દૂષણ सर्वं शाकमचक्षुष्यं, चक्षुष्यं शाकपञ्चकम् । સમાજમાં ખૂબ ઝડપભેર વધી રહ્યું છે એમ બધાએ जीवन्ती वास्तुमूल्याक्षी, मेघनाद पुनर्नवा ।। કબૂલ કરવું રહ્યું. કારણ વાળની વિવિધ ફરીયાદો (ચરકનો સ્વાધ્યાય ભા. ૧, પાનું ૪૯૬) છે અને તે પણ ખૂબ નાની ઉંમરે વધતી જાય છે. | (લેખક શ્રી : બાપાલાલ વૈદ્ય) હાઈસ્કૂલમાં તથા કૉલેજોમાં ભણતાં કેટલાયે અર્થાતુ શાકમાત્ર અચક્ષુખ (એટલે કે આખને છોકરા-છોકરીઓને વાળ ઉતરવાની, વાળ ધોળા બગાડનાર) છે. ફક્ત પાંચ શાક જ ચક્ષુષ્ય છે : જીવન્તી ૧ ન થવાની ફરીયાદ હોય છે. એટલે ડોડી, વાસ્તુ એટલે બથુઆ કે ચીલની ભાજી વિજ્ઞાન આને માટે કંઈ પ્રકાશ પાડી શકતું (જે તાંદળજો -ચોળાઈ જેવી જ આવે છે.), મૂળાની નથી, તો ત્યાં આપણે પતિd ૧ નનમ્ નું સૂત્ર યાદ ભાજી, મેઘનાદ એટલે તાંદળજો તથા પુનર્નવા એટલે રાખવું રહ્યું. પલિતું એટલે વળીયાંપળીયાંને લાવનાર સાટોડી. એટલે કે આ પાંચ જાતની ભાજીઓ ચક્ષુ છે એટલું જ ફક્ત નથી કહ્યું. શાક વળીયાપળીયાને છે. આંખને માટે હિતકર છે. ચોક્કસ (નૂનમ) લાવનાર છે એમ કહ્યું છે. આટલા આયુર્વેદના ૧૦ શ્રેષ્ઠ શાક : આગ્રહપૂર્વક કેમ કહ્યું હશે ? જીવન્તી એટલે ડોડી, સતીન (લીલા વટાણા), શાક અને થાક : અનેક બીજી સર્વસામાન્ય ફરીયાદોમાં બથુઆ, ચીલ તથા મૂળાની ભાજી, મંડૂકપર્ણી કોઈ ખાસ જાતના કારણ વગર થાક અને કંટાળાની (બ્રાહ્મી ?), સુનિષષ્ણક (જલે કપાસીયા, ચાંગેરી ફરીયાદો પણ કેટલી બધી સામાન્ય થઈ ગઈ છે? તો જેવા જ પાનવાળા છોડની ભાજી), પુનર્નવા ત્યાં વિજ્ઞાને હવે એક સુંદર બહાનું શોધી કાઢયું છે ટેન્શન અને સ્ટ્રેસ. આ ટેન્શન, એલર્જી અને પર્યાવરણ (સાટોડી), તાંડૂલીયક (તાંદળજો), પટોલ તથા ઉપર એક જુદો ગ્રંથ લખી શકાય તેમ છે. જેટલા પાલખની ભાજી. રોગોમાં કારણ શોધી ન શકાયું તે બધા રોગો આ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 104 » ત્રણને આરોપવામાં આવે છે અને મારા મતે આ એક ખાધી ને મેદના થરો શરીર ઉપર કેમ જામી જાય બહાનું છે. અજ્ઞાન ઉપરનો ઢાંકપીછોડો છે. છે? યૌવનનો તરવરાટ જ જાણે નષ્ટ થઈ ગયો છે. સારામાં સારું ખાનાર એટલે કે શ્રીમંતવર્ગ તથા યૌવન કયાં ગયું ? એવો પ્રશ્ન આપણા મનમાં કેમ લગભગ સર્વ નોકરીયાત વર્ગ બધાને જ સાંજે ઉઠતો નથી ? વીસ વર્ષની જુવાન છોકરી નાની છોકરી ઑફિસેથી આવ્યા પછી થાકનો અનુભવ કેમ થાય જેવી કેમ લાગે છે ? યૌવનનું હીર જ જાણે ચૂસાઈ છે ? આ વર્ગને શ્રમનું કોઈ કામ કરવાનું હોતું નથી ગયું છે. છતાં થાકની ફરીયાદ લઈને આવનારા રોગીઓની પાયો જ જ્યાં નબળો છે ત્યાં ઇમારત કેવી સંખ્યા નાની નથી અને આ ફરીયાદ કેટલીકવાર તો થાય ? બાળકોને પણ આપણે શાક ખાતાં કરી વર્ષોજૂની હોય છે. નાખ્યા છે. દાળ ઘણાને ભાવતી નથી અને તેમાંયે આવી એક બીજી ફરીયાદ : આ બીજી ફરીયાદ પણ જાડી દાળનું નામ સાંભળીને કેટલીયે છોકરીઓનું ખૂબ વધતી જોવામાં આવે છે અને તે છે કરોડના નાકનું ટેરવું ઉચું ચઢી જાય છે. મણકાઓની-બોચીના દુખાવાની, કમ્મરના દુખાવાની અને આપણાં મજૂરો : નિસ્તેજ, રૂક્ષ, સુકલકડી અને ફરીયાદો. જેને આપણે Spondylitis Arthritis, કામચોર કેમ છે? આખો દિવસ કાળી મજૂરી કરનારના slipped disc વગેરે નામોથી જાણીયે છીએ. કાંડા બાવડાં કેવા મજબૂત હોવાં જોઈએ ? તેજસ્વી હાડકાના આ વિકારો માટે પણ આધુનિક વિજ્ઞાન ચામડી અને પૌરુષથી તરવરતો મજબૂત બાંધાનો હોવો કોઈ કરતાં કોઈ કારણ આપી શકતું નથી. આ અંગે જોઈતો મજૂર આજે ખરેખર મજૂર જેવો જ કેમ દેખાય પણ આપણે આયુર્વેદનું જ સૂત્ર | fમનત્તિ છે? આપણો મજૂર રૂક્ષ, થાકેલો, હારેલો, નિસ્તેજ વપુસ્થિKI યાદ રાખવું રહ્યું. શાક શરીરને તથા માયકાંગલો અને કામચોર કેમ દેખાય છે ? અસ્થિને ભાંગી નાંખે છે. કારણ આ બિચારાને જરાકે ય પ્રોટીન શાક અને સ્કૂલતા : ખોરાક માટે લોકોમાં ખૂબ જાગૃતિ મળતું નથી કે નથી મળતું પૂરતું કાર્બોહાઈડ્રેટ, ફેટની આવી છે, સભાનતા વધી છે, જ્ઞાન પણ વધ્યું છે. તો વાત જ આવી રહી. તદ્દન નિઃસત્વ એવું શાક છતાંય આખા જગતને પીડતો આ રોગ-સ્થૂલતા કેમ ખાઈને (કે કચરો ખાઈને !) પેટ ભરતો મજૂર કામનો વધી રહ્યો છે ? શાકમાં કેલરી નહિવત હોવા છતાંય ઉત્સાહ કે ધગશ કયાંથી લાવે ? સ્થલતા કેમ ઓછી થતી નથી ? હિંદુસ્તાનમાં જ્યાં કોઈ મજુરકાર્યકર કે મજૂરનેતાએ પોતાનો હવે લોકો બનેવાર શાક ખાતા થયા છે છતાં મજર શું ખાય છે તે જાણવાની કયારેય ખેવના કરી મેદસ્વીઓ કેમ વધતા દેખાય છે ? છે ? બાળકો-યુવાનો, યુવતિઓ અને મજૂરો : આપણાં પ્રોટીનના અપૂરતા પોષણના અભાવથી બાળકો જુઓ ! કેવાં નિસ્તેજ અને સુકલકડી દેખાય પીડાતી પ્રજા કેવી નિર્માલ્ય, આળસુ અને ઝગડાખોર છે ! યુવાનોમાં યે બહુધા બે જ પ્રકાર જોવા મળે છે હોય છે તે દર્શાવતું ડૉ. પાઠકનું લખાણ આ જ પુસ્તકમાં કાં તો સાવ માયકાંગલા કાં તો ફાંદવાળા. ફરી વાંચી જવા મારી વિનંતી છે. આપણી યુવતિઓ : સુંદર, સશક્ત અને તરવરતી મારે ત્યાં હમણાં જ એક યુગલ કામ માટે યુવતિઓ કેટલી જોવા મળે છે ? આપણી છોકરીઓ આવ્યું છે. પૈસા લઇને બજારમાંથી એ એનું એક છોડિયા જેવી ખેંચાઈ ગયેલી, નિસ્તેજ અને થાકેલી માસનું રેશન લઈને આવ્યો. તેમાં ઘઉં, ચોખા, જુવાર કેમ દેખાય છે ? યુવાનીમાં પણ આંખ આગળ જ હતા. કઠોળનું નામનિશાન ન હતું. પ્રોટીનના કુંડાળાં કેમ પડી જાય છે ? એક સુવાવડ ખાધી ન For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ - 105. સદંતર અભાવથી પીડાતો આપણો મજૂર થાકી ન માણસ મરે છે. એટલે કે હૃદયરોગનું પ્રમાણ વીસ જાય તો શું થાય ? કામચોરી ન કરે તો શું કરે ? વર્ષમાં બસો ઘણું વધ્યું છે. શા માટે ? ટેન્શન અને આપણા દેશનો સૌથી તાતો પ્રશ્ન હોય તો આ છે : પર્યાવરણ એનાં કારણો છે? ઘી-તેલ છોડી દેવા છતાંય આપણા મજૂરને કઠોળ આપો. હાર્ટએટેક કેમ આવે છે? આબીડી નહીં પીનારાઓને શાક જો ખરેખર જ એક સુંદર આહાર હોય પણ કેન્સર કેમ થાય છે ? વિજ્ઞાન આ અંગે નિત્તર તો આપણી આખી પ્રજા કેમ નર વગરની દેખાય છે. કારણ એની પાસે કોઈ જ જવાબ નથી. છે ? શાક સર્વોત્તમ ખોરાક હોય તેવી વાતો પ્રત્યેક હૃદયરોગના અને કેન્સરના તજ્જ્ઞો એ જ રોગોથી કેમ જણ હવે તો કરતો થઈ ગયો છે. ડૉકટર હોય, વૈદ્ય મરી જાય છે ? કોઈક ઠેકાણે કંઈક ગંભીર ખામી છે હોય, હોમિયોપેથ હોય કે નેચરોપેથ હોય, ભણેલો એમ નથી લાગતું? હોય કે અભણ હોય, બધા જ શાકાહારની વાતો કરે શ્રીમંતોના આ રોગો સામાન્ય ઘરોમાં યે દાખલ છે. શાકાહાર એક સર્વોત્તમ ખોરાક હોય એવો ઢોલ પડી ગયા છે તેના કારણોનું એક જ સમાન સૂત્ર જગતમાં પીટાય છે. છે : શાકનો વધેલો વપરાશ. ગરીબ- ભિખારીથી રોગો વધતા જ જાય છે ! : હિન્દુસ્તાનમાં જ નહિ માંડીને શ્રીમંતવર્ગ સુધી સૌ કોઈ કઠોળના ભોગે શાક આખા જગતમાં રોગો વધતા જ જાય છે એવો સુર ખાતા થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો આ બધી જ આપણને પ્રત્યેકની વાતચીતમાંથી નીકળતો દેખાય ઉપાધિઓનો આયુર્વેદના એક જ સૂત્રમાં જવાબ આવી છે. આયુષ્યની મર્યાદા વધી છે, ચેપી રોગો નામશેષ જાય છે. દિતમુfમતમુ-ગ્નશામુ ! થઈ ગયા છે. પરંતુ આધુનિક જમાનાના રોગો કેમ તો ખાવું શું?: હું જ્યારે રોગીને કહ્યું કે શાક ખાવાનું વધતા ચાલ્યા છે ? હું નથી માનતો કે આ અંગે કોઈ નથી તો તરત જ સામો પ્રશ્ન મને પૂછાય છે કે શાક પણ ઇન્કાર કરે ! નહીં ખાઉ તો વીટામીન શેમાંથી મળે ? ત્યારે હું ડાયાબીટીસ, હૃદયરોગો, બ્લડપ્રેશર, કેન્સર, જવાબ આપું છું કે એક ચપટી વીટામિન્સ કે ક્ષાર માટે સ્ટ્રોક (લકવો), આર્થાઈટીસ, કરોડરજ્જુના વિકારો, તમે એક ખોબો ભરીને શાક ખાવ છો તે તમારું શરીર એસીડીટી, માનસરોગો, સ્થૂલતા વગેરે સુધરેલા પચાવી શકતું નથી. એ નિઃસત્ત્વ વસ્તુને પચાવવા સમાજના આ રોગો કેમ વધતા જાય છે ? આહાર માટે શરીરને ખૂબ મહેનત કરવી પડે છે. આંતરડા ' વિષેનું આટલું બધું જ્ઞાન ઉપલબ્ધ હોવા છતાં? ઉપર એ ઘણો બોજો નાંખે છે. શાક પચવામાં ખૂબ એક વખતના શ્રીમંતોનાં આ રોગો અને ભારે છે. સુરમ્ એ આયુર્વેદનું સૂત્ર યાદ કરો. ચાલીસી પછીના આ રોગો પચ્ચીસ અને ત્રીસ વર્ષના કોઈપણ આહાર લેવામાં આવે તેમાં કાં તો યુવાનોમાં પણ કેમ દેખાય છે ? પચ્ચીસ અને ત્રીસ પ્રોટીન હશે, કાં તો કાર્બોહાઈડ્રેટ હશે, કાં તો ફેટ વર્ષના જવાનીયાઓ હાર્ટએટેકથી મરણ પામવાના હશે. પરંતુ ત્રણેમાંથી એકે ય ત ના હોય તેવો દાખલાઓ કેમ વધી રહ્યાં છે ? કદાચ શાક સિવાય બીજો ખોરાક શોધ્યો નહિ જડે. હૃદયરોગથી તો આખા જગતમાં ડૉકટરો એટલા આવા નિઃસત્ત્વ ખોરાકથી જ્યારે પેટ ભરવામાં આવે બધા ગભરાયા છે કે તેઓ કહે છે હૃદયરોગ ત્યારે તે શરીરમાં જરૂર કોઈને કોઈ નુકશાન કરવાનું એપિડેમિકનું સ્વરૂપ લઈ રહ્યો છે. ભૂલતો ન હોઉ તો જ એ સાદી સમજની વાત છે. એક ઠેકાણે વાંચ્યાનો ખ્યાલ છે કે આજથી વીસ વર્ષ દૂધને શ્રેષ્ઠ ખોરાક શા માટે કહ્યો છે? દૂધને શ્રેષ્ઠ કે પહેલાં હૃદયરોગ, બ્લડપ્રેશર અને સ્ટ્રોકથી દર મિનિટે સંપૂર્ણ ખોરાક એટલા માટે કહેવામાં આવે છે કે એક માણસ મરતો હતો જ્યારે હવે દર મિનિટે બસો શરીરના સંવર્ધન માટે ઉપયોગી બધાં જ તત્ત્વો દૂધમાં For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Y106) પૂરતા પ્રમાણમાં છે. એટલે જ એને શ્રેષ્ઠ આહાર કહ્યો છે. શાક એનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારનો આહાર લીલોતરીનો ત્યાગ. અનાહાર જ છે. ઓછામાં ઓછાં તત્ત્વોયુક્ત. શ્રેષ્ઠ આહારપદ્ધતિ છે, શાકાહાર નહિ શાકાહારીઓ પાસેથી શાક લઈ લેવામાં આવે આજે કોઈ પણ માણસ કોઈ પણ બીમારીની તો અવેજીમાં શું આપવું? આપણા આહારની જે કાંઈ ફરીયાદ લઈને ડૉક્ટર પાસે જાય ત્યારે તેને સલાહ મોટામાં મોટી ખામી હોય તે ભરપાઈ થાય તેવો આપવામાં આવે છે કે કાચાં શાકભાજી, સલાડ, કચુંબર ખોરાક આપવો અને આવો ખોરાક છે કઠોળ. વગેરે વધુ ખાવ. નિસર્ગોપચાર કેન્દ્રમાં પણ દર્દીને શાકાહારી પ્રજાના આહારની મોટામાં મોટી ખામી અનાજ આપવામાં નથી આવતું. તેને કાચાં શાકભાજી પ્રોટીનના અભાવની છે. જે કઠોળથી સંપૂર્ણ રીતે ઉપર જ રાખવામાં આવે છે. શાકાહાર પ્રદર્શનમાં ભરપાઈ થાય છે. પણ એવો પ્રચાર કરવામાં આવે છે કે શાકાહાર જ આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે શ્રેષ્ઠ આહાર છે. પશ્ચિમમાં અને આપણે ત્યાં . શાક કરતાં કઠોળમાં લગભગ બધાં જ તત્ત્વો કુદરતે શાકાહારનો પ્રચાર મુખ્યત્વે તો માંસાહારના વિરોધના ખૂબ સારા પ્રમાણમાં આપ્યાં છે. પ્રોટીન, ફેટ, રૂપમાં થઈ રહ્યો છે. માંસાહાર તો અનેક દષ્ટિએ કાર્બોહાઈડ્રેટ, વીટામીન, મિનરલ અને ફાઈબર સુદ્ધાં. રોગોત્પાદક અને ખતરનાક છે એ વાત હવે જો આપણી પ્રજા પ્રોટીનના અભાવથી પીડાતી હોય નિર્વિવાદપણે સાબિત થઈ ચૂકેલી છે, પણ માંસાહારના તો પ્રોટીન કેવું આપવું અને કયાંથી આપવું તેનો વિકલ્પ તરીકે શાકાહારનો થઈ રહેલો પ્રચાર પણ વિચાર કરવાનો હોય કે પ્રોટીન વગરનો નિસત્ત્વ આરોગ્ય માટે જોખમી છે એ વાતની બહુ ઓછાને ખોરાક આપવાનો હોય ? વધારેમાં વધારે કાર્બોહાઈડ્રેટ અને વધારેમાં વધારે કેલરીયુક્ત ખોરાક આપવાનો ખબર હશે. હોય કે ઓછામાં ઓછા કાર્બોહાઈડ્રેટયુક્ત ને ઓછામાં શાકાહારી એટલે માત્ર શાક, ભાજી તેમજ ઓછી કેલરીયુક્ત ખોરાક આપવાનો હોય ? વીટામીન ફળફૂલને આધારે જીવનારા લોકો. શાક અને ભાજી અને મિનરલથી ભરપૂર ખોરાક આપવાનો હોય કે પણ અલગ વસ્તુઓ છે. દૂધી, તૂરિયાં, કારેલાં, વીટામીન, મિનરલ્સ વગરનો ખોરાક આપવાનો પરવળ, ભીંડો વગેરે શાક છે. મેથી, પાલક, હોય ? અપાચ્ય તત્ત્વોથી ભરપૂર એવું શાક આપવાનું તાંદળજો વગેરે ભાજી છે. શાકાહારમાં કંદમૂળ અને હોય કે જીવનીય બધા તત્ત્વોથી ભરપૂર દૂધના બધા ફળફળાદિનો પણ સમાવેશ કરી શકાય, જેઓ ગુણોને મળતું-એવું કઠોળ જ આપવાનું હોય ? શાકાહારી હોવાનો દાવો કરે છે અથવા તો શાકાહારની મોંઘાદાટ શાક ખવડાવવાં છે કે સર્વત્ર સુલભ અને હિમાયત કરે છે તેઓ આટલા પદાર્થો જ આહારમાં સતું કઠોળ ખવડાવવું છે ? ગ્રહણ કરી શકે. આયુર્વેદની અને આધુનિક વિજ્ઞાનની | (વિશ્વ આકાર) સાભાર ઉદ્ધત દષ્ટિએ પણ કોઈ વ્યક્તિ માત્ર શાકાહાર ઉપર શરીરની ઓ યુવાન ! જરા ઉભો રહે ! જો તારે ધર્મો . તંદુરસ્તી ટકાવી ન શકે. તેનું કારણ એ છે કે થવું હોય તો હમણાં જ થઈ જજે. ઘરડે ગોવિંદ ગાવાની શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણ રેસાઓનું હોય છે. વાત કરીશ મા ! તરવરતું તન અને થનગનતું મન તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી વગેરે પામ્યા પછી હવે તું હીરો, હીરોઈનની પાછળ પાગલ જીવનપોષક તત્ત્વો અત્યંત અલ્પ માત્રામાં હોય છે. થવાને બદલે જો સીધા ચાલવાનો સંકલ્પ કરીશ તો દુનિયા આખીની સીકલ આવતી કાલે જ બદલાઈ અન્નાહારનો અર્થ થાય છે, ઘઉં, ચોખા, જુવાર, જશે. ઓ યુવાન ! બસ હવે માની જા ! ભાઈ ! જરા બાજરી, મકાઈ વગેરે ધાન્યો તેમ જ મગ, તુવેર, (સુધરી જા ! અડદ, વટાણા વાલ વગેરે કઠોળનો ખોરાક. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ - 107E અન્નાહારમાં તેલીબિયાં તેમજ તેલનો પણ સમાવેશ છે, બુદ્ધિને મંદ કરે છે, સ્મૃતિનો ધ્વંસ કરે છે તેમજ થઈ જાય છે. અન્નાહારમાંથી શરીરના પોષણ અને વાળને સફેદ કરી નાખે છે. આટલેથી ન અટકતાં સંવર્ધન માટે જરૂરી તમામ તત્ત્વો મળી રહે છે, જે ભાવપ્રકાશ નિઘંટુમાં શાક વિશે લખ્યું છે કે તમામ શાકાહારમાં બનતું નથી. શાકોના સેવનથી રોગો થવાની સંભાવના વધી જાય આંગ્લભાષામાં વપરાતા વેજીટેરીયન અને નૉન છે. શાકનું સેવન શરીરના વિનાશનું કારણ બને છે. વેજીટેરીયન આ બે શબ્દોએ આહારની બાબતમાં આ જ કારણે બુદ્ધિમાનું માણસે શાકનું સેવન છોડી જબરો ગુંચવાડો ઉભો કર્યો છે. યુરોપિયન અને દેવું જોઈએ. આજે યુવકયુવતિઓ ઉપરની જે તમામ અમેરિકન પ્રજા સંપૂર્ણપણે માંસાહારી છે. પરંતુ તેમાંના આરોગ્યવિષયક ફરીયાદો જોવા મળે છે તેમાં જે કેટલાકે માંસાહારનો ત્યાગ કર્યો છે તેઓ વેજીટેરીયન શાકભાજી પણ અમુક અંશે જવાબદાર છે જ. કહેવાયા. ખરી રીતે વેજીટેરીયન શબ્દને બદલે શાકભાજીને આરોગ્યનો આધાર માનવાની જે ભૂલ બિનમાંસાહારી એવો શબ્દ હોવો જોઈએ. અંગ્રેજીમાં આપણે પશ્ચિમી અસર નીચે કરી છે તેને સુધારી માંસાહારી માટે નૉન વેજીટેરીયન એવો શબ્દપ્રયોગ લેવાની તાતી જરૂર છે. કરવામાં આવે છે. આ પ્રયોગ પણ ભૂલભરેલો છે. આધુનિક પોષણશાસ્ત્રની દષ્ટિએ જોઈએ તો નૉન વેજીટેરીયનનો અર્થ શાકભાજીનો આહાર ન પણ અન્નાહાર જ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. સાંપ્રત કરનાર એટલો જ થાય છે. આવી વ્યક્તિ માંસાહારી વિજ્ઞાનની દષ્ટિએ આદર્શ ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ, જ હોય એ જરૂરી નથી, એ અન્નાહારી પણ હોઈ શકે પ્રોટીન અને ચરબી એ ત્રણ મુખ્ય ઘટકો તેમજ છે. નૉન વેજીટેરીયનનો અર્થ માંસાહારી એવો જ વીટામીન્સ અને ક્ષાર એ બે ગૌણ ઘટકો હોવાં જોઈએ. કરવામાં અન્નાહારીનો એકડો જ નીકળી જાય છે. જે અનાજમાંથી કાર્બોહાઈડ્રેટ્સ, કઠોળમાંથી પ્રોટીન્સ અને વ્યક્તિ માંસાહારી ન હોય તે શાકાહારી જ હોય તે તેલીબિયાંમાંથી ચરબી આપણા શરીરને પૂરતા જરૂરી નથી. તે અન્નાહારી પણ હોઈ શકે છે. હકીકત પ્રમાણમાં મળી રહે છે. માત્ર વીટામીન્સ તેમ જ ક્ષારના એ છે કે શાકાહારી કે માંસાહારી બંનેને અન્નાહાર પૂરક પોષણ માટે શાકભાજીની જરૂર રહે છે, તેને વિના ચાલતું નથી. કોઈ માણસ માત્ર શાકાહાર કે બદલે જો માત્ર શાકાહાર જ કરવામાં આવે તો શરીરને માંસાહારને આધારે જીવી શકતો નથી, પણ અન્નાહાર પોષણ આપનારાં ત્રણ મુખ્ય ઘટકોથી આપણે વંચિત કરીને તે જીવી શકે છે. માટે જ અન્નાહાર શ્રેષ્ઠ અને રહી જઈએ છીએ. આયુર્વેદમાં આધુનિક વિજ્ઞાને સંપૂર્ણ આહાર છે. બતાવેલાં પાંચ ઘટકોનો ઉલ્લેખ નથી પણ જઠરાગ્નિનું આયુર્વેદનું મહત્ત્વ હવે પશ્ચિમના ખૂબ માહાભ્ય છે. અગ્નિદ્વારા જ ખોરાકનું રૂપાંતર આરોગ્યશાસ્ત્રીઓ પણ સ્વીકારવા લાગ્યા છે. સાત ધાતુમાં થાય છે. આયુર્વેદની દષ્ટિએ તમે કેટલું ભાવપ્રકાશ નિઘંટુમાં શાકભાજી વિશે જે અભિપ્રાય ખાવ છો અને કેવું ખાવ છો, તેનું મહત્ત્વ નથી, પણ આપ્યો છે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. તમારો જઠરાગ્નિ કેટલું પચાવી શકે છે, તેનું મહત્ત્વ આયુર્વેદના મતે મોટા ભાગનાં શાકો પચવામાં ભારે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સૂકો રોટલો છે. તે પેટમાં આફરો કરનારાં છે. તેઓ વધુ પડતા ખાનાર મજૂર તંદુરસ્ત હોય છે, પણ મેવા-મીઠાઈ મળનું અને ગેસનું ઉત્પાદન કરે છે. શાકના સેવનથી આરોગનાર શ્રીમંત રોગિષ્ટ હોય છે. આ જઠરાગ્નિનો હાડકાં નબળાં પડી જાય છે. તેનાથી શરીરનો વર્ણ ચમત્કાર છે. ખરાબ થાય છે અને આંખનું તેજ ઓછું થાય છે. શાકાહાર એ શબ્દ અને શાકભાજી વધુ શાકભાજીનું સેવન લોહી અને વીર્યને હાનિ પહોંચાડે ખાવાનો પ્રચાર આપણે ત્યાં વિદેશથી આવેલો છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ 108 - વિદેશી પ્રજા માંસાહારી છે અને માંસાહારમાં રેસાઓ શાકભાજી ઉપર રાખવામાં આવે છે. આમ કરવાથી તદ્દન ગેરહાજર હોય છે જેને કારણે વિદેશીઓ ગૅસ, દર્દીના શરીરમાં ચરબી તો ઘટે છે પણ તે બીજા કબજીયાત વગેરે બીમારીઓથી કાયમ પીડાતા હોય રોગોનો ભોગ પણ બની જાય છે. આયુર્વેદમાં કૃતાન છે. માંસાહારનાં દુષ્પરિણામોથી બચવા તેમના માટે આહાર અને સુસંસ્કૃત આહારની જે વાતો લખવામાં રેસાયુક્ત ખોરાકના રૂપમાં શાકાહાર જરૂરી બની જાય આવી છે, તેની શાકાહારમાં અને નિસર્ગોપચારમાં છે. આપણી પ્રજા તો પરંપરાથી અન્નાહારી છે, એટલે ઉપેક્ષા થઈ રહી છે. શાકભાજી ખાવાં હોય તો પણ તેના ખોરાકમાં અનાજ કઠોળ આવે છે તેમાંથી પુષ્કળ તેમાં રાઈ, મેથી, હિંગ, જીરું, તેલ વગેરેનો વઘાર રેસા મળી જ રહે છે. આ સંજોગોમાં આપણે ત્યાં કરવો જોઈએ. આમ કરવાથી શાકભાજી સુપાચ્ય બને શાકાહારનો પ્રચાર બિનજરૂરી અને નિરર્થક છે. છે અને ગૅસ કરતાં નથી જો કાચાં શાકભાજી ખાવામાં શાકાહારના પ્રચારથી આપણી પ્રજા અન્નાહારને ગૌણ આવે તો તેનાથી વાયુનો પ્રકોપ થાય છે અને બ્લડપ્રેશર બનાવી શાકાહાર તરફ વળે છે, જે તેના આરોગ્યની તેમ જ હૃદયરોગ જેવા રોગો સારા થવાને બદલે વકરે ખાનાખરાબી કરી નાંખે છે. આ રીતે માંસાહારીઓ છે. માટે જે શાકાહાર આશીર્વાદરૂપ છે તે જ અન્નાહારીઓ શાકાહાર અને માંસાહાર બંને રોગોત્પાદક છે : કચુંબર માટે આફતરૂપ છે. શાકાહાર કદાચ પશ્ચિમના દેશો અને સલાડ ડીશ ભરીને ખાઈ જવામાં આવે તો પણ અને યુરોપની પ્રજા માટે બરાબર હશે, પરંતુ આપણો તેમાંથી શરીરને નગણ્ય પોષણ મળે છે, શ્રીમંતો તે પ્રદેશ, આબોહવા અને ખાનપાન માટે તે સુસંગત પેટ ભરવા ખાય છે, જેને કારણે પેટમાં અન્ન ઓછું નથી એ બરાબર સમજી લેવું જોઈએ. જાય અને સ્થૂળતા ઘટે. પરંતુ શ્રમજીવી ગરીબો માટે માણસનું પાચનતંત્ર, તેનાં આંતરડાં, જઠર શાકભાજી બહુ જરૂરી નથી. કોઈ સંજોગોમાં વગેરે જેમ માંસાહારને અનુકૂળ નથી તેમ શાકાહાર મેદસ્વીઓ, શ્રીમંતો કે માંદાઓ માટે શાકાહારની માટે પણ પ્રતિકૂળ છે. માંસાહાર નહિ કરતાં હિમાયતને હજી વાજબી ગણાવી શકાય પણ તંદુરસ્ત, પ્રાણીઓનાં આંતરડાંની રચના આપણા કરતાં અલગ શ્રમજીવી અને અન્નાહારી વ્યક્તિ માટે શાકાહાર છે, કારણ કે તેઓ ઘાસ અને ફળફૂલ ખાય છે. તદ્દન બિનજરૂરી અને કયારેક હાનિકારક બની જાય આયુર્વેદમાં શાકભાજીને વીટકર કહેવામાં આવ્યાં છે. છે. આ સત્ય હકીકતનો બહુ ઓછો પ્રચાર કરવામાં આપણે જો એકલાં શાકભાજી ઉપર ન જીવીએ અથવા આવે છે. તો ચાલુ અન્નાહારમાં શાકભાજીનો વધુ પડતો શાકાહારમાં આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ ઉપયોગ કરીએ તો વધુ પડતો મળ પેદા થાય છે. આ વીટામીન્સ, ક્ષાર વગેરે જે કેટલાંક જીવનોપયોગી તત્ત્વો મળ એક જાતનો કચરો જ છે, જે આંતરડામાં સડયા છે તેનો લાભ લેવો હોય તો પણ તેની શ્રેષ્ઠ રીત કરે છે અને તેને કારણે પાચનતંત્ર બગડે છે. શાકભાજીનો સૂપ બનાવીને પીવાની છે. આ સૂપ નિસર્ગોપચારમાં તો દર્દીને કાચાં શાકભાજી અને સલાડ અંગ્રેજી શબ્દ નથી, પણ સંસ્કૃત શબ્દ છે અને ઉપર જ રાખવામાં આવે છે. જે શહેરીઓ કે શ્રીમંતો આયુર્વેદમાં પણ તેનો મહિમા ગાવામાં આવ્યો છે. બેઠાડું જીવન જીવે છે કે ખૂબ કૅલરીયુક્ત ખોરાક લે છે સ૫ શબ્દ જેમનો તેમ તેના મૂળ અર્થ સાથે સંસ્કૃતમાંથી તેમના શરીરમાં મેદ વધી જાય છે. તેને કારણે અંગ્રેજીમાં ઉદ્ધત કરી લેવામાં આવ્યો છે. સૂપ બનાવવા કૉલેસ્ટરોલ, મધુપ્રમેહ, બ્લડપ્રેશર, હૃદયરોગ વગેરે માટે શાકભાજીને બાફી નાખવામાં આવે છે અને પછી વ્યાધિઓ થાય છે. આવી વ્યક્તિનું પેટ ભરાય અને તેના રેસાઓ ગાળી લેવામાં આવે છે. આને કારણે શરીરમાં મેદની વૃદ્ધિ ન થાય એટલા માટે તેને શાકભાજીનાં જે ઉપયોગી તત્ત્વો છે તે સૂપમાં સચવાઈ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ X109) રહે છે અને વીટકારક તત્ત્વો કચરામાં જતાં રહે છે, શીંગદાણા, તલ, ગરમ તેજાના વગેરેનો ઉપયોગ થઈ વળી તેને અગ્નિ દ્વારા સુસંસ્કૃત કરાયાં હોવાથી તેનું શકે. આ બધાં પૈકી કેટલાંકનો ઉપયોગ આહારના પાચન આસાનીથી થાય છે અને તે ગૅસ કરતાં નથી. પાચન માટે થાય છે. તો કેટલાંકનો સ્વાદ માટે થાય શાકભાજીના સૂપની બાબતમાં પણ એક વાત યાદ છે. અન્નાહારને વધુ રોચક, પાચક અને દીપનકર રહે છે કે તેમાં હિંગ, જીરું, રાઈ, મેથી વગેરે બનાવવા જે કેટલાંક વ્યંજનોનો ઉપયોગ થાય છે, વાતહરદ્રવ્યોનો વઘાર પણ થવો જોઈએ. આમ તેમાં શાકભાજી, કચુંબર, ચટણી વગેરેનો પણ સમાવેશ કરવાથી વાયુનો પ્રકોપ થવાનો ભય ટળી જાય છે થાય છે. આ રીતે અન્નાહારના પૂરક આહાર તરીકે અને શાકભાજીનાં વીટામીન્સ તેમ જ ક્ષારોનો શરીરને શાકભાજીને સ્થાન છે જ, પણ તેને જ્યારે અન્નાહારનો લાભ મળે છે. વિકલ્પ ગણીને ચાલવામાં આવે ત્યારે સમસ્યા ઉભી માણસ શાકાહારી હોય કે માંસાહારી, તેને થાય છે. પ્રજાના આરોગ્યને જો સુધારવું હોય તો અન્નાહાર વગર તો ચાલતું જ નથી. આજથી પાંચ માંસાહાર અથવા શાકાહારને બદલે અન્નાહારની હજાર વર્ષ અગાઉ લખાયેલા ચરકસંહિતા ગ્રંથમાં પ્રતિષ્ઠા કરવી જોઈએ. પ્રાણીઓના પ્રાણ તરીકે અન્નને દર્શાવવામાં આવ્યું જૈનદર્શને કાયમ માટે શાકભાજી ત્યજી દેવાની, છે. તેમાં કહ્યું છે કે મનુષ્યના શરીરનો રંગ, પ્રસન્નતા, છેવટે પર્વતિથિ (મહિનામાં બાર દિવસ શાકભાજી ઉત્તમ અવાજ, પ્રતિભા, બુદ્ધિમત્તા, આરોગ્ય, છોડી દેવાની) જે ધાર્મિક વાત કહી છે, તે કેટલી બધી શરીરની પુષ્ટિ, બળ, મેધા વગેરે અન્નાહારથી જ વૈજ્ઞાનિક છે તે આ લેખથી સમજી શકાય છે. પ્રાપ્ત થાય છે. અન્નાહારના મુખ્ય ખોરાક સાથે ઘી, - વિકલ્પ ફીચર્સ (સમકાલીનમાંથી સાભાર) તેલ, દૂધ, માખણ, છાશ, દહીં તથા આહારને સ્વાદિષ્ટ બનાવવા મસાલા ખાંડ, ગોળ, કોપરું, એ નીરક્ષીર વિવેકે તમારું જ તમને હ દર વર્ષે ૪૫૦,૦૦૦ જેટલા સાપોને મારી નંખાય છે. તે બેઈજીંગ ચીનમાં અત્યારે “સર્પવર્ષ” ચાલી રહ્યું છે. એ કારણે ચીનના બે સર્પ નિષ્ણાતોએ સાપને મારી નાખવા ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. એવી ગણતરી કરવામાં આવે છે કે ચીનમાં તબીબી સંશોધન, દવાઓના ઉત્પાદન માટે અને રેસ્ટોરાંમાં વાનગીઓ માટે દર વર્ષે ૩,00,000 થી ૪,00,000 જેટલા ઝેરી સાપો અને ૫૦,૦૦૦ જેટલા બિનઝેરી સાપોને મારી નાખવામાં આવે છે. (ગુજરાત સમાચાર ૨૦-૨-૮૯) માંસાહાર કરનારા ચેતો.... માંસાહારી લોકો કરતાં શાકાહારી લોકો ઓછા બિમાર પડે છે તેમ જ હૃદયરોગની અસર તેમ જ કેન્સરની શકયતા પણ તેમને નહીંવત્ રહે છે એમ પશ્ચિમ જર્મનીમાં કરાયેલી મોજણીમાં જણાવ્યું હતું. આરોગ્યની દષ્ટિએ (પણ ઇંડાં અને દૂધની બનાવટો સહિત) શાકાહારી ખોરાક લેનાર તેમ જ માંસ-મચ્છી પર આધારિત માંસાહારી ખોરાક લેનાર એ બંનેની સરખામણીમાં શાકાહારી ખોરાક લેનારનું નીચું લોહી દબાણ હોય છે. એમ જર્મન ટ્રીબ્યુને તેના અહેવાલમાં જણાવ્યું છે. ઉચુ લોહી દબાણ અને ચરબીનું ઉચું સ્તર વગેરે મુખ્યત્વે હૃદયરોગની તકલીફ સાથે સંકળાયેલા છે. માંસાહારી લોકોની સરખામણીમાં શાકાહારી લોકો તેમનું વજન મર્યાદામાં | રાખી શકે છે. એક જ ઉચાઈવાળા માંસાહારી લોકોની સરખામણીમાં તે જ ઉચાઈવાળા શાકાહારી લોકોનું વજન (છ કિલોગ્રામ જેટલું ઓછું હોય છે. | (સંદેશ ૧૭-૭-૮૯). For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૉટલ, રેસ્ટોરંટ, રેકડીનાં ખાધોત્યાગ. * દેશમાં રાંધેલી રસોઈ વેચવી તે પાપ જોઈએ. મનાતું હતું. તેથી આ દેશમાં કયારેય હૉટલો હતી જ સાધુઓ જ્યારે ધર્મતત્ત્વ સમજાવીને હૉટલોથી નહિ, પણ અંગ્રેજોના આગમન પછી હૉટલ, રેસ્ટોરંટ, પાછા ફરવાનું કહે છે ત્યારે લોકો માનતા નથી. બીયરબારો, પીસ્ત્રાલેંડ અને હવે પબ્સનો વાયરો વાયો ધર્મગુરુઓના વચનોની એ અવગણના કરે છે. અંતે છે. માણસ ઘરમાં નથી ખાતો એટલું બહારમાં ખાય કુદરત દોર હાથમાં લઈ લે છે અને હૉટલીયાઓને છે. રવિવારનો દિવસ એટલે ભટકી ખાવાનો દિવસ સીધા કરવા ધરતી પર પ્લેગ, કમળા, અને મેલેરીયા બની ગયો છે. સાંજ પડતાં બધાએ મેક-અપ કરીને જેવા આગની જેમ ફેલાઈ જતા દર્દીને ઉતારે છે. પછી . ' રેડી થઈ જવાનું. શ્રી સ્ટાર, ફાઈવ સ્ટાર કે સેવન લોકો ઉભી પૂંછડીએ સુરતવાળા નાસી ગયા હતા તેમ સ્ટાર હૉટલોના બારણે પહોંચી જવાનું અને મનગમતી નાસી જાય છે. કાયમ માટે હૉટલમાં જવાની ‘ખો' વાનગીઓ આરોગતા રહેવાનું. ડાયનીંગ ટેબલ પર ભૂલી જાય છે. ગોઠવાયેલા પરિવારને ભાન નથી હોતું કે આ જમાનાની સાથેસાથ જૈનો પણ હૉટલોમાં સારી વાનગીઓ કેવી રીતે બની છે. હૉટલની વાનગીઓ સંખ્યામાં જવા લાગ્યા છે. રવિવાર જેવા દિવસોમાં કયારેય ભક્ષ્ય હોતી નથી. ત્યાં બધી જ રસોઈ તો સાંજે સાધુ-સાધ્વીજીને ગોચરી પણ ન મળે એવી અળગણ પાણીથી રંધાય છે. બધા જ આટા બજારમાંથી પરિસ્થિતિ સર્જાય છે. ઘરના બધા જ સભ્યો તૈયાર લવાય છે. ગંદામાં ગંદી જગ્યાઓમાં રસોઈઓ . સમૂહભોજન કરવા હૉટલમાં પહોંચી ગયા હોય છે. રંધાતી હોય છે. સસ્તામાં સસ્તા મસાલા વપરાય છે. મુંબઈની શીવસાગર, સુખસાગર જેવી હૉટલોમાં ટેસ્ટ માટે એસેન્સ અને કલર માટે જુદા જુદા રંગો ચોમાસામાં ધંધામાં મંદી આવી જાય છે. ચોમાસું વાપરવામાં આવે છે. તેલની જગ્યાએ ૬ રૂ. ઉતરતાં કારતક પૂનમે પરદેશી ફલેમીંગોની જેમ પાછાં કિલોવાળી ભૂંડની ચરબી વપરાય છે. પાર વગરની પંખેરા ઉતરી પડે છે. કયારેક લાઈનો લગાવવી પડે ભેળસેળ થાય છે. વળી વધેલી રસોઈને બીજા દિવસે છે. આ બધો ધસારો મોટેભાગે જૈનબંધુઓનો હોય ગરમ કરીને ઉપયોગમાં લેવાય છે. ત્યાં નોકરીયાત છે. ચાર માસ સાધુઓના પ્રવચનનો સત્સંગ મળતો રેઢીયાર માણસો પાસે કામ લેવાય છે. ઘી, તેલ, દૂધ, તલ ૧ હોવાથી રસનેન્દ્રિય પર કાબુ રહી શકે છે પણ સત્સંગ પાણી જ્યુસના ભાજનો સાવ ઉઘાડા પડ્યા હોય છે. છૂટતાની સાથે જ દબાયેલી સ્પ્રીંગ ડબલ જોરથી એમાં મચ્છર-વંદાથી માંડીને ગીરોલી અને ઉદર જેવા ઉછાળો મારે છે. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ એકાએક જીવો પણ ખાબકતા રહે છે. દૂધમાં ઉદર પડે ને જાગ્રત થઈ જાય છે. હૉટલોમાં તીડનાં ટોળાં ઉતરી નોકર દૂધને ઢોળી નાખે તો તેના પગારમાંથી પૈસા પડે છે. આમ જ્યારે ને ત્યારે હૉટલમાં ધસી જતા કાપી લેવાય છે. માટે નોકરો ઉદર પડે તો ચીપીયાથી માણસોએ આગળનો લેખ વાંચી જવો. જેથી હૉટલોનો પકડીને બહાર ફેંકી દે છે. એ જ દૂધમાંથી તમને પૂરો પરિચય મળી જશે. લેખમાં જે ફેકટ વિગતો રજૂ બાદશાહી ચા બનાવીને પીવડાવે છે. હૉટલો આરોગ્યને થઈ છે એ વાંચ્યા બાદ કોઈ પણ માણસ પોતાના હણી નાખનારી છે. ત્યાંનું ૧ ગ્લાસ પાણી પણ ચોખ્ખું આરોગ્યને હણી નાખતી, પૈસા પડાવીને રોગોની ભેટ નથી. ડાહ્યા માણસે કયારેય હૉટલમાં પગ જ ન મૂકવો આપતી હૉટલમાં ભૂલેચૂકે પણ પગ નહિ મૂકે. G For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ - 111(ટલ, રેસ્ટોરંટ, લારીના ખાધો ત્યાગો કીડની ખરાબ કરે છે. તમે રેલ્વે સ્ટેશન પર મળતો જે એપલ-જ્યુસ પીઓ છો, તેમાં ભાગ્યે જ સફરજનનો અંગ્રેજોએ છેલ્લા કેટલાક વર્ષમાં બ્રિટનના કોઈ અંશ હોય છે. નાગરીકોએ કેવો આહાર લેવો તે નક્કી કર્યું છે. અલ્સર અર્થાતુ પેટ કે આંતરડામાં થતું ચાંદુ બ્રિટિશરો જે આહાર ખાય છે તેમાં ૭૦ ટકા ડબ્બાએક અતિ વ્યગ્રતાને કારણે તેમજ એસીડીટી વધારનાર અને કારખાનામાં પ્રક્રિયા કરેલો ખોરાક ખાય છે. તેને ખાટાં-તીખાં-તળેલા ખોરાક ખાવાથી થાય છે. તે કારણે દોઢ લાખથી અધિક લોકો હૃદયરોગથી મરે છે. અલ્સર મટાડવા સિમેટિડીન લેવી પડે છે, જેનાથી હૃદયરોગના હુમલાને કારણે ૩ કરોડ જેટલા કામના માણસનું પૌર૫ત્ત્વ ઘટે છે. કહે છે કે કેળાં થકી પેટની દિવસો બગડે છે. તાજો ખોરાક જ આરોગ્યનું કારણ દીવાલોમાં મ્યુકોસ સેલ્સ અર્થાતુ કોમળ ત્વચાની છે, વાસી ખોરાકથી રોગ આવે છે. હવે વિજ્ઞાનીઓએ વૃદ્ધિ થાય છે અને તેથી તે પેટના અલ્સર સામે રક્ષણ નક્કી કર્યું છે કે ૩૫ ટકા જેટલા કેન્સરના રોગો ખોટા આપે છે. આહાર-વિહારથી થાય છે. ગુજરાતમાં હમણાં કુલ્ફી લંડનથી પ્રગટ થતાં “ગાર્ડિજન' નામના સાપ્તાહિકનો ખાવાથી બાળકોનાં મરણ થયા છે. જગતભરમાં રિપોર્ટ : "બાલ્ટિમોર યુનિવર્સિટીના ગુનાશાસ્ત્રના ફૂડ-પોઈઝનથી મરણ થવાનું પ્રમાણ દિનદિન પ્રોફેસર ડિયાના ફિશીને ફલોરિડા રાજ્યની જેલના વધતું જાય છે. “ન્યુ સ્ટે ટ્સનામના બ્રિટિશ ગુનેગારો ઉપર પ્રયોગ કર્યો. તેમાં માલુમ પડ્યું કે સપ્તાહિકે તારણ કાઢયું છે કે ચરબી, ખાંડ અને મીઠાનો અમુક ગુનેગારોના જૂથને રીફાઈન્ડ કરેલા અનાજના આહાર કરવાથી એલર્જી વધે છે. ઓછા થૂલાવાળા ખાદ્યો તેમનાં ખોરાકમાંથી પાછા ખેંચી લીધા તથા ખોરાકને કારણે કબજીયાત થાય છે. વીટામીનની ટીકડી મેંદા અને ખાંડ આપવાનું બંધ કર્યું તો તેઓ વધારે ગમે તેટલી ખાવ પણ જો તમે આહારમાં ગળ્યા પદાર્થો શિસ્તથી વર્તતા હતા અને ઓછા આક્રમક થતા હતા. અને નિમકવાળા પદાર્થો વધુ ખાવ તો વીટામીનોની ત્યારબાદ ફરીથી તેમને જ્યારે મેંદો, ખાંડ વગેરેનો ખામી પેદા થવાની. આહારમાં વિવેક રાખવાની વાત આહાર તથા તળેલો અને ગળ્યો ખોરાક આપવા માંડયા ભૂલી ગયા છીએ. કસ વગરના આહાર લેવાને કારણે ત્યારે તેમની વર્તણૂંકમાં વિકૃતિ આવી ઘણાને આપણામાં અશક્તિ ને થાકનું પ્રમાણ વધ્યું છે. અનિદ્રાનો રોગ થયો. બીજા બાળકો માટેના કેન્દ્રમાં . તંદુરસ્ત માનવી માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે, તરુણ બાળકો જે અતિ તોફાની હતા તેમના કારણ કે જે તાકાત આખલામાં છે તે પાડામાં નથી. ખોરાકમાંથી રીફાઈન્ડ, ખાંડ, સોફટ-ડ્રિક વગેરે બંધ ભારતનો માનવી ભૂલી ગયો છે કે, ગાયના દૂધમાં કરી નાખ્યા અને તેમને તાજાં ફળોનો રસ આપવા ઓછું કોલેસ્ટ્રોલ છે અને વધુ વીટામીન છે તથા માંડ્યો તો તેમના તોફાન ઓછાં થઈ ગયાં. બીજા આંખનું તેજ વધારનાર છે. એક પ્રયોગમાં માલુમ પડ્યું કે વધુ પડતાં પ્રોસેસ્ડ ધનિક લોકો પ્રોસેસ્ટ કરેલા ખાદ્યો ખાવા માંડયા ખાદ્યો, દૂધ અને કોકોકોલાના પીણાં આપવાથી છે તે જોઈને મધ્યમ વર્ગના લોકો પણ કસ વગરનો ગુન્હેગારો વધુ આક્રમક બનતાં હતાં. અને મોંઘો આહાર ખાવા માંડયા છે. મેંદાવાળા અને આહાર અને આરોગ્ય વિશે મોટાભાગના ભારે ખોરાક ખાવાથી બીમાર પડ્યા પછી જે દવાઓ લોકોને જોઈએ એવું જ્ઞાન નથી માટે આરોગ્યને ખાઈએ છીએ તે વધુ નુકશાન કરે છે. દા.ત. બ્લડપ્રેશર સુરક્ષિત રાખનાર આહાર વિજ્ઞાનના અભ્યાસની જરૂર ઓછું કરનારી સેલાક્રિીનની દવા લેવાથી લીવર બગડે છે. આ લેખમાં આરોગ્યને લગતી વાતો એક છે. પીડા નાશ કરનારી દવાઓ પણ લીવર અને એન્સાઈકલોપીડિયા રૂપે ટૂંકમાં કહેવા માગું છું. પરંતુ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ તે પહેલા એક વાત યાદ રહે કે, ઈંગ્લેન્ડના કોલ-ટાર વિ. ડામરમાંથી બને છે. તેમાં ટારટ્રાન રોગનિવારણ શાસ્ત્રના ડૉ. સર રિચાર્ડ ડૉલની વાત નામનો કૃત્રિમ રંગ ખાદ્ય પદાર્થોમાં આવે છે, તેથી તમામ દેશના આરોગ્યશાસ્ત્રીઓએ સ્વીકારી છે :- બાળકોને નુકશાન થાય છે. તમારે કેન્સર, હૃદયરોગ, હાઈપર-ટેન્શન, હૉટલમાં તમે પુડિંગ કે મિલ્કશેક પીવો છો, ડાયાબીટીઝ, આંતરડાનું અલ્સર અને કબજીયાત. આઈસક્રીમ ખાવ છો તેમાં “ઈમલ્સીફાયર અને આદિ રોગોથી દૂર રહેવું હોય તો તમારે ઉંચી સ્ટેબીલાઈઝર'નામના રસાયણો ઉમેરાય છે. મિલ્કશેકને કેલેરી આપતાં આખા અનાજ, હાથે દળેલો આટો, અને આઈસક્રીમને કૃત્રિમ રીતે ઘટ્ટ કરવા તેમાં યૂલાવાળા આટાની રોટી, કઠોળ, લીલા શાકભાજી ઈમલ્સીફાયર વપરાય છે. દરેક તૈયાર ખાદ્યપદાર્થોને અને ફળનો ખોરાક પર્યાપ્ત છે. નુકશાનકારી ચરબી, સ્વાદ અને સુગંધ આપવા તેમાં ફલેવરીંગ એજન્ટો ઈડા, માંસમચ્છી અને ગળ્યા પદાર્થો ખાસ છોડવા નંખાય છે. જોઈએ.' | "મિત્રો ! તમે જાણો છો ? તમારા દૈનિક આરોગ્યનો આ જ્ઞાનકોશ સાચવી રાખશો તો ઉપયોગી ભોજનમાં તમે પાંચ હજારથી પણ વધારે અકુદરતી થશે : રસાયણો લો છો ! તમે દર વર્ષે છ રતલથી પણ એડિટિઝ: પાંચ હજારથી વધુ વર્ષ પહેલાં, સૌ વધારે પ્રમાણમાં બનાવટી સંરક્ષક દવાઓ પ્રથમ માનવીએ તેના ખોરાકમાં મીઠાનું ઉમેરણ કર્યું. (Preservatives)ના ભોક્તા બનો છો ! પરિણામે ત્યારથી લોકો ખોરાકના સ્વાદને વધારવા ખોરાકમાં મેદવૃદ્ધિ, હૃદયરોગ, મધુપ્રમેહ અને કેન્સર જેવા કંઈ ને કંઈ ઉમેરણ કરે છે. “મોનો સોડિયમ ક્ષુકોનેટ' રોગોના શિકાર પણ બનો છો. નામનું કહેવાય છે તે દાળ, પીઝા વગેરેમાં વાપરવાથી | (ગાર્ડિજન મેગેઝીન) સ્વાદ વધે છે. ચાઈનીઝ વાનગીમાં તો “આજિનો ડૉ. ડેવીડ બોલે છે. | મોટો હોય જ. આના વપરાશથી કેન્સર થાય છે. આવા રોગો માનવજાતિના ઈતિહાસમાં આવા ઉપરાંત તળેલી વેફર, બિસ્કીટ અને બીજી ( વિશાળ પાયા પર કયારે પણ વિકસ્યા નહોતા ! સમજી પેકેટની ચીજો કે જેમાં તેલ કે ઘી વપરાયું હોય છે તે લો કે કઈ રીતે આપણી સુધરેલી દુનિયામાં આ રોગો પેકેટ જો લાંબો સમય પડ્યું રહે તો તેલ ખોરું થઈ કાબૂ બહાર જતાં રહે છે. તમારા સડેલા ભોજનના જવાથી બગડી જાય; પણ આમ ન બને તે માટે તેમાં Routine Diets પરિણામરૂપ આ રોગો છે ! તમારા એન્ટીઓકિસડન્ટ' કક્ષાના રસાયણોનું ઉમેરણ થાય આ જાતના ખોરાકના ઉત્પાદકો બીજા કોઈ નહિ પણ છે. બટેટાની વેફર અને ખારી બિસ્કીટમાં “બુટિલેટેડ આપણા અમેરિકાના રાક્ષસી કારખાનાં. આ હાઈડ્રોએસિટોલ્યુન’ આવે છે. તેનાથી ચામડી બગડે કારખાનાના સંચાલકો તથા આ જાતના ભોજન તથા છે, બાળકોનાં મગજ બગડે છે અને બાળકો “હાઈપર પીણાં વેચનારા દલાલો આ પ્રકારના બનાવટી એકટીવ’ બને છે. રસાયણોથી ભરેલી આ વસ્તુઓને આરોગ્યવર્ધક ફળો કે શાકભાજી તાજાં જ ગુણકારી છે, પણ કહે છે. આ અસત્યને સત્ય તરીકે પૂરવાર હવે સૂકવેલાં ફળો કે ડબ્બાપેક ફળોને રૂપાળાં રાખવા કરવાનું કાર્ય પણ જંગી પાયા પર ઉપાડ્યું છે. તેને તેમાં કૃત્રિમ રંગ નંખાય છે. દૂધનો પાવડર સફેદ માટે વાર્ષિક પ્રચારનું મોટું તંત્ર તેમણે સ્થાપ્યું છે. દેખાય તે માટે તેમાંય કૃત્રિમ રંગ આવે છે. કન્ડેન્સ આવા પ્રચારમાં બે અબજ ડૉલરથી પણ વધારે રકમ મિલ્કના ડબ્બામાં પણ કૃત્રિમ રંગ આવે છે. ઈન્સ્ટન્ટ હોમવામાં આવે છે. કૉફીમાં પણ કૃત્રિમ રંગ આવે છે. કૃત્રિમ રંગો, આગળ વધીને ડૉ. ડેવીડ અમેરિકન જનતાને For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ 113) ચેતવે છે કે, “વહાલાં અમેરિકન ભાઈ-બહેનો! છેલ્લામાં પુસ્તકમાં સતતરૂપે આપ્યા કરે છે. અમેરિકાની ગંજાવર, છેલ્લા આધારભૂત વૈજ્ઞાનિક પૂરાવાની વાત પણ જરા નફો કરતી 'Food Industryને તેઓ સલાહ આપે સાંભળી લો ! આ જગતમાં સૌથી વધારે આરોગ્યપ્રદ છે કે ભગવાનની ખાતર, અમેરિકાની ભાવી પેઢીના ખોરાક ખાનારા તમે અને તમે જ છો ! ભલા ખાતર આ જાતની આર્થિક પ્રવૃત્તિમાંથી બહાર You eat one of the worst diets in the world નીકળી જવાની આ બધી કોર્પોરેશનોને તેમણે and it is hursting you and your children more ભારપૂર્વક વિનંતી કરી છે. than you are willing to admit. અમેરિકાની “ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન અંતે ડૉ. ડેવીડની વેદના પરાકાષ્ટાએ પહોંચે નામનું તંત્ર કરોડો અમેરિકનોને રોગી કે નિરોગી છે. મિત્રો તમને કચરા જેવો ખોરાક Garbage બનાવી શકે. આ તંત્રના સંચાલકોને ડૉ. ડેવીડ કહે Food આપવામાં આવે છે. તે ખોરાકને આધુનિક છે, ‘તમે મોટા પગારો, સગવડો, પેન્શનો અમેરિકન ભોજન Modern Dietના નામે ઓળખવામાં લોકોના પૈસામાંથી જ મેળવો છો, માટે તે લોકોનું આવે છે. કલ્યાણ થાય, આરોગ્ય સુધરે, તે જોવાનું તમારું કામ ઓ અમેરિકન લોકો ! તમારા અને તમારાં છે. જે છે. ભૂતકાળ અને વર્તમાનની ભૂલોમાંથી બહાર આવી સંતાનોના અસ્તિત્વ સામે કોઈ ભયંકર અણુશસ્ત્ર જનતાનું ભલું કરો તે જ અમે માગીએ છીએ.' ભયરૂપ નથી પણ આજના રાત્રિભોજનમાં તમારી મીઠામાં આયોડીન ઉમેરવાની વિરુદ્ધમાં આ થાળીમાંથી શું જમશો તે જ વધારે ભયરૂપ છે." ડૉકટર બીજાં સત્યો ઉપર પણ ભાર મૂકે છે. ‘દૂધની તેમણે અમેરિકાની પ્રજા સમક્ષ એક વધારે બનાવટો અને કેટલાંક ફળો અને શાકભાજીમાંથી વખત માની ના શકાય એવું સત્ય ધર્યું છે. તેમણે માણસ સહજ રીતે પૂરતું આયોડીન મેળવી લે છે. લખ્યું છે : “આફિકા સહિતના ત્રીજા વિશ્વના ગરીબમાં આથી પણ અકુદરતી રીતે તૈયાર કરેલું આયોડીન ગરીબ લોકો પણ અમેરિકનો કરતાં વધારે પોષણક્ષમ . મીઠામાં ઉમેરવાનું કશું કારણ નથી. બિનજરૂરી ખોરાક લે છે. સદ્ધર હકીકતોથી પૂરવાર થયેલા આંકડા આયોડીનથી રોગોને આમંત્રણ મળે છે. કહે છે કે ત્રીજાવિશ્વના આ ગરીબ લોકો કેન્સર, ઘણાં આરોગ્યપ્રેમીઓ પોતાના ભોજનમાંથી હૃદયરોગ, મધુપ્રમેહ જેવા અમેરિકા માટે સહજ થઈ મીઠાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. આ લોકો પ્રમાણમાં ગયેલા રોગોમાં બહુ ઓછા સપડાય છે. હા, આ વધારે સારું આરોગ્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને કહેવાતા પછાત દેશોના જે વર્ગ અમેરિકનોનું અનુકરણ છે. અનુભવનું આ નિર્ભેળ સત્ય ન વિસરીએ. કરી મોટાં યંત્રો દ્વારા કેન્દ્રિત રૂપે રંધાઈ બજારમાં | ડૉ. ડેવીડે આવાં અનેક કારણોને લીધે તૈયાર વેચાતો વાસી ખોરાક ખાવાની ટેવ પાડે છે તે અમેરિકામાં વેચાતા આહારને તેમના પુસ્તકમાં વારંવાર વર્ગને અમેરિકનોની માફક આ બધા ભયંકર રોગો Junk Food, Rutten Food, Garbage Food મજબૂત પકડમાં લે છે.' જેવાં શબ્દો દ્વારા છતો કર્યો છે. તેમણે પાંચ હજાર કહેવાતા આરોગ્યવર્ધક કોકોકોલા, અકુદરતી રસાયણો પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું છે. સેવન-અપ, પેપ્સીકોલા જેવાં સુધરેલા વર્ગમાં આસને મીઠામાં ઉમેરવામાં આવતું આયોડીન પણ તેમાંનું એક બેઠેલાં પીણાઓનાં ભયસ્થાનો સામે વૈજ્ઞાનિક છે. આવા આરોગ્યના શત્રુઓની પ્રશંસા કરવાનું કશું સાબિતીઓની સદ્ધરતા પણ આ લેખકે રજૂ કરી છે. કારણ ન હોઈ શકે. આ માનવતાવાદી ડૉકટર આવા પીણાંઓ સામે આપણા માટે ડૉ. ડેવિડની વાતો લાલબત્તી લાલબત્તી ધરીને તેમનાથી દૂર રહેવા અમેરિકન સમાન છે. સવેળા ચેતીએ ! જનતાને અંતરતલને સ્પર્શી જતી સલાહ પણ આ (આહારશુદ્ધિમાંથી સાભાર) For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ T4 ખાવા-પીવાના શોખીન લોકોના પેટમાં | બધાની જાણ કરીને સંતોષ લીધો કે લાલબત્તી ધરવાની મિ ઉકરડો ઠલવાય છે. ફરજ આપણે બનાવી લીધી, હવે લોકો ધ્યાન રાખશે, પણ એ એમની ભૂલ હતી. રવિવારે ખાવાના શોખીન ઐલેશ શુકલ સુરતીલાલાઓ તો ફરી એ જ ઉત્સાહથી લારી, ગલ્લા છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ઑપરેશન અને હૉટલો પર તૂટી પડ્યા. શ્રી સ્ટાર, ફાઈવ સ્ટાર હેલ્થ-કેર ચાલી રહ્યું છે. ગયે વર્ષે સુરતમાં ભારે વરસાદ અને હવે સેવન સ્ટાર હૉટલોના નામો સાંભળીને અને પૂરથી થયેલા ગદકામાથી પ્લગ ફાટી નીકળ્યો મોંઢામાંથી લાળ ટપકાવતા માણસોને હવે તો ચોક્કસ હતો. અનેક લોકોએ જીવ ગુમાવ્યા. ભાન પડશે કે હોમ ટુ હૉટલ અને હૉટલ ટુ હૉસ્પિટલ. સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટેની કિલો દીઠ ૧૮૦ થી ૨૪૦ રૂપિયા સુધીના ઝુંબેશ દરમ્યાન લારી, ગલ્લા, હૉટેલો અને ભાવે વેચા, ભાવે વેચાતી કાજુકતરી, અંજીરોલ, લશ્કરબડી, ફેકટરીઓનું ચેકીંગ થયું. સુરતીઓ જેના પર રસભંગર અને રસમલાઈ જેવી મોંઘીદાટ મીઠાઈઓ અકરાંતિયાની જેમ તૂટી પડતા એ ખાદ્યપદાર્થો અને સસ્તા અને વાસી માવામાંથી બનાવવામાં આવે છે તેમાં વપરાતા કાચા માલની તપાસ થઈ. એ એવી ફરીયાદ પહેલેથી હતી. તેમની મીઠાઈનાં સેમ્પલો તપાસમાંથી મોંમાં પાણી આવવાને બદલે ઉબકા આવે ખરાબ નીકળતાં ટ્રક ભરીને મીઠાઈ ફેકી દેવી ''ડી. એવી માહિતી હાથ લાગી. અન્ય મીઠાઈવાળા પણ ચૂપ રહેવાનું પસંદ પંજાબી વાનગીઓમાં વપરાતું કઠોળ સડેલું કરે છે. “આ જ સાહેબો સાથે પનારો પડવાનો છે. અને જીવાતવાળું હતું. તૈયાર લેમન જ્યુસની પછી બચાવ કે ખુલાસો કરીને શું કાંદો કાઢવાના બાટલીઓમાં મંકોડાએ અને ઘીના તપેલામાં વાંદાએ છીએ ? સમાધિ લીધી હતી. બનાવીને ભરી રાખેલી મીઠાઈઓ હકીકતમાં ચંદીપડવાને દિવસે બનતી પર જમીન લૂછવાના મસોતાં ઢાંકેલાં હતાં. ઢાંકયા ઘારીઓના માવા છ-છ મહિના જૂના હોય છે. વગરની મીઠાઈઓ પર બેસુમાર માખીઓ બણબણતી એક જ દિવસે સેંકડો કિલો મીઠાઈ બનાવવાની હતી. એસેન્સ અને ફૂડ કલરની એકસપાયર્ડ ડેટ વીતી હોય ત્યારે માવાની વ્યવસ્થા રાતોરાત થઈ શકે નહીં ગઈ હતી. કેરીનો રસ કાઢીને પેક કરતી ફેકટરીઓમાં તેથી કૉલ્ડ સ્ટોરેજમાં મહિનાઓ અગાઉ ઘી અને કીડી, મંકોડા ઈયળોવાળી સડેલી કેરીઓ ઉપયોગમાં માવાનો સંગ્રહ થવા માંડે છે. જો કે ચાલુ દિવસે લેવાતી હતી. તૈયાર અથાણાં ગંધાઈ ઉઠયાં હતાં. બનતી મીઠાઈઓમાં વપરાતો માવો પણ જૂનો જ સડેલા ટામેટાંમાંથી બનેલા વાસ મારતા સોસને હોય છે એમ મોટા ભાગના મીઠાઈવાળા ખાનગીમાં પાઉડરવડે વાસરહિત બનાવી પેક કરાતો હતો. કબૂલે છે. વાસણો પરની ધૂળ અને ગંદકી તો સમજ્યા પણ આજુબાજુ પડેલી ઉંદરની લીંડીઓ સાફ કરવાની આર. કે. ફૂડ્ઝવાળા ટોમેટો કેચપ, કેરીનો રસ અને અથાણાં બનાવી ગુજરાતભરમાં વેચે છે. તકલીફ સુદ્ધાં માલિકો લેતા ન હતા. જાણીતી બેકરીમાં ચેકીંગ દરમ્યાન તેની ફેકટરીમાંથી બગડેલી, સડેલી, ફૂગવાળા પાંઉને ઓવનમાં શેકીને ટોસ્ટ બનાવવાનું જીવાતવાળી કેરીઓ મળી આવી. રસ સંઘરવાની ટાંકી કામ ચાલતું હતું. બાજુના સંડાસમાંથી આવેલી માખીઓ બિસ્કિટ અને કાચી સામગ્રી પર નિરાંતે ગંદી, ફૂગવાળી અને વાસ મારતી હતી. આંટા મારતી હતી. ( હોમ ટુ હૉટલ, હોટેલ ટુ હૉસ્પિટલ, સરકારી તંત્રે ખાવાના શોખીન સુરતીઓને આ જવાનું માંડીવાળો For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ 115 ઢોકળીવાળી કઢી કે ઓસામણ બનાવવાનું (ઓફ એ ગુજરાતી આઈટમોનું ધોવાણ થઈ ગયું છે.' કાઇન્ડ નહિ, જેન્યુઈન સ્ટફ) કેટલી યુવતિઓને અંગ્રેજીમાં એક રૂઢ પ્રયોગ છે : ઓફ એ આવડે છે? ખાખરા, મઠિયાં, મૂઠિયાં બોળો, પાપડ, કાઇન્ડ. રેન એન્ડ માર્ટિનનું ગ્રામર તમને કહેશે, વી ગોળપાપડી, ખીચું, થેપલાં, ફૂલવડી, સાથવો, પુડલા, હેડ ટી ઓફ એ કાઈન્ડ એટ ધ રેલ્વે સ્ટેશન, ઓફ એ શક્કરપારા અને એવી અસંખ્ય ટિપિકલી ગુજરાતી કાઇન્ડ એટલે શું વારું? એટલે એ જ કે નામને વાસ્તે ડેલિકસીઝનો આપણા રસોડામાંથી જ નહિ, ધીરે ધીરે આને ચા કહેવાય. પણ કાંઈ ખરી ચા નથી, કપ છે. આપણા શબ્દકોશમાંથી જ ઉલાળિયો થઈ જશે. ચા જેવો કલર છે, ઉકાળેલું ગરમ પાણી છે. વરાળ વેઢમી (પૂરણપોળી), દૂધપાક, બાસુદી, ચુરમાના નીકળે છે. કયુલિનરી આર્ટ ધીરે ધીરે અદશ્ય થઈ રહી લાડવા, ઊંધીયું, બાટી, વાલની દાળ, છૂટી દાળ, છે. દાદીમા કે નાની બનાવતાં હતાં એવાં અથાણાં કે નૈવટી દાળ, વડા વગ 2 2વટી દાળ, વડી વગેરે ઓરિજીનલ ગુજરાતી એવી વડી આજે કયાં બને છે? મહિલામંડળોનો માલ સાઈ આઈટેમોનું ગાંધીવાદી મૂલ્યવાદીઓની બાનીમાં કહીએ પણ મ્યુરિયસ, ફેક અને સુડો હોય છે. તરલા દલાલની તો ધોવાણ થઈ ગયું છે. ગુજરાતણો રસોઈની કળા રેસિપી કિતાબ કિચનમાં ઉઘાડી રાખીને તેમાંથી કોપી (યુલિનરી આર્ટ) ભૂલી રહી છે. ઢાકાની ડેલીકેટ કરવાથી જેન્યુઈન અસલી ચીજ બની શકતી નથી. ટેન્ડર મલમલ વણનાર ક્રાફસમેનોનાં કાંડાં કાપી નાખવામાં આવ્યાં હતાં. ગુજરાતણોએ જાતે કાંડાં કાપી ખાઉ બજારથી માંડીને ફાઈવસ્ટાર હૉટેલો સુધીની આપ્યાં છે. સિંધીઓ પાર્ટીશન પછી ગુજરાતમાં ઇટરીઝમાં મોટાભાગની વાનગીઓ ફેક હોય છે. પાણીપૂરી અને દહીંબટાટાપૂરી અને પકોડીભેળ લઈ મુંબઈમાં ૨૫ જેટલી જગ્યાઓ બટાટાવડાં માટે આવ્યા. હમણાં પીઝાનું જોરદાર આક્રમણ થયું છે. વખણાય છે. લોકો ઠેઠ પાપોલી સુધી બટાટાવડાં પિઝારિયો ઉનો (ઉનો એટલે નંબર વન) અને લા ખાવા જાય છે. જેન્યુઇન કેટલાં અને ઓફ એ સોર્ટ પિઝારિયા અને પીઝા હટની બોલબાલા છે. ફેન્કીથી કેટલાં? ૫૦ વર્ષ પહેલાં મુંબઇમાં કિંઝ સર્કલ ઉપર માંડીને હેમ્બરગર અને કોર્નફલેકસ જેવાં કહેવાતાં રામનાયકની અસલી ઉડિપીના જેવી ઇડલી કે જેવા કાટકડ પાછળ ગાડરીયાં દોડશે રાખે છે . ઢોંસા મળતા હતા એ કવોલિટી આજે કયાં છે? અડદ કાઠિયાવાડીઓ કહેશે, હામૂલું છે. અને ચોખાનું મિકસ બરાબર નથી હોતું. પલાળેલા જમાનો સાચ્ચાં નહિ, ફટાકીયાં મોતીનો છે, અડદને પથ્થરથી લસોટવાને બદલે હવે મિકસરનો કલ્ચર મોતીનો છે. મુંબઈમાં દર સાતમી દુકાને એક ઉપયોગ થાય છે. બોટાદમાં કે ધંધુકામાં કે નડિયાદમાં રેસ્ટોરાં છે. ઢોરની જેમ લોકો એમાં ઘૂસે અને બાપડા કે ડાકોરમાં ચાર દાયકા પહેલાં જે ગોટા મળતા હતા જે આપો તે ખાઈ જાય. સામાન્ય લોકો ચૂઝી નથી તે આજે કયાં છે ? હોતા. તેઓ ફસી કે ફાસ્ટીડિયસ નથી હોતા. તેઓ રસોઈ શીખવવા માટેના અનેક કલાસ ચાલે સ્વાદના આનંદ ખાતર નહિ પણ પેટને ઠાંસીને ભરચક છે. તેમાં કેક અને પેસ્ટ્રી અને પીઝા બનાવવાનું કરવા કે ટાંકી પૂરવા માટે ખાયપીએ છે. ફલાણી શીખવવામાં આવે છે. દાળઢોકળી કે હાંડવો કે જગ્યાએ કચોરી કે પેટીસ કે પાણીપૂરી બહુ સારી ખીચડો કે થૂલી કે બાજરીના રોટલા કે મોંમાં મુકતાંવેંત મળે છે એવો પ્રચાર ચાલે એટલે લોકોની કતાર લાગે ઓગળી જાય એવી પૂરી, કે ઓરમું (ફાડાની લાપસી) છે. આવાં દસમાંથી નવ જોઈન્ટમાં કે બિસ્ત્રોમાં કે કે ફરસી ગોબાપરી કે વાલ કે કારેલાંનું શાક કે શીરો ધાબામાં એકદમ કચરપટ્ટી માલ મળે છે. સ્ટેન્ડર્ડ કે રાબ કેમ બનાવવી તે કોઈ શીખવતું નથી. સાદી ભજીયાં કે પાતરાં કે દહીંથરાં કે ફાફડા કયાં મળે રોટલી (ફુલકાં) કે છોતરાંવાળી મગની દાળ કે છે ? એને માટે કોઈ બેઝિક કોનિયન રુલ્સ ખરા ? For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ X116 ઇડલીમાં રવો અને મેંદો ભેળવવામાં આવે ત્યારે તેને સમયમાં વપરાતું એવું) ફયુએલથી એટલે લાકડાંના ટેકનીકલી ઇડલી કહેવાય ? અગ્નિથી પકવતા હતા. ઈસ્વીસન ૧૮૬૧માં પીઝા ચળકે તેટલું સોનું નથી. પોતાને જગતભરના ૮૦૦ ડિગ્રી ફેરનહીટ જેટલી આગમાં બનતો હતો. પીઝામેકર્સનું પેરન્ટ ઓર્ગેનિઝેશન કહેવડાવતા નેપલ્સ યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં બેઝિક બ્રેડનું (રોટલાનું) પીઝા એસોસિયેશને હમણાં ગુસ્સાભેર કહ્યું છે કે અદકેરું મહત્ત્વ છે. બ્રેકિંગ ધ બ્રેડ (સાથે બેસીને જગતભરમાં પીઝા બનાવવાના ઠેકા લઈને જે રોટલાનાં બટકાં ખાવા) એ તો કોમરેડરીન ટોળાબંધ કેટરરી હાલી નીકળ્યા છે તેમાં દસ (બિરાદરીનું) પ્રતીક હતું. સોહરાબ મોદીની યહૂદી હજારમાંથી નવ હજાર નવસો નવાણું તો એકદમ નામની ફિલ્મમાં બનાવટી ન્યુ દિલીપકુમાર બ્રેડને ભંકસ છે. ફેન્ચ એડને માઇક્રોવેવ ઓવનમાં ઠઠાડી બ્રેક કરવાનું ટાળે છે અને મીનાકુમારી ત્યારે વૈવવૈવૈ દીઘી અને માથે પાઈનેપલના કટકા મૂકી દીધા એટલે મેરી જો મેરી જાં ગાવાને બદલે ગુસ્સાથી લાલચોળ કાંઈ પીઝા ન બની જાય. નેપલ્સવાળાઓ હવે કદાચ થઈ જાય છે. નેપલ્સ પીઝા એસોસિયેશને કહ્યું છે કે અસલી પીઝાની અસલી ફોર્મ્યુલા માટે પેટન્ટ રાઇટ કચરપટ્ટી સુડો પીઝા બનાવવો એ તો ક્રાઈમ અગેન્સ્ટ કે ટ્રેડમાર્ક કઢાવશે. તેઓ કદાચ ઇન્ટેલેકચ્યુંઅલ હ્યુમેનિટી છે : ઈટાલિયન ફલોર, કેશ બેસિલ અને પ્રોપર્ટી રાઇટસનો દાવો કરશે. તેમનો મોટ્ટો (ઉદેશ) સ્નોવ્હાઈટ મોઝારેલ્યા વિના કદી પીઝા બનાવાય છે પ્રિઝર્વિગ પીઝા ઈન ઇટફસ વર્જિન સ્ટેટ. આજે નહિ, બાય ઑર્ડર. ફ્રેન્ચો પણ આવા જ ફાસ્ટીડીયસ તો ભરીબજારે પીઝાનું શિયળ લૂંટાઈ રહ્યું છે ! છે. તેઓ વાઇનની વર્જિનિટી બાબત પીઝાવાળા ખબરદાર ! જગતભરમાં દર મિનિટે જે ટનબંધ ઇટાલિયનોના જેટલા જ જેલસ છે. આપણાં પીઝા ખવાય છે એ તો હલકી જાતના મેંદાનો ચામડા જયલલિતા જયરામ શું ઇડલીના ટેકચર વિશે આવો જેવો ચવડ જાડો રોટલો છે. માથે ગ્રેટેડ ચીઝ અને ચુસ્ત આગ્રહ રાખશે ? ફૂલ જેવી કુમળી ઇડલીને ડુંગળીના ટુકડા અને કેપ્સીકમ મરચાના કટકા બદલે કયાંક તો ગ્રેનાઈટ રોક જેવી ઇડલી મળે છે. ભભરાવીને ચીપ સોસ રેડો એટલે હોશીભિખારી અમદાવાદીઓ ઈલાન ઇલી અને ડોસાઈ બેવકૂફો ગળચી જાય એ સ્ટફ. નેપલ્સ પીઝા (ઢોસા)ને ઢોંસા (અનુસ્વાર) કહે છે. સ્ટાર ટી.વી. એસોસિયેશન, મદ્રાસના ધ હિન્દુ દૈનિકના કહેવા ઉપર ૨૪ કલાક વિદેશી વાનગીઓ બનતી રહે છે. પ્રમાણે હવે જગતભરના પીઝાભક્ષકોને ગાઈડલાઈન્સ ૨૫ કરોડ સ્ટ્રોન્ગ મિડલ કલાસ ભારતમાં આપશે : વોટ ઇઝ પીઝા એન્ડ વોટ ઈઝ નોટ ? કન્ઝયુમરીઝમથી ફાટફાટ થઈ રહ્યો છે ત્યારે ચોમેર ફેક અને સુડો વાનગીઓ જોવા મળે છે. સ્ટીમકૂકડ ઊંધીયું અગાઉ શી રીતે બનતું હતું? માટીના માટલામાં ખાટાં ઢોકળાં તેલમાં ઝબકોળીને જ ખાવાં કે તેમાં સઘળો પેરાફર્નિલિયા ઠાંસીને ભરીને પછી તેનું મુખ ચણાની ભીંજવેલી દાળ આખેઆખ્ખી રાખવી કે દાળ બંધ કરીને તેને ધરતીમાં ઉડે ઉતારવાનું અને પછી ઢોકળીમાં અજમો ફરજીયાત વાપરવો એ વિશેની તેને ચોમેરથી પેટાવવાનું. ઉંધે માથે થાય તે ઊંધીયું સ્ટેપ્યુટરી વૉર્નિગ ડાકોર બૃહદ્ ગુજરાતી મહામંડળ ઈન શોર્ટ. ખીચડી માટીના મટકામાં થતી અને રોટલો બહાર પાડશે? એક વાર અમે હમામ સ્ટ્રીટમાંની એક માટીની રેગ્યુલર (નોન ગ્રીઝી, નેચરલી) તાવડીમાં ટિપિકલી મરાઠી રેસ્ટોરામાં લંચ લેવા ગયા ત્યારે ત્યાં થતો. રોટલો કાંઈ ભાખરીની જેમ વણાય નહિ, બે ટુડેઝ રેસિપીના બોર્ડ ઉપર ઉદ્યા લખ્યું હતું. ઑર્ડર હાથ વડે તેને ટીપાય, ટીપવું ઇઝ ધી વર્ડ. આજે જ્યાં પડે. આજ જ્યા અપાયો, એ પછી વેઈંટર જે લાવ્યો તે તો ઉધિયાની મનુષ્યનાં બચ્ચાં જ ટેસ્ટયુબમાં ઉછરે છે ત્યાં રોટલાની પેરેલ હતી • કિર્લ મિક રોટલાની પેરેડી હતી : ફિક્કુ મિકસ્ડ શાક. ઉદ્યા? એમ વેઈટરને કે ખીચડીની વર્જિનિટી કયાં રહે ? કહ્યું. સમાંતર ૧૫ જૂન ૧૯૯૫ રોમનો તો પીઝાને ધ બિલિકલ (બાઈબલના For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ફાસ્ટફૂડ, ટીન ફૂડ, પ્રોસેસ્ટફૂડ, પેડ્યુરાઈઝડ ફૂડનો ત્યાગ, જનદર્શનની માન્યતા પ્રમાણે કોઈ પણ બજારૂ ડેટવાળા ગણાય છે. પ્રભુએ જે વાતો જણાવી હતી તે પદાર્થ ભક્ષ્ય બની શકતો નથી કેમકે જૈનદર્શને તૈયાર બધી કેવલ્યજ્ઞાનના પ્રકાશથી જણાવી હતી. એ કયારેય થયેલા ખાદ્યોની જે ટાઈમ લીમીટ આપી છે, તે પંદર, અસત્ય હોઈ ન શકે. આજના સાયંસ પાસે કોઈ વીસ અને વધીને ત્રીસ દિવસની જ છે. તમામ તૈયાર કૈવલ્ય જ્ઞાન નથી. એને લેબોરેટરીમાં જવું પડે છે. ખાદ્યોનો ટાઈમ ઑવર લીમીટ થતાં તરત જ અભક્ષ્ય મહિના સુધી મથવું પડે છે. તે પછી રીઝલ્ટ જાહેર બની જાય, ઘરમાં ધીમા તાપે ચૂલે બનતી, માટી, ક કરવું પડે છે. એ રીઝલ્ટ પણ સદા માટે પરિપૂર્ણ નથી તાંબા કે પીત્તળના વાસણમાં રંધાતી, આજની આજે હg. જ વપરાઈ જતી તાજી રસોઈ જ આરોગ્યપ્રદ બને છે. ખાદ્ય પદાર્થોને લાંબા સમય જાળવી રાખે તેવા જુદાં જુદાં ડબલામાં પેક કરેલી કે કન્ટેઈનરમાં સંતાડેલી કેમીકલ્સ, કન્ટેઈનર, કોલ્ડસ્ટોરેજ અને ફીઝ વિજ્ઞાને બધી વેરાઈટીઝને જૈનદર્શન અભક્ષ્ય માને છે. આજે જ શોધી આપ્યા છે. દરેકના ઘરમાં આ બધી ચીજો પણ જૈનસાધુ-સાધ્વીઓ આવા પેકીંગવાળી કોઈપણ ગોઠવાઈ ગયા પછી હવે રહી રહીને વિજ્ઞાન ચીજને ગોચરીમાં વહોરતાં નથી. મોટેમોટેથી બરાડા પાડવા માડયું છે કે આ ફાસ્ટફૂડ, માણસની કીડનીને ફેઈલ કરનારા જે ઠંડા ટીન ટીનફૂડ વગેરે ખાશો નહિ. એ ખાવાથી રોગો થાય પીણાઓ બાટલીઓમાં પેક કરીને જુદા જુદા નામથી ળી છે. અમે તો કેટલાય વર્ષોથી ના પાડતા હતા. ઈવન વેચાય છે તે બધાય અભક્ષ્ય છે. સાકર, પાણી અને 5 બીસ્કીટ અને ચોકલેટ જેવી ચીજને પણ અભક્ષ્ય ગણીને ફૂટના રસ ભેગાં થયા બાદ માત્ર એક રાત પસાર છોડવા તમને અનેકવાર સમજાવ્યા છે. તમે તો ઉચો થતાં જ એ પદાર્થો અભક્ષ્ય બની જાય છે. બીસલેરીની આઈકયુ ધરાવનારા શાર્પ એન્ડ બ્રીલીયંટ આદમી છો. વૉટર બૉટલો પણ એક રાત જવા માત્રથી અપેય અમારી શાસ્ત્રોની વાતો તમને ગળે શી રીતે ઉતરે ? બની જાય છે. કોલ્ડડ્રીંકસ અને બ્રીસલેરીના પાણી તમે અમારું ન માન્યા અને ચીક્કાર ડબલાઓ, ફોઈલ્સો કયારેય ગાળી શકાતાં નથી. આ દેશમાં ઘરની પવિત્રમાં અને પેપ્સીની બાટલીઓ આડેધડ પેટમાં પધરાવી પવિત્ર ગણાતી જગ્યાનું નામ હતું પાણિયારું. આ દીધી. હવે જ્યારે કીડની, લીવર, આંતરડા અને પાણિયારે મૂકેલા માટીના ગોળાનું પાણી પણ વહેલી ચામડીનાં દર્દો વધ્યા ત્યારે સાયંસને લેબોરેટરીમાં સવારે જાડા ગરણાંથી ગાળ્યા વિના કે માટલા વીછર્યા જવાની ફરજ પડી. બધા પદાર્થોને પાછા ચેકઅપ વિના વપરાતું ન હતું તેને બદલે કરોડો બાટલીઓનું કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તમામ રોગોનો અળગણ પાણી માણસો પેટમાં પધરાવે છે અને એ પિતામહ તો આ તૈયાર ખાદ્યો છે. આ અંગેના કેટલાક પાછા મૉડર્ન કહેવાય છે. મેરા ભારત મહાનું ! લેખો હું તમારી સમક્ષ મૂકું છું, તમે શાંતિથી વિચારજો. જ્યાં ત્યાં અને જે તે ખાવાનું વહેલી તકે બંધ કરજો. જૈનદર્શનની આહારશુદ્ધિના નિયમાનુસાર - આ દેશમાં તો જ્યારે પણ બહારગામ જવાનું થાય તમામ ફાસ્ટફૂડ, ટીનફૂડ કોલ્ડડ્રીંકસ અને બ્રીસલેરી ત્યારે માણસો સાથે ભાતાનો ડબ્બો લઈ જતા. જેમાં આદિ બધા જ ખાદ્યો અને પેયો એકસપાયર્ડ ખાખરા, પૂરી, સક્કરપારા, કડક થેપલાં, સીંગદાણાની For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ (118) ચટણી અને અથાણાં જેવી ચીજો રહેતી. કયારેય કોઈ વપરાય છે. અંદરની ધાતુ બગડે નહીં તે માટે આ ચીજ બજારમાંથી લેવી પડતી ન હતી અને આરામથી રાસાયણિક આવરણ મઢાય છે, પરંતુ આવાં રસાયણો ૧૫ દિવસની મુસાફરી ભાથા ઉપર કરી શકાતી હતી. ખાદ્ય ચીજોમાં જાય છે અને તે ખાવાથી તેમાં રહેલું આજના યુવાનોને જિન્સમાંથી હાથ બહાર કાઢવો ઓસ્ટ્રોજન નામનું તત્ત્વ પુરુષમાં ઐણતા લાવે છે. નથી. એક ડબ્બો હાથમાં પકડતાં એમને શરમ આવે ઘણી યુરોપની રસાયણ પેદા કરતી કંપનીઓ આનાથી છે. બજારનાં અભક્ષ્ય પદાર્થો ખાધા પછી માંદા ચિંતામાં પડી છે. પડવામાં કે ભરજુવાન ઉંમરે હૉસ્પિટલના ખાટલે લંડન ટાઈમ્સના મેડિકલ પત્રકાર લોઈસ રોજર્સ આરામ ફરમાવતાં જરાયે શરમ નથી આવતી. લખે છે કે પેટ્રોલ અને પ્લાસ્ટિક ઉદ્યોગનાં રસાયણો જેને જૈન ધર્મ સાચવવો છે. આરોગ્ય સાચવવું સ્ત્રી હોર્મોનની નકલ કરે છે. ઉપરાંત સ્ત્રીઓ જે છે. દવાના પૈસા બચાવવા છે તેવા ડાહ્યા માણસો ગર્ભનિરોધક ટીકડીઓ તેમ જ બીજી દવાઓ ખાય છે આજે પણ ભાથાનો ડબ્બો સાથે રાખે જ છે. પોતાનો તે અંતે તો સૃષ્ટિના જળભંડારમાં પાછી જાય છે અને નિર્વાહ તો કરે જ છે, પણ વધુમાં કયારેક પછી તે પુરુષોના શરીરમાં જઈને તેને હાનિ કરે છે. સાધુ-સાધ્વીજીને ગોચરી વહોરાવવાનો આકસ્મિક એટલે આજકાલ પુરુષોમાં સૈણતા વધતી જાય છે. લાભ પણ મેળવે છે. ટિન્ડ ફૂડના ડબ્બામાં થેલેસ (Pithalates)નામનાં કાંશ ! મખમીની કોઈ હદ હોઈ શકે ખરી ? રસાયણો વપરાય છે તે પણ વીર્ય ઉપર વિપરીત હૉટલમાં બેઠેલો આ યુવાન હૉટલના પાણીની ચા અસર કરે છે. પીવે છે અને પાણી બ્રીસલેરીની બૉટલનું પીવે છે. ડિટરજન્ટ્સ અને બાળકોને દૂધ પીવરાવવાની કેમકે હૉટલનું પાણી પ્રદૂષિત હોય છે. આજના પ્લાસ્ટિકની બૉટલોનાં રસાયણો પણ હાનિકારક છે યુવાનોનું ભેજું જ અજબ ગજબનું છે. આખી હૉટલ તેમ બ્રિટિશ સરકારના વિજ્ઞાનીઓ કહે છે. આજકાલ ચોખ્ખી, એના બધા પદાર્થો ચોખ્ખાં બસ ! માત્ર યુગલોમાં બિનફળદ્રુપતા વધતી જાય છે. સંતાનહીન હૉટલનું પાણી જ ખરાબ છે. આવી ચોખ્ખી સમજ તો યુગલોની સંખ્યા મુંબઈમાં પણ ઘણી છે. જેણે સલામત એજ્યુકેટેડ માણસ વિના કોની પાસે હોય ? રહેવું હોય તેમણે ઓછામાં ઓછું ડબ્બાપેક બિયર, ડબાપેક ફળો, શાકભાજી અને . ડબ્બાપેક ટોમેટો જ્યુસ વગેરે આધુનિક પેયથી દૂર | ટિન્ડ બિયર પુરુષના વીર્યને દૂષિત કરે છે. રહેવું. સંતતિ પેદા કરવાની દવા કે ઉપચાર લેનારે તો ખાસ. આ હિસાબે ડબ્બાપેક રસગુલ્લાં ઘરમાં હોય 6 કાન્તિ ભટ્ટ. તેમણે સંતાનવાંછું પુરુષને તો તેનાથી દૂર રાખવા પુરુષના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા સમગ્ર રહ્યાં. અત્યાર સુધી આવી ભૂલ થઈ હોય તે લોકો જગતમાં ઘટી રહેલ છે તેનો વિગતવાર અહેવાલ માટે એક મારણ છે. હવે પછી આવાં ખાદ્યોથી "અભિયાન” સાપ્તાહિકમાં છપાયા પછી નવાં નવાં દૂર રહી આ આમળાંની મોસમમાં સવારે રોજ ચાર સંશોધનોનાં પરિણામો બહાર આવે છે. તે મુજબ હવે આમળાનો તાજો રસ નરણે કોઠે પીવો. મુંબઈ અને સ્પેનિશ ડૉક્ટરોનું માનવું છે કે ડબ્બાપેક (ટિન્ડ) લોનાવલામાં રહીને આમળાનો રસ તૈયાર આપતા. વેજીટેબલ, ફળો અને ડબ્બામાં પેક થતા બિયરને છે બિયરન કચ્છના ધનજીભાઈ શાહ આ બાબતમાં સારી સેવા ડબ્બાની અંદરનું રસાયણવાળું આવરણ વગેરે પુરુષના સાથે ધંધો કરે છે. વીર્યને દૂષિત કરે છે. "બિફેનોલ-એ" (Bisphenol (સમાંતર : ૩૧-૧૦-૯૫) A) નામનું રસાયણ ફૂડફેન્સના અંદરના આવરણમાં For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ 119. જીવલેણ રોગો માટે જવાબદાર છે. જ કારણ જવાબદાર છે. ફાસ્ટફૂડ-પ્રોસેસ્ટફૂડ ને પીણાં હોર્મોન્સના ફેરફારથી વ્યક્તિ ચીડીયો થઈ જાય છે. તેની સામે અપેક્ષાઓ વધે છે. જે ન સંતોષાતા ૨૧મી સદીમાં ધર્મ અને આધ્યાત્મિકતા મુખ્ય હતાશા આવે છે અને હતાશા માનવીને ગુનાખોર છે . પાકતિક જીવન શૈલી પર પરિસંવાદ. બનાવે છે. | "શરીર, મગજ અને આત્માના સમન્વયથી જ | ડૉ. ગોકાની ઉમેરે છે કે શરીરની સાથે મગજને એક સંપૂર્ણ સ્વસ્થ માનવ શરીરની રચના થાય છે. , પણ પોષણની જરૂર પડે છે. મગજનું પોષણ છે આ ત્રણેય એકબીજા સાથે નજીકનો સંબંધ ધરાવે છે આનંદદાયક કાર્યો. જેમાં વાંચવું, રમવું, નૃત્ય, નાટક, પરંતુ આપણે ત્રણેયને સરખું મહત્ત્વ આપતા નથી. ફિલ્મો, એટલે કે મગજને ખુશ રાખી શકે તેવી તમામ પરિણામે ૨૦મી સદીના આ અંતિમ સમયમાં અનેક ગતિવિધિઓનો સમાવેશ થાય છે. માત્ર કામ જ કરતાં અજાણ્યા અને જીવલેણ રોગો પેદા થયા છે. ૨૦મી રહેવાથી મગજને અસર થાય છે અને તેની વિપરીત સદીના મોટા ભાગના રોગો ‘સાયકોસોમેટિક' એટલે અસર શરીર પર પડે છે. કે મગજ અને શરીરના પારસ્પરિક સંબંધમાં તનાવ તે જ રીતે આત્માનો આગવો અવાજ છે જેમાં ઉભો થતા પેદા થયેલા છે. આજની વૈજ્ઞાનિક શોધો ફિલોસોફી તથા પ્રાર્થનાનો સમાવેશ થાય છે. આ બે આ રોગોને કાબૂમાં રાખી શકશે પરંતુ મીટાવી નહિં બાબતોથી હકારાત્મક વલણ દાખવવાનું માનવીને મન શકે. પરિણામે ૨૧મી સદીમાં ધર્મ અને આધ્યાત્મિકતા થાય છે. આવું વલણ હકારાત્મક હોર્મોન્સ ઉત્પન્ન મુખ્ય દવાઓ બની જશે” કરે છે. જેનાથી શરીર સ્વસ્થ બને છે. "આજે માનવીએ રોગો પેદા કરવાની તમામ | નેચરોપથીના નિષ્ણાંત અને રાષ્ટ્રપતિના માનદ્ વ્યવસ્થા જાતે જ ઉભી કરી છે અને આ રોગો આવી સલાહકાર ડૉ. નંદકિશોર શર્માએ પ્રાકૃતિક આહાર ગયા બાદ તેની સામે લડવાનું તે કામ કરી રહ્યા છે. વિશે પ્રવચન આપતાં જણાવ્યું હતું કે માત્ર મગજથી પરંતુ આ લડાઈ હકીકતમાં તો પડછાયા સાથે છે. જ માનવીની પ્રગતિ થાય છે તે વાત સાચી નથી. મૂળ સાથે નથી. આ લડાઈથી બચવા આપણે શરીરની યોગ્ય જરૂરિયાતો પૂરી કરવાનું આસાન કામ જ હાથમાં શરીર જાળવવું પણ અતિ આવશ્યક છે. આપણા જ દેશના અનેક મહાત્માઓ ખોટી મોટી બીમારીઓથી લેવાનું છે ! મર્યા છે. આ વાત આશ્ચર્યજનક ઘટના છે. તેઓ ખૂબ ચા, કૉફી, દારૂ, ઠંડા પીણા તથા બજારમાં તપ કરતાં અને મન તથા આત્માને જીવંત રાખતા મળતા ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ, ચોકલેટો વગેરે હતાં. છતાં ગંભીર બીમારીઓ તેમને ભરખી ગઈ. જીવલેણ રોગો માટે જવાબદાર છે. આવો આહાર આજે પણ અનેક મોટા સંતો બાયપાસથી માંડીને અન્ય શરીરમાં ઝેર તો ફેલાવે જ છે પરંતુ તેની સાથે શરીરના ઑપરેશનો કરાવી રહ્યાં છે. આવશ્યક તત્ત્વોની ઉણપ પણ પેદા કરે છે. આનું કારણ એ છે કે તપની સાથે સાથે - ડૉ. ગોકાની બહુ સ્પષ્ટપણે કહે છે કે તે આવા ખાનપાનનું મહત્ત્વ છે, તેવી નાની સરખી વાત પણ બિનતંદુરસ્ત ખોરાકથી બ્લડપ્રેશર વારંવાર ઉચુ તથા તેઓ ભૂલી ગયા. ભૂખ લાગે એટલે ખાવું જોઈએ નીચું થતું જાય છે. જે હોર્મોન્સમાં તકલીફો પેદા થાય અને શરીરને પૌષ્ટિક બિનરાસાયણિક ખોરાક આપવો છે. જે આપણા મૂડમાં પણ ફેરફારો લાવે છે. આજના જ જોઈએ તે વાત નાની પણ મહત્ત્વની છે. બાળકો બિલકુલ અસહિષ્ણુ હોવા પાછળ તથા આખો | ડૉ. શર્મા કહે છે કે આજે આપણે કુદરતની સમાજ ગુન્હાખોરી તરફ ઢળી રહ્યો હોવા પાછળ આ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ 120 વ્યવસ્થાને ખોરવી નાંખી છે. રાસાયણિક ખાતરોના છે. પૈસાના જોરે આવી ફાં. પગપેસારો કરી જાય છે. ખૂબ જ ઉપયોગથી એક જ ફાયદો થશે કે હોસ્પિટલો સરવાળે દેશનું અધ:પતન નોંતરે છે. ભારતમાં વધુ ચાલશે. આ હૉસ્પિટલો ખોલવાથી નવી પેઢી મેકડોનાલ્ડના ચેઈન રેસ્ટોરા (લાલ રંગના) ખુલવાની સંપૂર્ણ સાજી કયારેય થવાની નથી. કારણકે આજે તૈયારીમાં છે. અમેરિકામાં દોઢ કરોડ ગ્રાહકો રોજ આપણે પાયો ખોટો નાંખી રહ્યાં છીએ. માણસને “હેમ્બરગર' આરોગે છે. જે હેમ્બરગર એટલે બીમાર પાડવાની તમામ વ્યવસ્થા પેદા કરી છે. અમેરિકન ઢબની સેન્ડવીચ. જે ગોળ આકારની બને ખાવા પીવામાં કુદરતી અને પ્રોસેસ કર્યા છે. તેની અંદર બે પડો વચ્ચે ગાયના માંસની કતરીઓ વગરનો આહાર નહીં લઈએ તો ભયાનક પરિસ્થિતિ મૂકવામાં આવે છે. રોજની અનેક ગાયોની કતલ સર્જાશે. આજે વિકૃતિ આપણા આહારમાં છે. જે રોગ કરવામાં આવે છે. અમેરિકામાં ૩૫ અબજ ડૉલર = ઘડપણમાં થતા હતાં તે આજે નાના બાળકોમાં જોવા ૧ લાખ પાંચ હજાર કરોડ રૂપિયાનું ગાયનું માંસ મળે છે. લુલા, લંગડા, અપંગ બાળકો માનવીઓમાં ખવાય છે. જેની પાછળ’ ૨૧ કરોડનો ખર્ચ ક. કરે જન્મે છે. આહારની વિકતિ આખી સભ્યતાને નાશ છે. મેકડોનાલ્ડ પોતાની ગાયો ઉછેરીને તેની કતલ કરી શકે તેમ છે. કરીને હેમ્બરગર બનાવે છે. એ જ રીતે બીજી કાંઓ મરતા દમ સુધી રોગવિહીન જીવન જીવવાનો પણ હેમ્બરગર બનાવે છે. રસલોલુપી જીવો ભાવી માનવીનો આગવો અધિકાર છે. આ માટે પ્રકૃતિની પરિણામનો વિચાર કર્યા વિના અનેક ન ખાવાલાયક નજીક આવવાની જરૂર છે. જે નિયમો પ્રાણીઓ પણ પદાર્થો ખાધે જાય છે. પરિણામે હિંસકવૃત્તિ, ક્રૂરતા, પાળે છે તે આપણે સમજતા નથી. શરીરની અંદર કેન્સર, અનાચારથી એઈસ જેવા ઝેરી રોગના ભોગ છૂપાયેલી શક્તિ આપણને હંમેશા તંદુરસ્ત રાખવા બને છે. જેનું વર્ણન આહારશુદ્ધિમાં કરવામાં આવ્યું મથે છે પરંતુ આપણે શરીર પર મરજી પડે તેમ ખાઈ છે. જે વાંચો, વિચારો. હેમ્બરગરના શેરો નજીકમાં પીને સતત અત્યાચાર કરતાં રહીએ છીએ. આમ આવી રહ્યાં છે. આવા અનેક પ્રકારના હિંસક શેરોનું છતાં અંદરની બિચારી શક્તિ આપણને ઠીક કરી દે નુકશાન અગણિત છે. પ્રજાના આરોગ્યની અને દેશની છે. શરીર તંદુરસ્ત રાખવું તેનો સ્વભાવ છે આપણે રક્ષા માટે કેસરીયા કરવા પડશે. માત્ર તેને સહકાર આપવાનો છે ! દેશવિદેશમાં શાકાહારી ખોરાકના | (ગુજરાત સમાચાર) નામે બનાવટ ! પ્રજાના આરોગ્યનો નાશ નોતરનારી બ્રિટિશ વેજીટેરીયન સોસાયટીના લેખક ડૉ. વિદેશી ફાસ્ટફડની કંપનીઓના એસ્પેથ થોમ્સને લંડનના ટેલીગ્રાફ દૈનિકમાં રહસ્ય છતું કર્યું છે. (1) વેજીટેબલ સૂપના ડબ્બામાં ચીકનસૂપ ભારતમાં પગપેસારા સામે ક્રાન્તિ લાવો હોય છે. બિસ્કીટોમાં ગાય-બળદના માંસમાંથી અને દેશ બચાવો : બનાવેલી ચરબી વપરાઈ હોય છે. જીલેટીન વિદેશી ફ. દ્વારા છૂપો છૂપો માંસાહારનો પ્રચાર વપરાયું હોય છે, છતાં તેના ઉપર ‘સ્યુટેબલ ફોર ચાલ છે. જે શાકાહારીને માંસાહારી બનાવનારો ચેપ વેજીટેરીયન્સ'નું લેબલ હોય છે. છે. ભારતનું રહ્યું રહ્યું ચારિત્ર અને સત્ત્વનો નાશ ૧ લંડનના સ્ટોરમાં ઘુઘરા કે કચોરી જેવી કરતો રહેશે. કેન્સર જેવા રોગો વધારશે. માટે તમામ ( રાગા વધારશે. માટે તમામ ઈગ્લીશ વાનગી મીન્સ પાઈ ખરીદો. તેના ઉપર થી પ્રજાએ. વડાપ્રધાને, આરોગ્યખાતાના પ્રધાનોએ, વેજીટેરીયન લખ્યું હોય છે. ૧ uતાના પ્રધાનો, વેજીટેરીયન લખ્યું હોય છે, પણ આ કચોરી-ઘૂઘરાને ડૉકટરોએ. વૈદ્યોએ આ સામે પડકાર કરવાની જરૂર ઘેટા અને પ્રાણીની કીડનીમાંથી મળેલી ચરબીમાં For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ 1215 તળવામાં આવે છે. (8) જીલેટીન : મહદ્ અંશે ગાયના હાડકાં અને પગની • ચેરીનો આઈસક્રીમ, સ્ટ્રોબેરીઝ, ગ્લેસચેરીઝમાં ખરીમાંથી બને છે. જે જેલી-આઈસ્ક્રીમ-ચીઝ, કેક, ઈ-૨૦૨ નામનું રસાયણ હોય છે. જે કોચીનીલ છે. વિદેશી ઘણી સ્વીટ અને મીન્ટમાં વપરાય છે. ઘણા તે ઈયળ અને વાંદામાંથી બને છે. “વેજીટેરીયન' નામ આઈસ્કીમોમાં જીલેટીન + ચરબી | ‘ઈ’ નામનું આપીને નરી છેતરપીંડી કરવામાં આવે છે. માટે માંસાહારી એડીટીવ વપરાય છે. દેશ-પરદેશમાં વિમાની મુસાફરી, હૉટલ-રેસ્ટોરાનો (9) ઓર્ગેનીક પેદાશો : કુદરતી ખાતરમાંથી બનતી ખોરાક ટાળવો જોઈએ. શાકભાજી વેચાવા મૂકતા પહેલાં સૂકા લોહી-હાડકાનીચેની વસ્તુઓની ઓળખ કરો અને સૌ બચો : માછલીના ભુક્કામાંથી બનાવેલા રસાયણથી ધોવાય (1) એડિટીઝ : ખાદ્યપદાર્થોને લાંબો સમય ટકાવવા ન છે. જે નુકશાનકારી છે. : રસાયણો ઉમેરવા પડે છે. પેકેટ ઉપર ઈમલ્સી કાયર્સ (10) સુપ અને સોસ : વિદેશના સ્ટોરમાં વેજીટેરીયન ફેટ્ટી એસીડઝ, ઈ-૪૭૧ લખ્યું હોય છે. આ બધામાં સુપ-સોસ શાકાહારી ખાતરીબંધ નથી હોતા. તેમાં પ્રાણીની-ગાયની ચરબી હોય છે. છતાં વેજીટેરીયન માછલી કે માંસનો ઉપયોગ થાય છે, મશીનના પ્રથમ ફૂડ'નું લેબલ લાગે છે. ચક્કરમાં ચીકનને કરવામાં આવે છે. પછી એમાં (2) આલ્કોહોલ-દારૂ-બિયર : કેટલાક વાઈન્સ પીવાથી ૧૧ શાકભાજી કરાય છે. માંસાહાર થઈ જાય છે. બિયરને દારૂને રિફાઈન (11) સ્વીટ અને કન્સેકશનરી ખાવાથી શાકાહાર તૂટે કરવા સૂકું લોહી (ડ્રાય બ્લડ) અગર તો માછલીમાંથી છે. અનેક પીપરમીન્ટ-સ્વીટમાં જીલેટીન, ગાયના નીકળતો આઈસીંગ્લાસ વપરાય છે. બે બિયરની હાડકાનો પાવડર વપરાય છે. બાટલી પીઓ ત્યારે તમારા પેટમાં ૨ ઔસ જેટલું (12) ટેકીલા : અમેરિકામાં મેકસીકન રેસ્ટોરામાં ટેકીલા લોહી કે માછલીનું તત્ત્વ જાય છે. નામના દારૂની બૉટલમાં ઉત્તેજના લાવવા જીવડાઓ (3) પરદેશના બિસ્કીટમાં ગાયની ચરબી, છે પાવડર નાખ્યો હોય છે. આ જીવડાનો અર્ક દારૂ સાથે પેટમાં વપરાય છે. હે પાવડર બકરાનાં આંતરડાનો અર્ક - જાય છે. રસ છે. (13) લગભગ ટુથપેસ્ટોમાં જીલેટીન આવે છે. (4) ચીઝમાં વપરાતું રેનેટ બકરા કે જન્મેલા વાછરડાનો (14) વીટામીન ડી, બી-૧૨, પ્રવાહી દવામાં અર્ક એન્ઝાઈન છે. ડુક્કરના પેટની ચરબીમાંથી પેપ્સીન ચરબી-હાડકાનો અંશ હોય છે. બને છે. જે ચીઝમાં પણ વપરાય છે. (15) યોગર્ટ : ગાયના દૂધમાંથી દહીં જમાવવા (5) મુઈગગમમાં વપરાતું ગ્લીસરીન ગાય-બળદની જીલેટીન વપરાય છે. ચરબીમાંથી બને છે. ઉંચાઈ વધારવા માટે માનવના મડદામાંથી (6) કિસ્પ: કરકરી નાસ્તાની ચીજ ચોખાની ચકરીમાં પીટ્યુટરી ગ્રંથી કાઢીને “ગ્રોથ હોર્મોન' બને છે. જે છે વપરાય છે. દવા ઠીંગણા બાળકોએ લીધા પછી ૨૦ વર્ષે (7) ફીશ ઑઈલ : ઘણા બિસ્કીટો-કેક-પેસ્ટી અને મેડ-કાઉડીઝીઝ રોગથી ઘણા બાળકોનું મૃત્યુ થયું. માર્જરીનમાં માછલીનું સસ્તું તેલ વપરાય છે. માર્જરીન આવી જીવનને બગાડનારી બહારની અવનવી શીંગતેલ કે વનસ્પતિ તેલમાંથી બને છે પણ તેને ઘણી ચીજોથી આજના સમયે સૌએ બચવા જેવું છે. મુલાયમ બનાવવા માછલીનું તેલ ઉમેરવું પડે છે. જે 5 કાન્તિ ભટ્ટ (ગુજરાત સમાચારમાંથી સાભાર) બ્રેડ ઉપર ચોપડાય છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ 22 - જાળવણી માટે ઉત્પાદકો તેમાં શૂન્યાવકાશ પેદા કરે ( વ ટીનપેક ફૂડ એટલે? છે. એટલે ખોરાકમાં જીવાણુની શરૂઆત થતાં ઈન્સ્ટન્ટ ખોરાકને બદલે ઈન્સ્ટન્ટ મોત, પ્રાણવાયુના અભાવ વચ્ચે તેને ફાવતું મળે છે. સૌથી કાતિલ ઝેર કર્યું ? પોટેશિયમ જીવાણુની ચયાપચયની ક્રિયા જોર પકડે છે અને સાયનાઈટ ? બાર્બિટ્રેટ ? આર્સેનિક ? કરતાં વધુમાં “બોલિનસ” નામનો ઝેરને મુક્ત કરવા માંડે છે. વધુ જીવલેણ ઝેર સી. બોલિઝમ નામના સૂક્ષ્મ ચયાપચયની આડપેદાશ જેવું હળાહળ ઝેર ખોરાકમાં જીવાણુઓ પેદા કરે છે. માઈક્રોગ્રામના ફક્ત ૦.૧૨માં ભળે છે. ખોરાકનો એ ડબ્બો જે ગ્રાહક ખરીદે તેનું ભાગ જેટલું નજીવું ઝેર મૃત્યુ નીપજાવવા માટે પૂરતું નવ્વાણું ટકા તો આવી બન્યું સમજવું. પ્રથમ હુમલો નીવડે છે. પક્ષાઘાતનો થાય છે, કેમકે શરીરમાં દાખલ થયેલું સી. બોલિઝમનું આખું નામ તો કલોસ્ટિડિયમ બોટલિનસ ઝેર સૌ પહેલા જ્ઞાનતંતુનો સંચાર બંધ બોલિઝમ છે. પણ ઉચ્ચાર સરળ બને એ માટે તેના કરી દે છે. ફેફસાંની અને હૃદયની ગતિનું નિયમન પ્રથમ અક્ષરને ટૂંકાવવામાં આવ્યો છે. આ જીવાણુઓ કરનાર પણ જ્ઞાનતંત્ર છે. એટલે મોત બન્ને રીતે ટીન વર્ષો થયા ટીન ફૂડ ઉદ્યોગને પરેશાન કરી રહ્યાં છે. ફૂડની શોખીનને ઘેરી વળે છે. તે સૂપથી માંડીને તૈયાર માછલી સુધીના અનેક સી. બોલિઝમ ૨૧૨ ફેરનહીટના ખાદ્યપદાર્થો હવાચુસ્ત ડબ્બામાં પૅક કરવાનો મોટો ઉત્કલનબિંદુએ પણ મરતા નથી, જ્યારે ખોરાકને તેનાં ઉદ્યોગ યુરોપ, અમેરિકા દેશોમાં ચાલે છે. ભારતમાં કરતાં વધુ તાપમાં ગરમ કરી શકાય નહિ. આ પણ આ ઉદ્યોગ ચાલુ થયો છે. ઘણી ચોકસાઈ અને જીવાણુને ખતમ કરવા માટે ખોરાકમાં જલદ રસાયણો ઘણી ચોખ્ખાઈ રાખવા છતાં સી. બોલિઝમની ભેળવવા મોતને નોંતરનારા બને છે. જીવલેણ બલા કયા ડબ્બામાં પેસી જાય તે કહી શકાતું જૈનદર્શન રેડ સિગ્નલ બતાવે છે કે પાણીના નથી. અંશવાળી દરેક વાસી વસ્તુમાં રાત્રિ પસાર થતાં આજે પણ મોતની તલવાર ટીન ફૂડ ખાનાર નવા-નવા અસંખ્ય ત્રસજંતુઓ - બેકટેરીયા ઉત્પન્ન દરેક વ્યક્તિને માથે તોળાયેલી રહે છે. તલવાર અનેક થતાં રહે છે. જે ઝેરી જંતુઓનો રસ ફૂડ પોઈઝન ઉપર તૂટી પડી છે. છતાં કોના ભાગે આવેલા ડબ્બામાં બનાવે છે. જે ખાનારનું ઝાડા-ઉલ્ટી અથવા મૃત્યુ પણ મોત પૂરાયેલું હોય તેની જાણ તો ટીન ફૂડ ખાધા નીપજે છે. પછી જ થાય છે અને ત્યારપછી બચવાનો ચાન્સ પણ ન ખાવા લાયક વાનગી તેમાં અભક્ષ્ય શું? રહેતો નથી. ટામેટાનો સૂપ : માખણ....વાસી. સી. બોલિઝમ આશ્ચર્યજનક માયા છે. આ મકાઈનો સૂપ : આજીનો મોટો જીવાણુઓ ફક્ત ત્રણ કે ચાર માઈક્રોમીટર લાંબા હોય વહાઈટ વેજીટેબલ સૂપ : ગાજર, પાઉ છે. (એક માઈક્રોમીટર એટલે મીટરનો દસલાખમો વેજીટેબલ સૂપ ': ફલાવર, માખણ ભાગ.) ઉડી જમીનમાં રહેવાને તેઓ ટેવાયેલા છે. રશીયન સૂપ : બટાટા, કાંદા બીજા અનેક સજીવો માટે પ્રાણવાયુ ખરેખર પ્રાણદાતા કાકડીનો સૂપ : કાંદા, પાઉં, બટર છે. જ્યારે સી. બોલિઝમને તે માફક આવતો નથી. ગાજરનો સૂપ : ગાજર, કાંદા આ ખાસિયતને લીધે તો કુદરતી સંજોગોમાં ભાગ્યે જ નાન : મેંદો, માખણ ખતરારૂપ બને છે. કેમ કે હવાના પૂરવઠા વચ્ચે ગ્રીન ગ્રીનોરી કોફતા : પાલક, કાંદા અસ્તિત્વ ટકાવવું તેમના માટે કપરૂં છે. પરંતુ હવાચુસ્ત ચાઈનીઝ ફાઈડ રાઈસ : આજીનો ગાજર ડબ્બામાં સંજોગો કુદરતી હોતા નથી. ખોરાકની પાલક મટર પનીર : પનીર, પાલક For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ 123. નરગીસી કોફતા : ગાજર, કાંદા નરગીસી કોફતા : માખણ, કાંદા પનીર સ્પીનેચ કોફતા : પાલક, કાંદા ચાઈનીજ બોકસ : ગાજર, કાંદા, લસણ રીંગણાની આમટી : રીંગણા, કાંદા સ્વાદિષ્ટ ફુટ ચાટ : બ્રેડ આલુ મટર પનીર કરી : બટેટા, લસણ બટાટાની ભાખરવડી : બટાટા, આદુ ફાલુદા : કન્ડેશન મિલ્ક, મેંદો કેરીની ત્રણ રંગી કટલેસ : બટાટા, પાલક, બ્રેડ અમેરિકન ચોપસી : નુડલ્સ, આજીનો વેજીટેબલ દીવડા : ગાજર, લસણ વેજીટેબલ કબાબ ગેબી : આદુ, બ્રેડ કેળાનું પુડીંગ : ચોકલેટ, વેનીલા એસેન્સ ગ્રીન પુલાવ : ફલાવર દહીં જાયફળ પુલાવ : કાંદા, ચીઝ, ગાજર બ્રેડ પુલાવ : સ્લાઈડ બ્રેડ 'ચમચમ : પનીર સ્પેનીશ રાઈસ : ચીઝ મેંગો રોલ : પનીર પંજાબી સમોસા : મેંદો, કંદમૂળ કોકોનટ યેલો રાઈસ : કાંદા વેજી. કટલેસ : મેંદાની પટ્ટી સ્પેનીશ પુલાવ : કાંદા, બટાટા, દહીં કચોરી/પેટીસ : વિદળ, બ્રેડ ફરાળી સ્વીટ કેક : બટાટા મારવાડી કચોરી : બહારની મેંદો પટ્ટી ગોલ્ડન ટોસ્ટ : બટાટા, બટર, બ્રેડ બ્રેડના ભજીયા : બ્રેડ સાબુદાણાનો ચેવડો : સાબુદાણા સેન્ડવીચ ભજીયા : બ્રેડ સ્લાઈડ ફલાવર સ્ટ : ફલાવર, કાંદા મોતીવડાં : સાબુદાણા ત્રીરંગી જૈલી : જીલેટીન પાઉની પેટીસ : પાઉં લીલા ચણાની કટલેસ : બટાટા આલુબ્રેડ રોલ્સ : બ્રેડ સ્લાઈસ, બટાટા નવરતન કુરમાં : પનીર, ગાજર, બટાટા બ્રેડનો ઉપમા : પાઉં આલુ પાલક : બટાટા, પાલક પૌઆ બોલ : સ્લાઈસ બ્રેડ ચીઝ પીઝા : ચીઝ પીઝા કેન્દ્રીય : ચીઝ, બ્રેડ વટાણાના કોફતા : કાંદા, આદુ મેકસીકન ટાકોસ : બેકડ બીન્સ-ટામેટા સોસ મેકસીકન બેક વેજીટેબલ્સ: ગાજર, બટાટા, સ્પેગેટી ઈટાલીયન : ટામેટા સોસ (વાસી) કોબીના સમોસા : આદુ પીઝા : મેંદાની વાસી રોટી માવા બટેટા : બટેટા ગાજરનું પુડીંગ : ગાજર, બીસ્કીટ પિઝા બેસ : પીઝા ટોસ્ટ પેટીસ : બ્રેડ, પનીર ગાજરની રબડી : ગાજર ફણગાવેલા કઠોળ : અનંતકાય, ફણગા ફરાળી પૂરણપોળી : બટેટા, સાબુદાણા દહીં પેટીસ : દ્વિદળ દાળ-રાજમા મખ્ખની કેક: લસણ, કાંદા, કસાટા આઈસ્ક્રીમ : બ્રાન્ડી, કસ્ટર્ડ પાવડર ઈડાનો રસ પનીર કોફતા કરી : પનીર, કાંદા, લસણ શાહજહાંની કબાબ : સાબુદાણા, બટાટા મોરીયાનો ઉપમા ': બટાટા સનરાઈન કૅબેઝ. : બટાટા, કાંદા, પંચરંગી કચૂંબર : મૂળા, ગાજર મગની દાળના ચટપટ : પાલખ, આદુ વેજીટેબલ ફેન્કી : બટાટા, ગાજર, ડુંગળી, શાકનું ભડથુ : કાંદા, લસણ આદુનો મુરબ્બો : આદુ સેવ ડબલ રોટી : પાઉં, લસણ, કાંદા લવલી બ્રેડ આઈસ્ક્રીમ : વેનીલા એસેંસ, બ્રેડ લીલા શીંગોડાની ખરી : લીલા શીંગોડા વેજીટેબલ ઢોકળા : ફલાવર, બટાટા સુરણના વડા : સુરણ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ 124 નારંગી કોફતા : બ્રેડ વેજીટેબલ કટલેસ : બટાટા, ટોસ ટીકી સોસ મસાલા : રતાળુ, કાંદા, પાઉ બેડ સ્ટીકસ : બટાટા, બ્રેડ, ડુંગળી વેજીટેબલ પેન કેક : કાંદા, આદુ, બટાટા, શાહી કેસર પનીર પુડીંગ: પનીર ઠંડાઈ : ખસખસ ગાજર પરોઠા : ગાજર, બટાટા બટાટાની ચકલી : બટાટા, સાબુદાણા પૌઆની કચોરી : બટાટા બટાટા પૌંઆ : બટાટા પનીર રોલ : પનીર કેરીના કોફતા : પનીર ચીઝ કટલેસ : ચીઝ, બટાટા બટર પીઝા : બટર, પીઝા દિલબહાર કોફતા : બટાટા, ગાજર બ્રેડ પૌઆની ભેળ : બટાટા, બટાટાના ગુલાબજાંબુ : બટાટા ગાજરની ખીર : ગાજર શક્કરીયાનો હલવો : શક્કરીયા છોલે ભટુરે : કાંદા, બટાટા લીલી હળદરની બરફી : લીલી હળદર, આદુ વેજીટેબલ પીઝા : ચીઝ, કાંદા, પીઝા ઈટાલીયન પીઝા : પીઝા, કાંદા ફરાળી કટલેસ : રતાળ, ગાજર, બટેટા મટર પનીર : પનીર, લસણ કરી : પનીર, ગાજર, રીંગણા રીંગણ ભાત : રીંગણા અમૃતી : બટાટા, આરાલોટ ગાજરનો સંદેશ : ગાજર ચોકોનેટબોલ્સ : વેનીલા, ચોકલેટ બાર : આદુ કોફતા કરી : બટાટા, કાંદા, લસણ મસાલા કરી : બટાટા, કાંદા શક્કરીયાની ખીચડી : શક્કરીયા સુરણના વડા : સુરણ ગ્રીન પનીર : પનીર, આદુ વેજીટેબલ કરી પફ .: ફલાવર કાંદા, લસણ શીંગોડાના દહીંવડા : શીંગોડા હરા ભરા કોફતા : પાલક, પનીર, બટાટા બ્રેડના કોફતા : બ્રેડ, પનીર વેજીટેબલ પીઝા : ચીઝ, કાંદા, પીઝા ચણાદાળ કોફતા : આદુ, કાંદા, લસણ આવી અગણિત વાનગી હૉટેલમાં, લગ્ન પ્રસંગોમાં કે ટમટમ : બટાટા ઘરમાં ખાતાં પહેલા અભક્ષ્ય હોય તો ત્યાગ કરવો એ બર્ડનેસ્ટર : બટાટા, કાંદા શરીર અને આત્માને હિતકારી છે. - આહારશુદ્ધિમાંથી ઉદ્ધત એકસપાયરી ડેઈટ કયારે ? આપણે ત્યાં કાયદા મુજબ અથાણા, માખણ, શિખંડ, ઘી, તેલ, દૂધ, વગેરે પર એના "ઉત્પાદનની” તારીખ યા "એકસપાયરી ડેઈટ" જેમ છાપેલી હોતી નથી એમ જલ્દીમાં જલ્દી બગાડશીલ જે "આઈટેમ” છે તે આઈસ્ક્રીમ પર પણ કોઈ તારીખ લગાવવાનો કાયદો નથી. (અમેરિકા, આરબદેશો, જાપાન, વગેરે લગભગ બધા જ દેશોમાં દરેકે દરેક ખાદ્ય કે વપરાશી વસ્તુ પર ઉત્પાદનની તારીખ અથવા "એકસપાયરી ડેઈટ" છાપવાનું ફરજીયાત છે... એક એક કેળા ઉપર પણ તારીખ મારવી પડે છે ! જ્યારે ભારતમાં તો પોપાબાઈનું રાજ્ય ચાલે છે ને ? જનતાનો કચ્ચરઘાણ નીકળી જાય અથવા જનતા રોગચાળામાં હોમાય તોય સરકારી ખાતાને નથી પડી, સરકારી અમલદારોને નથી પડી, રાજકીય પક્ષોને અને નેતાઓને નથી પડી, સરકારને પણ નથી પડી...! "જનતા મરતી હોય તો ભલે મરે.. પણ અમારું તરભાણું તો ભરાવવું જ જોઈએ !”.... જ્યાં આવી ભાવના જ ફેલાયેલી હોય ત્યાં જનતાએ મરવા માટે જ તૈયાર રહેવાનું હોય !.... કેમ આવી ખાદ્ય પદાર્થો કે "પેરીશેબલ” વસ્તુ ઉપર અમેરિકા વગેરે દેશોની જેમ "ઉત્પાદનની" અને "એકસપાયરી"ની "ડેઈટ" છાપી શકાય નહીં ?). For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ આડેધડ વપરાતી એલોપથી દવાઓ છોડો ! જનદર્શન જણાવે છે કે શરીરમાં જે કોઈ પણ શ્રદ્ધા રહી નથી. તે તો સ્વીચ ઑફ કરતાંની વ્યાધિ ઉત્પન્ન થાય છે તેની પાછળ અવશ્ય કોક ને સાથે જ જેમ લાઈટ ઑફ થઈ જાય તેમ ટેબ્લેટ લેતાંની કોક કર્મ કારણ હોય છે. કર્મો બે જાતના હોય છે. સાથે જ દુખાવો ગાયબ થઈ જાય એવા ઈન્સટંટ એક નિકાચિત કર્મો અને બીજા અનિકાચિત કર્મો. ઈલાજમાં માને છે. કેમ કે તેમને તરત ઑફિસે પહોંચવું નિકાચિત કર્મના ઉદયે ઉત્પન્ન થતા રોગો ગમે તેટલી હોય છે. આવા ઉતાવળીયા શહેરીજનો માટે ડૉકટર દવાઓ, ઉપચારો કરવા છતાં પણ મટતા નથી. એ સાહેબ લેટરપેડ અને ઈજેકશનની ડીસ્પોઝેબલ સીરીંજ પ્રાણ લઈને જ જાય છે. બીજા અનિકાચિત કર્મના તૈયાર રાખે છે. દવાઓ લખી આપે છે અને ઇજેકશન ઉદયે ઉત્પન્ન થતાં દર્દી કોકને કોક નિમિત્ત પામીને મારી આપે છે. પાંચ જ મિનિટમાં માણસ એકદમ શાંત થઈ જતા હોય છે. સાક્કો (!) થઈને ઑફિસે પહોંચી જાય છે. આયુર્વેદ, ચરક સંહિતામાં રોગ નિવારણના જરાપણ દુઃખ સહવાની જેમની તૈયારી નથી નિમિત્તો દર્શાવ્યા છે. પ્રથમ નિમિત્ત છે. પરમાત્મા એવા નાહિંમત લોકો આજે ચણા મમરાની જેમ દવાઓ પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, બીજુ નિમિત્ત છે ઔષધોપચાર ખાઈ લે છે. ફાસ્ટફૂડની જેમ ફાસ્ટ મેડીસીનો આરોગીને અને ત્રીજ નિમિત્ત છે ચિત્તની શાંતિ અને સ્વજનાદિનું તે લોકો તરત કામે લાગી જાય છે. પરિણામે તેમનું આશ્વાસન. આ ત્રણ કારણોથી વ્યાધિઓને શાંત કરી શરીર રોગોનું કૉલ્ડસ્ટોરેજ બની જાય છે. જતે દાડે શકાય છે. બ્લડપ્રેશર, હાર્ટ એટેક, સોરીયાસીસ જેવા અનેક આ દેશના ગામડાઓમાં મોટાભાગના દર્દીનો . અસાધ્ય દર્દો શરીરમાં જ અટ્ટો લગાવીને બેસી ઈલાજ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા-આસ્થાથી જ કરવામાં જાય છે. આવતો હતો. ભગવાનનું નામ લઈને તાવ ઉતારવાથી જૈનદર્શને દર્શાવેલ ઉપવાસની તપશ્ચર્યા એ માંડીને છેક સાપના ઝેર ઉતારી દેવા સુધીનાં સફળ પ્રત્યેક રોગના રામબાણ દવા છે, પણ ખાઉધરા પ્રયોગો થતા હતા, પણ અંગ્રેજોએ અને તેમણે તૈયાર માણસોને આવો ઈલાજ પોષાતો નથી. એમને કેન્સર, કરેલા દેશી અંગ્રેજોએ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા કહીને આ હાર્ટએટેક કે બ્લડપ્રેશર કરતાંય ઉપવાસ આકરો પડે વાતોને હસી કાઢી. પરિણામે આયુર્વેદનો શ્રદ્ધા નામનો છે. એટલે આડેધડ દવાઓ આરોગીને ઉપરોક્ત દર્દીને સૌ પ્રથમ ઈલાજ લગભગ નષ્ટપ્રાયઃ થઈ ગયો. નોંતરશે પણ ઉપવાસ નહિ કરે. જ્યાં દેશી અંગ્રેજો નથી એવા ઉંડા અંતરીયાળ એલોપેથી દવાઓ ફીઝીકલી કેટલું નુકશાન ગામડાઓમાં હજી પણ રોગ નિવારણ માટે કરે છે તે આગળના લેખોથી તમે સમજી શકશો. પ્રભુ-પ્રાર્થના શ્રદ્ધા, બાધા, આખડી અને ઉજણીના વધુમાં એલોપેથીની ઘણી દવાઓ પ્રાણીઓ ઉપર પ્રયોગો કરાય છે. અને લોકો ધર્મપસાથે સાજા પણ કારમાં ત્રાસ ગુજારીને બનાવાય છે. તો કયારેક થઈ જાય છે. પ્રાણીઓને મારીને બનાવાય છે. આ રીતે અન્ય | શહેરના માણસોની લાઈફ એકદમ ફાસ્ટ થઈ જવાની ! થત જીવોના નિસાસા લઈને બનતી દવાઓ કયારેય છે. તેમને આવા ગયા , લા હે આરોગ્યપ્રદ બની શકતી નથી. પૂર્વે ઋષિ જંગલમાં For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ -1126E જતા, વનસ્પતિના છોડોને હાથ જોડતા, પ્રાર્થના કરતા, લઈ રહ્યાં છે. દુનિયામાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષોની પૂજા કરતા પછી ઔષધિ ગ્રહણ કરવા માટેની ઉભરાતાં રોગોને નાથવા માટે ૧,૩૭,૦૦૦ ડૉકટરો આજ્ઞા માગતા. આટલી વિધિને કર્યા પછી જ મેદાને પડયા છે, પરંતુ રીઝલ્ટમાં દર્દીઓ મરતા રહે ઔષધોને બનાવવામાં આવતા હતાં. ઔષઘનિર્માણના છે અને દર્દી જીવતાં રહે છે. કુલ ૧૫૦૦ કંપનીઓ સમયમાં પણ વૈદ્યો મનોમન પ્રભુને પ્રાર્થના કરતા મેડીસીન બનાવે છે. જાતજાતની કુલ ૩૫,૦૦૦ હતા કે આ ઔષધ દ્વારા જગતના જીવોની વ્યાધિઓ દવાઓ તૈયાર થાય છે. માત્ર એક ગળાના દર્દી માટે દૂર હોજો ! કુલ ૩૦૦ જાતની દવાઓ તૈયાર થાય છે. એ બધી આજના ડૉકટરોના મનમાં આવો ભલો ભાવ માણસોના પેટમાં હોમાય છે. માત્ર એકલા બ્રિટનમાં આવવો ઘણો મુશ્કેલ છે. તે લોકો દર્દીને ગ્રાહક સમજે લોકો દર વર્ષે સાતસો કરોડ ટેબ્લેટ ખાઈ જાય છે. છે અને રોગચાળો ફાટી નીકળે ત્યારે સીઝનનો સમય સને ૧૯૫૦માં દવાનું વેચાણ દશ કરોડનું હતું, જે સમજે છે. શીયાળામાં રોગોનું પ્રમાણ ઓછું થતું આજે વધીને સેંકડો કરોડનું થયું છે, એ બતાવે છે કે હોવાથી શીતકાળને તે લોકો ઑફ સીઝન ગણે છે. રોગો કેટલા વધ્યા છે. હવે તો દવાઓ પણ દર્દી આ રીતે મેડીકલ ટીટમેંટ નામનો બીઝનેસ રાખવા લાગી છે. આધુનિક ચિકિત્સા ગમે તેટલી ચલાવનારાઓના હાથે પેશન્ટસના આરોગ્ય નિરામય વિકસી હોય પણ પ્રકૃતિના નિયમ મુજબ મૃત્યુ કેવી રીતે બની શકે ? નિશ્ચિત છે. રોગથી પીડાતા મરવું છે કે આરોગ્યને આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જ્યારે પણ ભોગવીને? આ પ્રશ્ન સૌએ વિચારવાનો છે. આપણી વ્યાધિ થાય ત્યારે કશો વિચાર કર્યા વિના સહુ પ્રથમ જ ખાનપાનની ભૂલનો આપણે જ આકરો દંડ ત્રણ ઉપવાસ કરી કાઢવા જોઈએ. ઉપવાસ થયા બાદ ભોગવવાનો છે. બહારની ખાન-પાનની વસ્તુઓને રોગ ન મટે તો આયુર્વેદના નિર્દોષ ઈલાજોનો રસ્તો તિ આ તિલાંજલી આપનારા આરોગ્ય સાચવી શકશે. લેવો પણ એક દર્દ મટાડીને બીજા સો દર્દો પેદા કરે બ્લેડ નહિં તલવાર : ‘કિલનિકલ ફાર્મ કૉલેજ એવી એલોપથી ટ્રીટમેંટના રસ્તે શકય હોય ત્યાં સુધી માં લખ્યું છે કે બિનઅનુભવી ડૉકટરો આડેધડ દવા ન જવું. કયારેક અસાધ્ય વ્યાધિમાં મજબૂરીથી તે રસ્તે આપીને તેનામાં નવો રોગ પેદા કરવાનું અધમ કૃત્ય જવું પડે તો સમજી વિચારીને પછી પગલું ભરવું. કરે છે. સામાન્ય દર્દીમાં ડૉકટરો એટલી ભારે દવા એલોપથીનો હાહાકાર ! આપી દેતા હોય છે કે “કપડું સીવવા માટે સોયને બદલે ભાલો, અને દાઢી બનાવવા માટે બ્લેડને બદલે • વિશ્વમાં પ્રતિવર્ષ છ કરોડ માનવો મોતને તલવાર આપવા જેવી સ્થિતિ સર્જાય છે. શરણ થાય છે. એમાંથી એકલા અમેરિકા જેવા દેશમાં પ્રતિવર્ષ સાત લાખ માણસો હાર્ટફેલ દ્વારા મરે છે. આજે માણસો પોતાના પૉકેટમાં જ એક્ઝીન, પ્રતિવર્ષ આઠ લાખ માણસો કેન્સરનો ભોગ બને છે. સારીડોન, સ્ટોપેક, લાજેકટીવ જેવી દવાઓ લઈને અમેરીકાની નેશનલ કેન્સર સીટય, દર વર્ષે ફરતા હોય છે અને જરાક તકલીફ થાય ને ખાતા રહે બાર અબજ રૂપિયા માત્ર કેન્સરની દવાના સંશોધન છે. જેથી ખોરાકની અરુચિ, ઉઘ-જડતાદિ વિકૃતિ પ્રગટે પાછળ ખર્ચે છે. આનું મૂળ અયોગ્ય ખાન-પાન અને છે. મોજ-શોખ-વિલાસમાં પડેલું છે. આ દેશ-દુનિયા'ની વાતોનો સારાંશ એટલો 0 મુંબઈની એંસી લાખની વસતિમાં ત્રણ લાખ છે કે તમે તમારી જીભ વશમાં રાખો, પછી ફીકર માણસોના શરીરમાં કેન્સરનો વસવાટ છે. માત્ર એક કરવાની જરૂર નથી. જેમનો જીભ પર કન્ટ્રોલ નથી તાતા હૉસ્પિટલમાં ત્રણસો દર્દીઓ કેન્સરની સારવાર અને કયારે કયો રોગ થશે એનો કોઈ ભરોસો નથી. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ - - 127) આપણે ત્યાં કહેવાયું છે કે “રસમૂલાનિ વ્યાધયઃ' ગુજરાતીઓને અથાણાં, ફરસાણ અને મિષ્ટાન્ન વ્યાધિઓનું મૂળ જીભમાં પડ્યું છે, સ્વાદમાં પડ્યું છે. છોડાવવા માટે ડાયાબીટીઝ, હાર્ટ-એટેક કે બ્લડપ્રેશર ટેસ્ટ છોડી દો તો શરીર બેસ્ટ રહેશે. નિરામયદેહ થવું જરૂરી છે. ધર્મસાધનાનું અંગ છે. ધર્મના પ્રભાવે ચિત્તની પૂર્વે માણસો સંતોષી હતાં, ઘઉં, બાજરી, ચોખા શાંતિ-પ્રસન્નતા અને આનંદની વૃદ્ધિ થશે. અને જુવાર એ મહત્ત્વનો ખોરાક હતો, રોટલો ને માણસ પહેલાં આડેધડ ટેસ્ટફૂલ વાનગીઓ શાક, ખીચડી ને કઢી. એ એમની સાદી પણ સાત્ત્વિક ઝાપટે છે. પરિણામે રોગો પેદા થાય છે. જેટલી વેરાઈટીઝ હતી. સદા માટે નિરામય દેહ એ એમની ઝડપથી વેરાઈટીઝ ખાધી હોય છે તેથી વધારે ઝડપથી વિશેષતા હતી અને કદાચ રોગ આવે તો એમની દવા તે દવાઓ ખાય છે. ખાતાં પૂર્વે જરા વિચારો કે કયો હતી ઉપવાસ અથવા કડવું કરીયાતું, સુદર્શન ચૂર્ણ. પદાર્થ કયો રોગ પેદા કરે છે. આજે વેરાઈટીઝનો પાર રહ્યો નથી. કદાચ • મિષ્ટાન, ફરસાણ, આઈસ્ક્રીમ, પિઝા અને આવતી કાલની પેઢીને રોટલો અને ખીચડી કોને પાઉભાજી ખાનારાને સોરયાસીસ (ચામડીના દર્દો) કહેવાય તેની ખબર નહિ હોય. આજે તો બ્રેડ-બટરનો થાય છે. હૃદયરોગ અને કેન્સર પણ થાય છે. જમાનો ચાલે છે. ભાખરી-શાકની જગ્યાએ પાઉભાજી • ખૂબ ગળ્યા પદાર્થો ખાવાથી કૃમિ અને અને કરીયાતાને બદલે કોકા-કોલા પીવાય છે. ડાયાબીટીઝ રોગો થાય છે. માણસ ખાંડ ખાતાં વિચાર આ મૉડર્ન જમાનામાં જેટલા પૈસા વધારે એટલા નથી કરતો; પછી આગળ જતાં જ્યારે ડાયાબીટીઝ ભોગ વધારે અને જેટલા ભોગ વધારે એટલા રોગ થાય છે ત્યારે કડવો રસ પીવે છે, બ્લડ-સુગર ન વધારે. લકઝરીયસ ફલેટ અને મારૂતી કાર ધરાવનારા વધી જાય માટે સુગર વગરની મોળી ચા પીવે છે. લોકોને ત્યાં રોગોનું પ્રમાણ ઠીક ઠીક જોવામાં આવે પણ પહેલીથી જ ધ્યાન રાખે તો કાંઈ વાંધો ખરો ? છે. જસલોક જેવી હૉસ્પિટલમાં પણ સ્ટેટસ ધરાવનારા કંદમૂળ, મેંદુવડા, કાંદાના ભજીયા, ભેળ-પૂરી, બટાટા લોકો વિશેષ જોવામાં આવે છે. આથી અયોગ્ય વડા, લસણની ચટણી, મરચાનાં અથાણાં ખાવાથી ખાન-પાનાદિ ભોગોનો કંટ્રોલ કરો એટલે રોગમાં સ્વભાવ ચીડીયો તીખો બની જાય છે, પેટમાં અલ્સર ઓટોમેટીક કંટ્રોલ આવી જશે. જ્ઞાનાંજન કરનારું થાય છે, કામવિકારો વિશેષ જાગ્રત થાય છે, વીર્યનો આહાર-વિજ્ઞાન જીવનને સંયમી-નિરામય રાખવામાં નાશ થાય છે અને માથાના વાળ ખરી પડે છે. ઉપયોગી છે. • પાનપરાગ, સીગારેટ, તમાકુ, માવા આદિ ધર્મસાધના સારી રીતે થાય માટે દેહને વ્યસનો દ્વારા કેન્સર, ક્ષય, અસ્થમા અને લીવરના સાચવવાનો છે. તંદુરસ્તીનો ફાયદો ભોગ માટે નહિ દર્દો થાય છે. પણ યોગ માટે ઉઠાવવાનો છે. આયુર્વેદશાસ્ત્રોની આ બધી વાતો તમને ભડકાવવા કે ડરાવવા રચના કરનારા ચરક મહર્ષિએ કહ્યું છે કે “દેહ એ માટે નથી, આ સત્ય હકીકત છે. તમે સમજો અને ધર્મનું સાધન છે;” ધર્મમાં ઉપયોગી ચીજ છે અને તે પાછા ફરો. પરમાત્માએ જે ભક્ષ્ય-અભક્ષ્યનો વિવેક કારણે દેહને નિરામય રાખવાનો ઈલાજ દર્શાવીએ દર્શાવ્યો છે તે તમે ચૂકી ગયા છો. સદૂગુરુઓ ઉપદેશ છીએ. દ્વારા આ સ્વાદની પરાધીનતા છોડવા માટે તથા કંદમૂળ આજે જેટલા રોગ માણસને થાય છે તેટલા અને રાત્રિભોજન છોડવા માટે વારંવાર પ્રેરણા કરે પશુને થતા નથી. કારણ, તેને જરા પણ શરીરમાં છે. છતાં જીવનમાં ઉતારનારા વિરલા. જ્યારે ડૉકટર અસ્વસ્થતા થાય કે તરત ખાવા-પીવાનું છોડીને શાંતિથી કહે તો હમણાં માનો. એક લેખકે કહ્યું છે કે એક ખૂણે બેસી રહેશે અને એક-બે દિવસ પછી For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ <28 - આપોઆપ ઉભું થઈને ચાલવા માંડશે. શેરીનાં કૂતરા કે નકામું નથી. નાનાંમોટાં દરેક પ્રકારનાં પ્રાણીઓના ઘણીવાર આ રીતે લાંઘણ કરી લેતાં હોય છે; જમીનમાં અસ્તિત્વનો કોઈક હેતુ છે. આપણે આ હેતુ હંમેશાં ખાડો કરીને પગ વાળીને બે-ત્રણ દિવસ સુધી પડ્યાં સમજી ન શકતા હોઈએ તોપણ તેનો સ્વીકાર કરીએ રહે છે. પછી જ્યારે એમ લાગે કે હવે બરાબર છે છીએ. તે જ કારણસર વાઘ, વહેલ, ગેંડા જેવાં આપણા એટલે ધૂળ ખંખેરીને તરત ચાલવા માંડશે. ઘણા જીવન સાથે કોઈ સંબંધ ન ધરાવતાં પ્રાણીઓનાં જીવન બળદો પણ આ રીતે ચારા-પાણી છોડીને બીમારી દૂર ટકાવી રાખવાનું આપણે આયોજન કરીએ છીએ. કરી દેતા હોય છે.. શરીરની રચના અને કામગીરીમાં કોઈ અંગ માણસ જ એક એવું પ્રાણી છે કે તે વારંવાર અથવા ક્રિયા નકામી કે તુચ્છ નથી. ટૉન્સિલ અને માદું પડે છે અને માંદા પડયા પછી પણ ખાવાનું ઍપેન્ડિક્સ જેવાં અંગાંગોનો પણ ઉપયોગ છે. શરીરના છોડતું નથી. જ્યારે ડૉ. કહેશે કે દવા લો, ખાવાની માળખામાં તેમનાં સ્થાન અને કામગીરીનું આપણે બધી છૂટ છે. જ્યારે વૈદ્ય કહેશે કે બજારનું, તળેલું, જતન કરવું પડે છે. મેંદાનું, મિઠાઈ આદિ કોઈ પદાર્થ લેશો નહિ. માત્ર બાહ્યસૃષ્ટિની માફક આપણા શરીરની અંદર મગનું પાણી કે પ્રવાહી ઉપર રહો. જલ્દી સાજા થઈ પણ જીવનસંરક્ષક પદ્ધતિ અને વાતાવરણ છે. તેની જશો. ખાવાના રસિયાને આ ગમશે નહિ. આથી સાથે આપણાં અંગોપાંગોની કામગીરી પારસ્પરિક પેસી ગયેલા રોગો ઘર કરી મરવા પર્યન્ત રહે છે. સંબંધથી સંકળાયેલી છે. કેવી જીભની ગુલામી અને આત્માની અજ્ઞાનદશા ! આપણે પૃથ્વીવાસી અને માટીના જીવો છીએ . આજના ડૉકટરો પણ આડેધડ અપાતી દવાઓ એમ એક કવિએ કહ્યું છે. માટીમાંથી ઉત્પન્ન થયેલા. માટે શું કહે છે તે હવે પછીના લેખથી સમજો. આપણે, માટીમાં જ મળી જઈશું એમ બાઇબલ કહે છે. જે એલોપથી દવા ત્યાગ છે. જે તત્ત્વોનું જગત બન્યું છે તે જ તત્ત્વોનાં આપણે તમે તમારા ડૉકટર છો. પણ બન્યાં છીએ. માનવશરીરની રચનામાં પાણી એક મહત્ત્વનું - શરીર બોલે છે. 6 ડૉ. મહેરવાન ભમગરા. તત્ત્વ છે. વાસ્તવમાં આપણા શરીરમાં બે તૃતીયાંશ ઈકૉલૉજી અથવા કુદરતી સમતુલા એક પ્રકારનું ભાગ જેટલું પાણી છે. તે જ રીતે આપણા શરીરમાં ગૃહવિજ્ઞાન છે. “ઈકૉસ' એટલે ઘર. વિશાળ સંદર્ભમાં વાયુ અથવા હવા છે. હિંદુ ધર્મશાસ્ત્રો કહે છે કે એનો અર્થ પૃથ્વી પણ કરી શકાય, કારણ કે એ આપણે પૃથ્વી જળ, વાયુ, તેજ અને આકાશ એ માનવજાતનું ઘર છે. ઇકૉલૉજી એટલે જીવ-આવરણ પંચમહાભૂતોના બન્યા છીએ. આપણા ઉપર તેમની (બાયોસ્ફીઅર)નો અભ્યાસ. તેમાં વાતાવરણની, કયારેક સીધી અને મોટે ભાગે આડકતરી અસ૨ છે. પથ્વીપરની અને પાણીમાંની જીવસૃષ્ટિના એકબીજા દાખલા તરીકે આપણે માટી ખાઈ શકતા નથી, પરંતુ પરના અવલંબનનો અભ્યાસ થાય છે. આ પુસ્તિકામાં માટીમાં ઉગેલ છોડ, ફળફૂલ, પાંદડાં વગેરે ખાઈએ આપણે ઈકૉલૉજી શબ્દને માનવશરીરની રચના સાથે છીએ. આપણે તેજમાંથી પોષણ મેળવીએ છીએ તે સાંકળીશું અને કુદરતની સમતલાની જેમ સીધું સૂર્યપ્રકાશમાંથી નહીં, પરંતુ વનસ્પતિમાંના માનવશરીરની સમતુલાનો વિચાર કરીશું. આની “ફોટોસિન્વેસિસ' દ્વારા ઉત્પન્ન થયેલાં પોષકદ્રવ્યોમાંથી પાછળ દષ્ટિ એ છે કે તમે જ તમારા ડૉક્ટર છો. આપણને મળી શકે છે. બહારની ઈકૉલૉજીના અભ્યાસથી આપણને મૅન ઘી અનનોન'. માલુમ પડે છે કે જીવસૃષ્ટિમાં કશું જ ફાજલ, તુચ્છ ડૉ. ઍલેંકિસસ કેરેલ પોતાના ‘મૅન ધી For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ 129, અનનોન' (અજ્ઞાત મનુષ્ય) નામના અમર પુસ્તકમાં એક સિદ્ધાંત “રોગની એકતા' નામે ઓળખાય છે. શારીરિક ઈકૉલૉજીનો ઉલ્લેખ કરે છે. ડૉ. કેરેલને ડૉ. કેરેલ કહે છે : શરીરનાં અંગોની એકબીજામાં રોપણીની મહાનું “મનુષ્ય શરીરની અંગરચનાના જૂના ખ્યાલો કાર્યસિદ્ધિ બદલ નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. તેઓ કહે મુજબ ડૉકટરો દરેક રોગને એક વિશેષતા માને છે. છે કે : શરીરનાં અંગોની પરિસ્થિતિ કરતાં તેમની પરંતુ જે ડૉક્ટરો મનુષ્યનાં શરીરનાં પૃથફ અંગોને, કામગીરી આપણને ઓછી સમજાય છે. ઉદાહરણ તથા સમગ્ર શરીરને, શારીરિક અને માનસિક રીતે તરીકે, આપણું હાડપિંજર એ માત્ર શરીરને ટટ્ટાર ઓળખે છે તેઓ જ માંદા માણસના રોગને સમજી રાખનારું હાડકાનું માળખું નથી. એ પોષણ, શકે છે.” રુધિરપ્રસારણ અને શ્વાસોચ્છવાસની કામગીરીનો એક માણસના સમગ્રતયા નિદાન ઉપર મૂકવામાં ભાગ છે. હાડકાના પોલાણમાં રહેલા બોનમૅરો દ્વારા . આવેલો આ ભાર મહત્ત્વનો છે. હું ઘણીવાર કહું છું તે લોહીના લાલકણો ઉત્પન્ન કરે છે. લીવર પિત્તરસ ? કે દર્દીનો રોગ કયા પ્રકારનો છે તેના કરતાં રોગ ઉત્પન્ન કરે છે અને ઝેર તથા જીવાણુનો નાશ કરે છે. ) ધરાવતો દર્દી કયા પ્રકારનો છે તે જાણવું વધુ અગત્યનું અહીં એ નોંધવું જોઈએ કે શરીરનાં સર્વ અંગોમાં છે. શરીર અને મનની સંકલિત એકમ તરીકેની આ લીવરની કામગીરી અદ્ભુત છે. લીવર પાંચસો કામગીરીનું ડૉ. કેરેલ સુંદર શબ્દોમાં વર્ણન કરે છે : પ્રકારનાં કાર્યો કરે છે. વિવિધ રાસાયણિક રૂપાંતરો મનુષ્ય, મગજ અને બીજાં તમામ અંગોને સહારે માટે એક હજારથી વધુ પ્રકારનાં એન્ઝાઈમાં ઉત્પન્ન વિચાર કરે છે, શોધખોળ કરે છે, પ્રેમ કરે છે, સહન કરે છે. વધુમાં લીવર હૃદય માટે સેફ્ટી વાલ્વની ગરજ , કરે છે, પ્રશંસા કરે છે અને પ્રાર્થના કરે છે. સારે છે. હૃદયની કામગીરીમાં અવરોધરૂપ એવું વધારાનું લોહી લીવર વાદળીની માફક ચૂસી લે છે. આંતરિક પ્રદૂષણ : હેપાટિક નામની રક્તશિરા દ્વારા હૃદય અને લીવરનું હવા અને પાણીના પ્રદૂષણની આપણે સીધું જોડાણ થાય છે. લીવરમાંથી પસાર થતા વાજબી રીતે ચિંતા કરીએ છીએ. આ પ્રકારનું પ્રદૂષણ શરીરમાંના લોહીને બાર સેકંડ લાગે છે. તે દરમિયાન આપણા આરોગ્ય માટે જ નહીં, પણ આપણા જીવન લીવર તમામ પ્રકારના ઝેર જેવાં કે મદ્યાર્ક, નિકોટીન. માટે પણ જોખમરૂપ છે. માત્ર મનુષ્યજીવન માટે જ કૅફીન જંતુનાશક જેવાં ઔષધો વગેરેનો નાશ કરે છે. નહીં પરંતુ વનસ્પતિ અને પ્રાણીમાત્રના જીવન માટે અને તેને હૃદય માટે નિરપદ્રવી બનાવે છે. તે જોખમરૂપ છે. તે જ રીતે, સ્વાદુપિંડ, પેન્ક્રિયાસ, મૂત્રાશય આવી જ ચિંતા આપણને માનવશરીરના અને બરોળ માત્ર એક જ કામગીરી પૂરતાં મર્યાદિત પ્રદૂલ વિશે પડતાં પદિત પ્રદૂષણ વિશે પણ થવી જોઈએ. માનવશરીર પ્રભુનું નથી. આ દરેક અંગની બહુવિધ કામગીરી છે અને મંદિર છે અને તેને આપણે આખો દિવસ તેથી આ શરીરની લગભગ દરેક ક્રિયામાં તેનો હિસ્સો છે. જીંદગી સુધી દૂષિત કરીએ છીએ. આપણે જાણવું માંદગીના સમયમાં, આરોગ્યના સમયની માફક જ જોઈએ કે દરેક સિગારેટનું ધૂમ્રપાન આપણાં ફેફસાં કંગના અને એકતા જળવાઈ રહે છે. માં અને આપણા લોહીને પ્રદૂષિત કરે છે, દારૂનો દરેક હોવા છતાં શરીર આખું જ રહે છે. તે સમગ્ર રીતે જ ઘૂંટડો પેટને અને લીવરને ખરાબ કરે છે અને કૉફી માંદું પડે છે. શરીરની રાબેતાની કામગીરીનો વિક્ષેપ આપણા હૃદય અને જ્ઞાનતંતુઓને નુકશાન કરે છે. કોઈ એક અંગ પૂરતો મર્યાદિત રહેતો નથી. વૈિદકશાસ્ત્રની દષ્ટિએ આ બધી વસ્તુઓ શરીર માટે નિસર્ગોપચારમાં આ હકીકત પર આધારિત હાનિકારક પ્રદૂષણ સમાન છે. કેમિસ્ટની દુકાને For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ 130 મળતી આવી બીજી પ્રદૂષણકારી વસ્તુઓથી લોકો વપરાતું હતું. આને પરિણામે યોનિના કેન્સરનો રોગ અજ્ઞાત છે. વાસ્તવમાં ઘણી દવાઓ સામે આપણે તે દવા લેનારી સ્ત્રીઓને નહીં પણ તેમને જન્મેલી ભાંગ, ગાંજા, ચરસ અને એલ.એસ.ડી. જેટલી જ બાળકીઓને તેઓ પંદરથી વીસ વરસની ઉમરની થઈ હાનિકારકતાની ચેતવણી આપવી જોઈએ. ત્યારે થયો. હમણાં આ છોકરીઓએ એ દવા સાદામાં સાદી ઍસ્ત્રો, સૅરિડોનથી માંડી બનાવનારી કંપનીઓ પર કેસ માંડયા છે. ઍન્ટીબાયોટીક સુધીની દવાની અનિવાર્ય આડઅસર બિનજરૂરી વાઢકાપ : થાય છે. ન્યૂ યૉર્કની રૉકફેલર સંસ્થાના જે વાત ઔષધો માટે સાચી છે, તે વાઢકાપ આરોગ્યવિજ્ઞાનશાસ્ત્રી રેને ડુબૉસ પોતાના મહાનું ગ્રંથ (સર્જરી) માટે પણ સાચી છે. ખરેખર વાઢકાપની મિરાજ ઑફ હેલ્થ' (આરોગ્યનું મૃગજળ)માં લખે જરૂર હોય એવા કેસો ઘણા ઓછા હોય છે. કહેવાતા છે કે ઍન્ટીબાયોટીક દવાઓમાં મોટું નુકશાન એ છે “સર્જીકલ કેસોમાં હજારમાંથી એકમાં જ કદાચ કે વિનાશક જીવાણુઓ સાથે ઉપકારક જીવાણુઓ પણ વાઢકાપ જરૂરી હોય છે. તેમ છતાં પૂરી બેકાળજીથી, નાશ પામે છે. “મિરાજ ઑફ હેલ્થ' તથા એલ. શરીરની અખંડિતતાની ઉપેક્ષા કરીને, અંગ-ઉપાંગનો એલરના સાઈડ ઈફેકસ ઑફ ડ્રગ્સ(દવાઓની આડેધડ વિચ્છેદ કરવામાં આવે છે. આડઅસરો) જેવાં પુસ્તકો આપણા ડૉકટરો વાંચે તો અમેરિકા તથા ઈગ્લેંડમાં ગળાના કાકડા તેઓ પોતાના દર્દીઓના રોગો માટે લાંબાલચ (ટૉન્સિલ) કાઢી નખાવવાનાં ઑપરેશનોનો પ્રથમ ક્રમ પ્રિસ્ક્રિશનો લખતાં અચકાય. આવે છે. શારીરિક સંરક્ષણની વ્યવસ્થામાં કાકડા ઘણો દવાઓ કે ટાઈમબૉમ્બ ? મહત્ત્વનો ભાગ ભજવતી ગ્રંથિ (ઇંગ્લેન્ડ) છે. તેની દરેક દર્દ, દરેક બીમારી માટે અનેક આંતરિક વાઢકાપ ન કરવામાં આવે તો તે આપોઆપ સારા કારણો હોય છે. ઔષધોમાં તે કારણો દૂર કરવાની થઈ જાય છે. ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૭૫ના, ન્યુયોર્ક શક્તિ હોતી નથી. દાખલા તરીકે માથાના દુખાવા ટાઈમ્સ'માં તેનો નીચે પ્રમાણે અહેવાલ છે : જેવી સામાન્ય ફરીયાદ માટે રોગનિદાનશાસ્ત્ર “વધુ ને વધુ સર્જનો તેમના દર્દીઓને (પૅથોલૉજી) ૨૦૩ પ્રકારનાં જુદાં જુદાં કારણો આપે ઑપરેશન ટેબલ પર ઉધું ઘાલીને લઈ જાય છે. તેની છે અને તે કારણોના ત્રણ વર્ગો પાડે છે : શારીરિક પાછળનો હેતુ દર્દીના આરોગ્યનો હોવા કરતાં ડૉક્ટરને ક્રિયાવિષયક, ઝેરી તથા યાંત્રિક. માથાના દુખાવાની આર્થિક લાભનો વધુ હોય છે. એક સર્જને કહ્યું હતું દરેક દવામાં સાધારણ રીતે કૅફીન અથવા ફીનાલેટિન કે અમારામાંથી કેટલાકનો ધંધો બરાબર ચાલતો નથી, સાથે ઍસેટિલ ઍલિસાઈકિલક ઍસીડ હોય છે. આ તેથી અમે મહિનામાં એકાદ-બે ગર્ભાશયો કાઢી દવાઓ રોગોના એક પણ કારણને મટાડતી નથી. નાખીએ છીએ અને અમારું ભાડું ભરીએ છીએ.' ઉલ્લે, તે કીડની (મૂત્રપિંડ)ની નવી બીમારી ઉત્પન્ન ? ઉ૧ ડૉકટરે સર્જેલા રોગો : કરે છે. | મારું મંતવ્ય પૂરી નમ્રતા સાથે છતાં દઢપણે દરેક દવા, અને તેનો દરેક ડોઝ, આપણી રજૂ કરું છું કે હાલમાં વધુ પ્રચલિત હૃદયરોગો, જીવનશક્તિ ઘટાડે છે. કેટલીક દવાઓ ટાઈમબૉમ્બ કિડનીના રોગો, ડાયાબીટીસ અને કૅન્સરના રોગો જેવી હોય છે. તેમની આડઅસરો વીસ, ત્રીસ કે તેથી ઉત્પન્ન થવાનું કારણ શરદી, ખાંસી, કબજીયાત, વધુ વરસો બાદ દેખાય છે અને કેટલીક દવાઓની દુખાવા જેવી મામૂલી ફરીયાદમાં કરેલો દર્દશામક આડઅસર બીજી પેઢીમાં દેખાય છે. ૧૯૫૦ના દવાઓનો વિવેકહીન ઉપયોગ છે. બીજાં કારણો ગૌણ દાયકામાં ગર્ભપાત અટકાવવા સ્ટિલબેસ્ટ્રોલ છૂટથી For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ હશે. રોગને દૂર કરવાને બદલે રોગનાં લક્ષણોને દબાવી આપણે વિજય મેળવીએ છીએ. એક રોગને દબાવતાં દેતાં ઔષધોનો ઉપયોગ વારંવાર કરવાને કારણે બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આ નવા રોગો કાયમી રોગો સર્જાય છે, રોગના મૂળ કારણો કાયમ અસલ રોગો કરતાં પણ વધુ ભયંકર હોય છે. રહે છે. આવા રોગોને આ એટ્રોજેનીક રોગો કહે છે. ચિંતા કરનાર માણસને ટ્રાન્કવીલાઈજર (શાંત આએટ્રોસ એટલે ડૉકટરો. વાસ્તવમાં આજના યુગના કરનારી દવા) આપશો તો તેની ચિંતામાં એકનો વધારો અનેક રોગો સીધી અથવા આડકતરી રીતે ડૉકટરો કરશો અને તે હિપેટાઈટિસના નવા રોગની ચિંતાનો. અને તેમની દવાઓએ સર્જેલા હોય છે. હૃદયરોગના દર્દીને ઍન્ટિકોગ્યુલન્ટ દવા આપશો એટલે આમાં વાંક ડૉક્ટરોનો નથી પરંતુ તેમની તેનાં આંતરડાં અથવા મૂત્રમાર્ગથી લોહી નીકળશે. ડૉકટરી તાલીમનો છે. ઘણાખરા ડૉકટરો સાંધાના દુખાવામાં કોર્ટિઝોન દવા આપો કે તરત જ સંનિષ્ઠાવાળા હોય છે. છતાં નુકશાનકારક ઔષધોની ગેસ્ટ્રિક અલ્સરની નવી બીમારી ઉત્પન્ન થશે. આગળ સંનિષ્ઠાનો કંઈ અર્થ નથી. ડૉક્ટરની તમામ અમુક રોગોમાં ઍન્ટીબાયોટીક ઔષધ આપો. સંનિષ્ઠા અને શુભેચ્છા છતાં ઝેર એ ઝેર જ છે અને તો તેનાથી જંતનો નાશ થવાને બદલે શરીરમાં એવા ઝેરનું કામ કરે છે. નવા ઉપદ્રવી જંતુઓ ઉત્પન્ન થાય છે કે તેના ચેપથી ઔષધ લીધા બાદ થતી પ્રતિકૂળ અસરને કારણે જ અમેરિકાની હૉસ્પિટલોમાં દર વરસે એક લાખ દર વરસે ત્રણ લાખથી વધુ અમેરિકનોને હૉસ્પિટલોમાં વ્યક્તિઓનાં મરણ થાય છે. દાખલ કરવામાં આવે છે. કેમિસ્ટોની દુકાનોમાં ભારતમાં, મુંબઈ અને કેરળમાં ટાઈફૉઈડનાં લગભગ વીસ હજાર ઔષધો હોય છે અને દર વરસે જૈતઓ પર ઍન્ટીબાયોટીકસની કોઈ અસર થતી નથી. તેમાં ત્રણસો-ચારસોનો ઉમેરો થતો રહે છે. આપણા શરીરમાં ઔષધના આવા ઉપયોગથી આપણે મોટાભાગનાં ઔષધો શરીર અને મનના બંધારણીય એક ભયંકર આપત્તિ અને અરાજકતા સજીએ છીએ. સંકલનમાં દખલરૂપ છે. આ સ્વાભાવિક સંકલનવૃત્તિ ઔષધના ઉપયોગને બદલે બીજી કુદરતી રીતોવડે સંબંધમાં ડૉ. કેરેલ કહે છે, “શરીરનું દરેક અંગ આખા આપણા શરીરની આંતરિક સંવાદિતા સ્થાપી આપણે શરીરની વર્તમાન તથા ભાવિ જરૂરિયાતોને જાણે છે સહેલાઈથી રોગમુક્ત થઈ શકીએ છીએ, અને તેને અનુસરીને વર્તે છે. તેઓ કહે છે કે શરીર આ નુકશાન માત્ર શારીરિક જ નહીં, પણ વર્તમાનને અને દૂરના ભવિષ્યને જોઈ શકે છે. આપણા માનસિક પણ છે. આજનાં ઔષધો દર્દીઓમાં શરીરની આ સજાગતા સંપૂર્ણ છે એટલું જ નહીં પણ પલાયનવાદની વૃત્તિ સર્જે છે. હું પરપીડનવાદી નથી તે અગમચેતીના ચમત્કારી સ્વરૂપની છે. તો પછી, પણ છતાં એમ માનું છું કે થોડુંક શારીરિક અને ભવિષ્યમાં ન જોઈ શકતી એવી આપણી બુદ્ધિ પર માનસિક દુઃખ આપણા વિકાસ, પરિપક્વતા અને આપણે શા માટે આધાર રાખવો જોઈએ ? શિક્ષણની દષ્ટિએ મહત્ત્વનું છે. આપણે કુદરત કરતાં પણ વધુ હોંશિયાર નિસર્ગોપચારક જેમ્સ ટૉમ્સને યોગ્ય જ કહ્યું છે બનવાનો પ્રયાસ કરીને. કુદરતની રોગહારક શક્તિના કે સંવેદનશક્તિ ગુમાવવા કરતાં દુ:ખ સહન કરવું અમલમાં દખલ કરીએ છીએ. આપણે ભૂલી જઈએ વધુ સારું છે. દુઃખ ખમવાથી આપણી ટેવો સુધરી શકે છીએ કે આપણે પોતે પ્રકૃતિના એક અંશરૂપ છીએ. છે. અજ્ઞાન ભારે જોખમકારક છે.' વેદના અને અંશ કદી પણ સમગ્રની બરાબર હોતો નથી. તેથી માનસિક તાણથી આપણું ચારિત્ર્ય ઘડાય છે તથા આપણે પ્રકૃતિ કરતાં ઉચ્ચતર બની શકીએ નહીં. આપત્તિને પહોંચી વળવાની ત્રેવડ કેળવાય છે. ઔષધો રોગ ઉપર વિજય મેળવવો અશકય છે. ભલે બહારથી વડે દુઃખને દબાવવાની વૃત્તિથી આપણે માનસશાસ્ત્ર For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ 1395 અને ચિત્તતંત્રની દષ્ટિએ પાંગળા બની જઈએ છીએ. તમારો ખોરાક તમારી દવા છે : કોણ કોનો દ્રોહ કરે છે ? આપણાં અતિશય કામગરાં, મહેનતુ અને થોડા સમય પહેલાં આપણાં વર્તમાનપત્રોમાં સહનશીલ અંગોને આપણે અનેક રીતે હેરાન કરી એવો અહેવાલ હતો કે ભારતીય પ્રજા કીડની દુખી દુખી કરી નાખીએ છીએ. આ પ્રકારની કનડગત (મૂત્રાશય)ના રોગોથી વધુ ને વધુ પીડાય છે અને દવાઓ, નકામાં ખાધો, પોષણ વિનાના ખાધો અને ભારતમાં દર વરસે ત્રીસ હજાર માણસોની કીડની હળવાં પીણાંઓ, કોક, ગ્યુકો, કૅન્ડી વગેરે બનાવટી બદલવાની જરૂર પડે છે. શા માટે ? શા માટે આપણી ખાધો તથા એવા બીજા કચરા વડે કરીએ છીએ. કીડની નિષ્ફળ બની જાય છે ? શા માટે આપણાં યોગ્ય ખાનપાનની ટેવ એ આપણા આરોગ્યનો હૃદય અને લીવર નિષ્ફળ બને છે ? મહત્ત્વનો નિયમ છે. જગતમાં ભૂખમરાથી મરતા મૂળભૂત રીતે આપણા શરીરનાં તમામ અંગો સાકાર માણસો કરતાં વધુ પડતું અથવા ખોટી રીતે ખાવાથી અત્યંત શક્તિશાળી અને ટકાઉ છે. દરેક અંગમાં તેની ૧૩ માસા મેર સલામતીની પૂર્વયોજિત વ્યવસ્થા પણ સમાયેલી છે. યોગ્ય રીતે જ કહેવાય છે કે વધુ ખાવા છતાં તેમનામાં ઓછામાં ઓછી સો ટકા જેટલી વધારાની માણસો ભૂખ્યા રહે છે. ઘણું ખાનારા લોકો માટે અનામત શક્તિ હોય છે. જો એક કીડનીને કાઢી વિનોદમાં કહેવાય છે કે તેઓ જે ખાય છે તેમાંથી એક નાખવામાં આવે તો બીજી બેવડું કામ કરે છે. તૃતીયાંશ ભાગ તેમના શરીરોને પોપે છે અને બે મૂત્રપિંડ પાસેની એડ્રનલ ગ્રંથિઓ અને બારીક તૃતીયાંશ ભાગ તેમના ડૉક્ટરોને પોપે છે. અનેક શિરાઓ પચાસ પ્રકારનાં હૉર્મોન સર્જે છે, જેમાંથી લોકો કાંટા છરી વડે પોતાની કબરો ખોદી રહ્યા છે. વીસ ટકા જેટલી ગ્રંથિઓ પણ શરીરની સ્વાભાવિક તેઓ જીવવા માટે ખાવાને બદલે ખાવા માટે જીવે છે. ક્રિયાઓ માટે પૂરતી છે. સારું ખાવાનું હકીકતમાં ખરાબ ખાવાનું છે. સ્વાદને સંતોષતું સારું ખાવાનું તબિયતને નુકશાન આપણું હૃદય એટલું મહાશક્તિશાળી છે કે કરે છે. આપણા શરીરમાંની ૬૦,૦૦૦ માઈલ જેટલી લાંબી રક્તવાહિનીઓમાં તે લોહીને પંપ કરીને આગળ ધકેલે આપણે માટે વનસ્પતિઆહાર એ કુદરતી આહાર છે. વનસ્પતિઆહારી ગોરીલા વાનર જેવાં છે. આ અંતર આખી પૃથ્વીના ફેરા કરતાં બેવડું છે ! બીજાં સસ્તન પ્રાણીઓની શરીરરચનાને આપણી હૃદય આપણા શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે, શરીરરચના મળતી આવે છે. વિવેકપૂર્ણ વનસ્પતિજન્ય પરંતુ બીડીતમાકુનું સેવન કરીને તથા મેદવૃદ્ધિ કરીને ખાદ્યોના આહારથી ત્રીજા ભાગના રોગો આપોઆપ આપણે તેને થકવી ઘસી નાખીએ છીએ. આપણા મટી જાય છે. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાવાળા શરીરની વધારાની દરેક રતલ ચરબીદીઠ વધારાની કૉલેસ્ટેરોલ વ્યાધિના નિવારક તરીકે વનસ્પતિમાં બસો માઈલ જેટલી સૂક્ષ્મ શિરાઓ (કૅપિલરીઝ) હોય લીલો રંગ પૂરનારા તત્ત્વ ક્લોરોફિલનો ઉપયોગ છે. લીવર અનેકાનેક ફરજો બજાવનાર નિષ્ણાત છે. અકસીર છે. આપણા શરીરમાં કુદરતે સર્જેલાં આ ઉત્તમોત્તમ અંગો જેમના લોહીમાં વધુ માત્રામાં કૉલેસ્ટેરોલ હોય નિષ્ફળ એટલા માટે જાય છે કે આપણે જાતે જ તેમના તેમણે માંસાહારનો ત્યાગ કરવો જોઈએ અને વધુ પર અતિરેક કરી તેમને નિષ્ફળ બનાવીએ છીએ અને પ્રમાણમાં લીલાં શાકભાજી મીઠા અને મસાલા વિનાના તેમને અન્યાય કરીએ છીએ. કચું બરના રૂપમાં ખાવાં જોઈએ. કમનસીબે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Y1332 શાકાહારીઓને પણ હૃદયરોગ, કેન્સર અને સીધા રૂ. ૧૦ લે છે. તેનો વાંધો નથી પરંતુ સ્ટીરોઈડઝ ડાયાબીટીસ થતાં હોવાનું જણાય છે. તેમના ખોરાકમાં લીધા પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિ ખલાસ થઈ વધુ પડતી ખાંડ, મીઠું, સ્ટાર્ચ અને ચરબી હોય છે. જાય છે. તેની ડૉકટરને ચિંતા નથી. શરદી દબાઈ મુંબઇના ડૉક્ટરો કાંદા-બટાટાની માફક જાય અને પછી દબાયેલી શરદીને કારણે મુંબઈમાં એન્ટીબાયોટીકસ દવા વાપરે છે : ટિનેજરોને હવે અસ્થમા-શ્વાસના દર્દી વધવા લાગ્યાં ખતરનાક આડઅસરોનો ભય. છે. શરદી ઉપર એન્ટીબાયોટીકસ પણ ભરપૂર પ્રમાણમાં અપાય છે. આમ આડેધડ * સિદ્ધાર્થ શાહ એન્ટીબાયોટીકસની જાદુઈ છડી ડૉકટરો ફેરવે છે એક ઉર્દ શાયરે બિચારાએ પોતાના હૃદયની તેથી શરીરની અંદરની બ્લડ કેમિસ્ટ્રી એવું લોહીનું હાલત માટે શેર કહેલો "અબ તો દવા કીજ તો બંધારણ બદલાઈ જાય છે અને પછી રોગના જંતુઓ ઝહર હોતા હૈ" અર્થાતુ તેનું દિલનું દર્દ એટલું વધી કોઈપણ એન્ટીબાયોટીકસને ગાંઠતા નથી પછી નવા ગયું છે કે કોઈ પ્યાર કરવા આવે તો તે પ્યાર પણ ઝેર નવા સ્ટ્રોંગ અને મોંઘા એન્ટીબાયોટીકસની શોધમાં બની જાય છે. આ ઉર્દૂની શાયરી અત્યારે આધુનિક ડૉકટરો ફરે છે. દવાઓને અક્ષરશઃ લાગુ પડે છે. પીડાનાશક દવા હિન્દુસ્તાનમાં આજકાલ તો ટનબંધ નોવાજીન, કવીનાઈન અને તમામ જાતની એન્ટીબાયોટીકસ બનવા માંડયા છે. એન્ટીબાયોટીકસ દવાઓ આડેધડ દર્દીને અપાય છે. એન્ટીબાયોટીકસનાં મૂળ ઔષધમાંથી ફોરમ્યુલેશન કે મુંબઇના મલાડ નામના પરામાં જાણે એક ડૉકટર બ્રાન્ડની ટીકડી બનાવતી ૩૦૦ ફેકટરીઓ એકલા વૈદાનો વણજવેપાર લઈને બેઠો હોય તેમ ભાડૂતી મુંબઈમાં છે. એન્ટીબાયોટીકસનો આ ત્રાસ ડૉકટરો રાખીને રીતસર ટંકશાળ ઉભી કરી છે. જગતભરમાં છે, પણ અજ્ઞાન દેશોમાં અને ભારતમાં એલોપથીના તાજા ડૉકટરો કાંદા બટેટાને ભાવે ભાડેથી વણિકવૃત્તિવાળા ડૉકટરોને કારણે તો ઓર વધુ છે. મળે છે. તેમને ઓછા પગારે રોકીને દરેક દર્દીને હવે તો ગાયો અને ભેંસોને એન્ટીબાયોટીકસની દવાઓ એકાદ ઈજેકશન આપવું જ જોઈએ તેવો ખાનગીમાં અપાય છે. ગાય ભેંસના દૂધ દ્વારા આપણા શરીરમાં આગ્રહ રાખે છે. સુરતમાં મેલેરીયાની શંકા પડે કે એન્ટીબાયોટીકસ ઘૂસવા માંડ્યું છે. અત્યારે તુરંત કવીનાઈન અપાય છે અને તેનાથી પછી માથાનો કીડનીઓના વેપાર અને કીડનીઓની ચોરી થાય છે દુખાવો અને અપચાનો રોગ પછી ઝાડાની તકલીફો તે બધું જ એલોપથીની જંતુનાશક, પીડાશામક અને હોય છે. જાદુ કરનારી દવાઓને આભારી છે કારણકે - નોવાજીનથી કીડની ખરાબ થાય છે. ઘણી મોટાભાગની દવાઓ કીડનીએ સાફ કરવી પડે છે. શરદીની દવાથી લીવર અને કીડની ઉપર બોજ આવે તેથી દવાના વધુ ઉપયોગથી કીડની નબળી થતી જાય છે. એન્ટીબાયોટીકસની દવાથી આંતરડાઓ છે. પેશાબમાં ઈન્ફકશન થાય કે કીડની ખરાબ થાય બેકટેરીયાની ફેકટરી જેવા બની જાય છે. તેવી કેટલીક દવાઓ પોતે જ કીડનીને ખરાબ કરે છે. મલાડના કલીનીકમાં ભાડૂતી ડૉકટરને તેના મુંબઈ અને ગુજરાતના ગુજરાતી ડૉકટરોને હું બૉસ-ડૉકટર તરફથી એક વખત ઠપકો અપાયો "પેલા જ્યૉફી કેનનનું ગયે મહિને પ્રગટ થયેલું પુસ્તક દર્દીને શરદી માટે માત્ર દવા કેમ આપી ? તેને "સપરબંગ નેચર્સ રિવેન્જ' વાંચી જવાની ખાસ સ્ટીરોઈડનું ઈન્જકશન આપવું હતું ને ?" સ્ટીરોઈડના ભલામણ કરું છું. આમાં એન્ટીબાયોટીકસનો આડેધડ ઈજેકશનો ડૉકટરને દરેક સવારૂપિયામાં પડે તેનાં ઉપયોગ કઈ રીતે નુકશાન કરી રહ્યો છે તેની વૈજ્ઞાનિક For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ 134 દષ્ટિથી વિગતો આપી છે. લેખક કહે છે કે જો “ફેન્ડલી ફુલોરા' કહે છે તે પણ આપણું ઝાડા-મરડા ડહાપણભરી રીતે અને ખૂબ જ સાવચેતીથી વપરાય સામે રક્ષણ કરે છે. વૈદ્યો આંતરડાં બગડે ત્યારે છાશવટી તો એન્ટીબાયોટીક દવા આશીર્વાદરૂપ નીવડે છે, પણ કરાવતા હતા. છાશ-દહીંના ખાસ પ્રકારનાં બેકટેરીયા તેનો નાની નાની ફરીયાદો કે શરદી જેવા રોગમાં આંતરડાંના આખા ફુલોરાને તેનાં રક્ષણકવચ અને વપરાશ કરવાથી તે ઉલ્ટાનું નુકશાન કરે છે. ૨૦૦૦ની વાતાવરણને સુધારી દે છે. સાલમાં જગતભરમાં ૫૦,૦૦૦ ટન જેટલું કોઈ દવા મેજીક-બલેટ જેવી હોતી નથી. એન્ટીબાયોટીક ઔષધ વપરાતું હશે. માત્ર માનવી જ એલોપથીની કોઈપણ દવા માત્ર રોગનો નાશ કરીને નહીં પણ પ્રાણીઓ અને કેટલાંક ફળફૂલ અને જપતી નથી. ચોરની આંખમાં મરચાંનો ભૂકો નાંખો શાકભાજીના પ્લાન્ટમાં પણ એન્ટીબાયોટીક વપરાવા તો તમારી આંખમાં મરચાં પડે જ છે, પણ આ માંડયું છે. સૌરાષ્ટ્રના ગામડામાં અણઘડ ડૉકટરો સરખામણી માત્ર વર્ણન પૂરતી છે. પેસ્ટીસાઈડની એન્ટીબાયોટીકસની કેપસ્યુલ ખોલીને તેનો પાવડર માફક એન્ટીબાયોટીકસની દવા આખા માનવના દુઝતા ઘા ઉપર કે પરૂવાળા ગુમડા ઉપર ભભરાવી દે શરીરના વાતાવરણની અંદર તેમજ વનસ્પતિ દ્વારા છે. આવો અંકુશ વગરનો ઉપયોગ આ આશીર્વાદરૂપ પર્યાવરણમાં અનેક મોજાં સર્જે છે. જેમ તમે આ દવાને નકામી બનાવી દે છે. દવાઓ વાપરો તેમજ આજની તબીબોની ભાષામાં કમનસીબીની વાત એ છે કે એન્ટીબાયોટીકસથી બ્રોડસ્પેકટ્રમ એન્ટીબાયોટીકસ વાપરો તેમ તેમ તે થતું નુકશાન એકદમ નજરે દેખાતું નથી કે તત્કાળ તમારા શરીરને અંદરના કુદરતી સમતોલ તત્ત્વોને તેની અસર જણાતી નથી. પેસ્ટીસાઈડ્ઝ એટલે કે વધુ કચ્ચરઘાણ કરે છે. આને કારણે તમારા શરીરની ખેતીના જંતુનાશક ઔષધો અને રાસાયણિક ખાતર અંદર માઈક્રોબાયોલોજીનો મોટો ઉકરડો ઉભો થાય જે પ્રકારે લાંબાગાળે અદશ્ય રીતે નુકશાન કરે છે તેવી છે અને તમારી દવા જ તમારી દુશ્મન બને છે. રીતે જ છુપું છુપું એન્ટીબાયોટીક તમને નુકશાન કરે બ્રોડ-સ્પેકટ્રમ એટલે વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક છે. આપણા દેશમાં આયુર્વેદ હતું તે રૂડું હતું પણ દવા. અનેક પ્રકારના ખાસ ખાસ બેકટેરીયાને મારે તે એલોપથી આવી તેની સાથે તેનાં ગોરા ગુરૂઓ આવ્યા દવાઓ. હકીકતમાં પૈસા કમાવવાનો ફાર્મસી ઉદ્યોગનો અને આપણને બેકટેરીયાનો ભય પેસાડી ગયા છે. બ્રોડ સ્પેકટ્રમ નવો ધંધો છે. જેનાં હાથા ડૉકટરો બને આપણે માની જ બેસીએ છીએ કે તમામ બેકટેરીયા છે. અમુક પ્રકારનું ઈન્ફકશન છે તે શોધવા હાનિકારક છે. એટલે કંઈ પણ હોય તે સ્ટરીલાઈઝ પેથોલોજીઓને ઇન્વેસ્ટીગેશનના રૂ. ૨૦ને બદલે રૂ. થયેલું છે કે નહીં તેનો અજ્ઞાનભર્યો આગ્રહ રખાય ૧૫૦ થી ૨૦૦ આપો અને પછી તે કોથળામાંથી છે. આપણા શરીરમાં અમુક બેકટેરીયા તો જરૂરી છે. બીલાડ કાઢે તે માટે ડૉકટરોને અને કેમિસ્ટને મોંઘા આપણે અને આપણા બાપદાદાઓ બેકટેરીયા સાથે એન્ટીબાયોટીકસનાં નાણાં ભરો. બ્રોડ સ્પેકટ્રમ જ જન્મ્યા છે અને બેકટેરીયા સાથે જીવ્યા છે. એન્ટીબાયોટીકસ વધુને વધુ પ્રમાણમાં પોષક અને એમાંના મોટાભાગનાં બેકટેરીયા પોષક હતા. જરૂરી બેકટેરીયાને મારીને શરીરની કેમિસ્ટ્રીમાં ઉકરડા માનવી માટે જ નહીં પણ પ્રાણીઓ અને છોડ માટે પેદા કરે છે. આવા ઉકરડા ઉપર પછી બીજા બેકટેરીયા પણ અનુકુળ હતા અને હોય છે. આપણા શરીરના હુમલો કરવા આવે છે અને તેને કારણે જ એવો રોગ બેકટેરીયા તેની બીજી ફરજો સાથે આપણા શરીરમાં પેદા થાય છે જેને "સુપરબગ” ના લેખક રોગાણુ દાખલ થાય કે ઈફેકશન થાય તેની સામે લડે "સુપરઈનફેકટીયસ ડીસીઝ” કહે છે. એ પછી એવું છે. આપણા આંતરડાનાં બેકટેરીયા જેને અંગ્રેજીમાં જટીલ પ્રકારનું ઈન્ફકશન શરીરમાં થાય છે કે For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ 3135 તમારી ચામડા 5 થી 2ઝાતા નથી. તમારી પણ ૫૫-૬૦ વર્ષના અબ જ ઉગ્ર પ્રકારના એન્ટીબાયોટીકસના કોઈ ઔષધ કામ કરતાં નથી વિચારશ્રેણી પણ ખતરનાક છે. મુંબઇમાં એટલે અવનવાં એન્ટીબાયોટીકસના અખતરાનું એન્ટીબાયોટીકસનું અગ્રેશન બહુ જ નિર્દોષ દર્દીઓ વિષચક્ર ચાલે છે. ઉપર થાય છે, એ છે બાળકો, બાળકોને શરદી કે એન્ટીબાયોટીકસની જે આડઅસર થાય છે અને ચર થાય છે અને બીજા ઇન્ફકશન થાય અને ડૉકટર કે બાળકની માતા તમારી ચામડી કે હોઠ કે ગાલ કે બીજા અંગોની પોતે બાળકને જ એન્ટીબાયોટીકસની દવા ઠપકારે ચામડી બગાડે છે તે જલ્દી રૂઝાતા નથી. તમારા એટલે વધુ નુકશાન કરે છે. તેવું જ વૃદ્ધોનું છે. વૃદ્ધોને પણ ૫૫-૬૦ વર્ષની ઉમર પછી એન્ટીબાયોટીકસ આંતરડામાં જે કોમળ ત્વચા હોય છે તેને એન્ટીબાયોટીકસની વધુ પડતી દવા બગાડી નાંખે છે બહુ જ સાવચેતીથી લેવા જોઇએ. ખૂબ જ ઉગ્ર પ્રકારના બેકટેરીયા ઉચા ડોઝથી મરી જાય છે. તેવી ડૉકટરોની અને તેથી તમારી ઈન્કનીટી એટલે કે આંતરડાની માન્યતા ખૂબ જ ભૂલભરેલી છે. ઉલ્ટાનું પેનીસીલીન મૂળભૂત રોગ-પ્રતિકારકશક્તિ ખતમ થઈ જાય છે. અને બ્રોડ સ્પેકટ્રમના બીજા એન્ટીબાયોટીકસનો ડોઝ આને કારણે અત્યારે આપણા જેવા ગરમ દેશમાં અને જેમ વધુ તેમ ઓછા અસરકારક હોય છે. આ વાત ખાસ કરીને મુંબઈમાં આંતરડાજન્ય રોગો બહુ વધી દરેક દવાખાનામાં મોટા અક્ષરે દરેક રાજ્યના ગયા છે. આ રોગોએ મૉડર્ન સાયન્સને વિચાર કરતું આરોગ્યખાતાએ છાપીને તેનાં બોર્ડ મૂકવા જોઈએ. કરી મૂકયું છે. આજના આ એન્ટીબાયોટીકસે પેદા એકરીતે સૌથી અજ્ઞાનીઓ અમુક ડૉકટરો છે કરેલી કફોડી હાલતના કારણે "ઈરિટેબલ બોવેલ અને તે લોકો દર્દીને બુદ્ધ સમજે છે, મારા જેવા દર્દીને ન્દ્રિોમી” એટલે કે જરાક તમે ગુસ્સો કરો અગર તમે પણ કહે છે, "ડોઝ પૂરો કરજો હો”. અરે ભાઈ જરાક આડુ, અવળું, તીખું કે વાસી ખાઓ કે ઈડલી ઇફેકશન ગાયબ થાય કે ઓછું થાય એટલે દર્દીએ ઢોસા સાથે રેસ્ટોરાની વાસી ચટણી ખાઓ એટલે તમારું એન્ટીબાયોટીકસ બંધ કરવું જોઇએ તેમ ડૉ. લેસી આવી બન્યું. બે ત્રણ દિવસે તમારે ડૉકટર પાસે દોડવું અને બીજા માયક્રોબાયોલોજીસ્ટ કહે છે. ડોઝ કેપ્લીટ, પડે. અમેરિકા, જાપાન અને તાયવાનમાં કરવાની વાત તો ફાર્મસી ઉદ્યોગને ય મદદ કરતી એન્ટીબાયોટીકસનો બહુ જ ઉપયોગ થાય છે. ત્યાં નથી. બીચારો દર્દી ૧૦ કેપસ્યુલની સ્ટ્રીપ તો લઈ જ મોટા આંતરડાના કેન્સરના રોગો વધ્યા છે. અમુક આવ્યો હોય છે ! ડૉ. લેસી કહે છે કે દર્દીને લાગે કે પ્રકારનો આર્થરાઈટીસનો રોગ એ આપણા આ અમુક કેપસ્યુલ લીધા પછી રાહત થઈ છે એટલે તેણે એન્ટીબાયોટીકસના આડેધડ વપરાશને કારણે છે. એન્ટીબાયોટીકસ લેવાનું બંધ કરવું જોઈએ. આ નવા - આ ઉપરાંત મુંબઈ અને અમદાવાદમાં માણસો વિચારને વાંચીને જોકે ઘણાં ડૉકટરો મોઢું બગાડશે. "થાક, થાક અને થાક” ની ફરીયાદ કરે છે, તે પુસ્તકના લેખક જ્યોફી કેનન તેનાં પુસ્તક એન્ટીબાયોટીકસનાં વધુ વપરાશને પ્રતાપે છે. લખવા માટે આખી દુનિયામાં ફરેલા. જ્યોફી કેનન મુંબઈનાં એક ફાર્મસી કંપનીના માલિકે કહ્યું કે સ્વિડન પણ ગયેલાં ત્યાં કેરીઓલીન્કા ઈન્સ્ટિટયુટ મુંબઈમાં તો જે ડૉકટર એન્ટીબાયોટીકસ ન આપે તો છે. તેનાં મેડિકલ માઇક્રોબાયલ ઇકોલોજીના ખાતામાં ડૉકટર ન ગણાય. પ્રોફેસર રિચાર્ડ લેસી જે ઇંગ્લેન્ડની ડૉ. ટોરે મીડવેટ કામ કરે છે. સ્ટોકહોમ શહેરની આ સંસ્થાના ડૉ. ટોરેએ કહ્યું "મારા અનુભવ પ્રમાણે લીડઝ યુનિવર્સિટીનાં માયક્રોબાયોલોજી ખાતાના વડા છે. તે કહે છે : "એન્ટીબાયોટીકસનું જેટલું સ્પેકટ્રમ યુરોપના તમામ ડૉકટરો એન્ટીબાયોટીકનું વધુ પડતું પ્રિસ્કીપશન લખે છે. તમે યુરીનરી ટ્રેકટના ઇન્ફકશનને વિશાળ, તેનો વ્યાપ વિશાળ તેમ તે અંદરના જ લો. એટલે કે મૂત્રનળીમાં પડેલા જંતુની વાત કરો. આંતરડાને વધુ નુકશાન કરે છે. વળી જેટલું ઇન્ફકશન તેમજ સ્ત્રીઓને વારંવાર પેશાબની ખણસ લાગે છે તે વધુ તેટલો વધુ પાવરફૂલ ડોઝ” એ પ્રકારની ડૉકટરોની For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ---- 136 = ફરીયાદને લો. ૧૦ વર્ષ પહેલાં આ પ્રકારનાં યુરીનરી અંદરના આ જંતુ જેને "ગોનોકોકી” કહે છે તે ટ્રેકટનાં ઇન્ફકશન માટે ૧૦ દિવસનો એન્ટીબાયોટીકસને ગાંઠતા નથી. ભારતમાં જ નહીં એન્ટીબાયોટીકસનો કોર્સ કરવો પડતો હતો. એક અમેરિકામાં પણ ગોનોરીયાનો વ્યાપ વધતો જાય છે. માયક્રોબાયોલોજીસ્ટ તરીકે મને આટલા લાંબા કોર્સની મોટા શહેરોમાં તો વંઠેલા લોકો અને વેશ્યા પાસે જઇ વાત ગળે જ ઉતરતી નથી. આ કોર્સ પૂરો થાય તે આવેલા લોકો ગોનોરીયાનો ચેપ નિર્દોષ લોકોને લગાડે પહેલાં માઈક્રોન્ઝ જંતુઓ તો કયારનાં મરી ગયા હોય છે. જે દર્દીઓને આંતરડાના રોગ છે. તેમને વધુ છે. મારા ડૉકટરને મેં આવું કહેલું તો તે કહે "અરે પડતા એન્ટીબાયોટીકસ અપાય તો તેમની શરીરની કોર્સ પૂરો કરો, કોર્સ પૂરો કરો" સ્ટોકહોમના એક હાલત દવાનો પ્રતિરોધ કરનારા એટલે તે દવાને ન માયક્રોબાયોલોજીસ્ટને ત્યાંનો ડૉકટર આવું કહે પછી ગાંઠનારા બેકટેરીયાની ફેકટરી બની જાય છે. એટલે મુંબઇના ડૉકટરો તો કહે જ. સ્ટોકહોમના ડૉકટર કે એન્ટીબાયોટીકસની દવાથી જ તેના આંતરડા સદાય કહેવા માગે છે કે પેશાબમાર્ગના ઇન્ફકશનમાં રાહત રોગીષ્ટ રહે છે. તે માટે નિસર્ગોપચાર જ આખરી થઇ જાય તો કોર્સ પૂરો કરવાની જરૂર નથી. ઉકેલ રહે છે. તમે હવે પછીનો એન્ટીબાયોટીક | ડૉ. લેસી કહે છે કે મારી લેબોરેટરીમાં જે જે કોર્સ કરો છો તે એવા બેકટેરીયા માટેનો હોય છે જે લોકોને ઇન્ફકશન થયાનું માલુમ પડયું છે તેમાં બીજા કોઈએ છેલ્લે લીધેલા કોર્સમાંથી વધેલા ૧૦૦માંથી માત્ર ૧ જણને જ સાચા બેકટેરીયાને કારણે થાય છે. જેમ તમે વધુ કોર્સ કરતા એન્ટીબાયોટીકસની ટ્રીટમેન્ટ થઇ છે વળી કેટલાક જાઓ તેમ તેમ તમે વધુ બેકટેરીયા ફેલાવો છો. ઈફેકશન્સ તો પોતાની મેળે જ જતાં રહે છે. દવા ઝૂંપડપટ્ટીમાં તો ડૉકટરોને આ "સુપરબગ”ની ફેકટરીથી વગર જ જંતુઓ ચાલ્યા જાય છે. પેશાબની નળીના ધૂમ કમાણી થાય છે. વધુ પડતા એન્ટીબાયોટીકસ જંતુને ફંડામેન્ટલીસ્ટની માફક મારવા તત્પર થવાની ખાધેલા બાળકો એ પી રોગ ફેલાવે છે. મારી જરૂર નથી. છેલ્લાં ૩૦ વર્ષમાં માલુમ પડ્યું છે કે આજુબાજુના ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોનાં દવાના અમુક બેકટેરીયા એન્ટીબાયોટીકસને ગાંઠતા નથી અને બીલ જોઇને હું ભડકી જાઉં છું. એન્ટીબાયોટીકસ માટે પછી પોતાના "સગાવહાલા જેવા બીજા બેકટેરીયાને ૧૯૪૦ અને ૧૯૫૦નો દાયકો એ ક સુવર્ણ પણ પોતાની વંઠેલી વૃત્તિ શીખવે છે." આવા વંઠેલા દાયકાઓનો યુગ હતો. ખાસ કરીને સર્જરીમાં બેકટેરીયા કોઇ પણ દવાને ગાંઠતા નથી. એ પછી એન્ટીબાયોટીકસનો સારો ઉપયોગ થતો હતો. તમને એવા રોગ થાય છે જે તમે બીજા લોકોમાં એ પછી ધીરે ધીરે ૧૯૬૦થી ડૉકટરોની સંખ્યા ફેલાવી શકો તેવો ચેપી હોય છે. લેખક જ્યોફી કેનન વધી અને ફાર્મસીની સંખ્યા વધી તેમ તેમ કઠણાઈ કહે છે કે "હવે એવો સમય આવ્યો છે કે તમે વધી છે. અત્યારે સ્ટ્રેટોમાયસીન બિનઅસરકારક થઈ એન્ટીબાયોટીકસની હાનિકારક અસરથી છટકી ન ગયું છે. સુધરેલા દેશોમાં ભાગ્યે જ વપરાય છે, પણ શકો. તમે દવા ન લેતા હો તો પણ. કારણકે આ ગરીબ દેશોમાં શરદી અને કફ માટે હજીય વપરાય સુપરબગ અને વંઠેલા જંતુ ઠેર ઠેર છે. વધુ પડતી છે. એવી જ રીતે ટેટ્રાસાયકલીન પણ કાન, નાક એન્ટીબાયોટીકસ લીધેલો દર્દી શરીરમાં ચેપી જંતુને અને ગળાના રોગોમાં તેમજ આંતરડા અને યુરીનરી લઇને ફરતો હોય છે.' મુંબઇના ઘણા પુરૂષો કુંવારી ઇન્ફકશનમાં વપરાય છે. ખીલ માટે પણ વપરાય કે પરણેલી હાલતમાં એકલા રહે છે. તે લોકોનો પગ છે ! દાંતને ખરાબ કરવા ઉપરાંત ટેટ્રાસાયકલીન તમારા આડોઅવળો પડી જાય તો તેને ગોનોરીયા થાય છે. હાડકાં અને કીડનીને ખૂબ જ હાની પહોંચાડે છે. આવા લોકોને પેનીસીલીનના હેવી ડોઝ અપાય છે. ડૉકટરો તો કદાચ સાવધાન નહીં થાય, દર્દીઓ, તમારે એ પછી મુંબઇમાં એવા હજારો પુરૂષો છે. જેમની સાવધાન થવાનું છે. (ગુજરાત સમાચારમાંથી સાભાર) For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ 137 ઉપવાસ અને આરોગ્ય આદેશના પ્રત્યેક દર્શનોએ તપધર્મ તરીકે રહીને સાયંસને સમજાણી છે. સાયંસ શું કહે છે તે ઉપવાસને સ્થાન આપ્યું છે. જૈનધર્મ સિવાયના અન્ય તમે આગળના લેખમાં વાંચશો. ધર્મોમાં ઉપવાસમાં ફરાળ, જ્યુસ, ફટસ આદિ ઘણી પરમાત્મા મહાવીરદેવે તો તમામ જૈનોને પંદર બધી ચીજો ખાવાની છૂટ હોય છે. જેમાં કંઈપણ દિવસે એક ઉપવાસ, ચાર મહિને બે સળંગ ઉપવાસ ખાવાની છૂટ હોય તેવા તપને જૈનદર્શન ઉપવાસમાં અને વર્ષે એકવાર સળંગ ત્રણ ઉપવાસ ફરજીયાત ગણતું નથી, જૈનનો ઉપવાસ બિલકુલ નકોરડો હોય કરવાનું ફરમાન કરેલ છે. પાપોની શુદ્ધિ કાજે છે. એમાં કોઇપણ પ્રકારના ખાદ્ય પદાર્થો ચાલી શકતા ઉપવાસનો દંડ એ જરૂરી મનાયો છે. નથી. જૈનોના ઉપવાસ બે પ્રકારના હોય છે. એક ઉપવાસથી દેહ શુદ્ધ થાય છે, એમાં તો બે મત પ્રકાર છે, ચઉવિહાર ઉપવાસ ! જેમાં તમામ આહાર નથી. ઉપવાસથી કાયા કંચન જેવી બની જાય છે. તથા ઉકાળેલા પાણીને પણ ત્યજી દેવાનું હોય છે. ઉપવાસ જેમ કાયાને નિર્મળ બનાવે છે તેમ આત્માને બીજો પ્રકાર છે, તિવિહાર ઉપવાસ ! આ ઉપવાસમાં પણ નિર્મળ બનાવે છે. ઉપવાસ દ્વારા શરીરના મેલ માત્ર ઉકાળેલું પાણી (ત પણ લીંબુ, સાકર કે મીઠા ધોવાય છે તેમ આત્માના કાળાં કર્મો પણ કપાય છે. વગરનું બિલકુલ પ્લેન) પીવાની છૂટ હોય છે. આ કોઈપણ ઉપવાસ દેહની સાથોસાથ આત્માની પણ છૂટ પણ સૂર્યોદય થયા બાદ ૪૮ મિનિટ વીત્યા બાદ શુદ્ધિ કર્યા વિના રહેતો નથી, જો એ સદાશયથી કરાયો મળે છે અને સૂર્યાસ્ત થતાં પૂર્વે જ જળનો ત્યાગ કરી છે તો ! ઘરમાં ઝઘડો થયો હોય ત્યારે મોઢું ચડાવીને દેવો પડે છે. સૂર્યાસ્ત બાદ તો જલનું એક બુંદ પણ જે ઉપવાસ કરાય છે તેને લાંઘણ કહેવાય છે. આવા લઈ શકાતું નથી. લાંઘણનો કોઈ મતલબ નથી. આખા જગતમાં ઉપવાસની આવી કઠોર સ્વ. મોરારજીભાઈ દેસાઈ જેવા ભૂતપૂર્વ તપસાધના માત્ર જૈનો જ (ઑન્સી જૈન્સ) કરી જાણે વડાપ્રધાનો દર સપ્તાહે એક ઉપવાસ કરતા. શ્રીમતી છે. ૩ વર્ષના નાના બાળકથી માંડીને ૮૫ વર્ષનાં ઈંદિરાબેન ગાંધી દર સોમવારે નકોરડો ઉપવાસ કરતા. નાથી ડોસી કે મંગુ ડોસી પણ આવા ઉપવાસ કરતાં એમના પુત્રવધુ સોનીયાજી આજે પણ સાસુજીની ફરતાં કરી કાઢે છે. આવા સળંગ ૩ ઉપવાસથી માંડીને યાદમાં દર સોમવારે ઉપવાસ કરે છે. છેક ૧૮૦ ઉપવાસ સુધી દીર્ઘ તપશ્ચર્યા કરનારા જૈનો ઉપવાસ ખૂબ ઉપકા૨ક હતો પણ આજે પણ આ ધરતી પર મોજૂદ છે. ‘ઉપવાસ” એ ખાઉંધરાઓની આ દુનિયામાં ઉપવાસની ઠેકડી જૈનોની મોનોપોલી છે. વર્લ્ડકપ મેચમાં રબર ભલે ઉડાડવામાં આવી. વ્રતો ગયા તેમ તપો પણ ગયા. ઈગ્લેંડ કે ન્યુઝીલેંડવાળા જીતી જતા હોય પણ ફરી એકવાર ઉપવાસનો મહિમા જાણીને આપણે પાછા તપશ્ચર્યામાં તો જૈનો જ સદા માટે રબર જીતતા આવ્યા ફરી જઇએ તો સારું. દુનિયાભરની ફેકટરીઓમાં છે અને જીતી રહ્યા છે. સપ્તાહમાં એકવાર રજા પાડવામાં આવે છે. માણસ પરમાત્મા મહાવીરદેવે ૨૫૦૦ વર્ષ પૂર્વે દેહની આ ફેકટરીમાં આખી જીંદગીમાં કયારેય રજા ચીંધેલા ઉપવાસના તપની મહત્તા હવે આજે રહી પાડતો નથી, ધગધગતા પાંચ ડીગ્રી તાવમાં પણ એ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ 138. ડૉકટરને પૂછે છે કે શું ખાવાનું ? અરે ! ભલા ! ભલામણ કરતા. તાવમાં તો આહારત્યાગ એ જ મોટી દવા છે. રશિયામાં અમુક વિજ્ઞાનીઓએ ઉપવાસના ઉપવાસ દ્વારા આરોગ્ય : પ્રયોગ દમના રોગમાં, ઉચા બ્લડપ્રેશરમાં, દારૂડિયાપણું - ડૉ મહેરવાન ભમગરા છોડાવવામાં, પેટના ચાંદાના રોગમાં તેમ જ જાતીય નબળાઈ દૂર કરવામાં સફળતાપૂર્વક કર્યા છે. એક ડૉ. આપણી ભાષામાં ત્રણ શબ્દો મૂળ આધ્યાત્મિક યૂરી નિકોલિવે માનસિક બીમારીઓ દૂર કરવા છેલ્લાં પરિભાષામાંથી આરોગ્યશાસ્ત્રમાં ઉતરી આવ્યા છે. પચીસ વર્ષથી ઉપવાસના પ્રયોગ કર્યો છે. એણે એમાંનો એક શબ્દ 'ઉપવાસ' છે. બીજા બે શબ્દો છે સ્કિઝોફીનિયા જેવા અસાધ્ય ગણાતા રોગમાં પણ “બ્રહ્મચર્ય” અને “સ્વા'. બ્રહ્મચર્ય શબ્દનો મૂળ ઉપવાસ કરાવી સફળતા મેળવી છે. ડૉ. નિકોલિવ આધ્યાત્મિક અર્થ થાય છે, ‘દિવ્યરહનસહન” અથવા ઉપવાસ પછી શાકાહારની ભલામણ કરે છે. ઈશ્વરમયજીવન'. “સ્વાથ્ય'નો મૂળ અર્થ “સ્વમાં શિકાગો યુનિવર્સિટીના ફીજીયોલૉજી સ્થિર રહેવું તે” અર્થાત્ “સમાધિસ્થ અવસ્થા'. વિભાગના ડૉકટરો કાર્લસન અને કુંદે સંશોધન ઉપવાસનો શબ્દાર્થ કરીએ તો ઉપવાસ = પાસે કરી જણાવ્યું છે કે ચાલીસ વર્ષનો સામાન્ય રહેવું તે, એવો થાય. કોની પાસે રહેવું ? ઈશ્વરની આરોગ્યવાળો પુરુષ બે અઠવાડિયાના ઉપવાસ પછી પાસે રહેવું. ઘણા અપવાસ બોલે છે તે ઉપવાસ શબ્દનો સત્તર વર્ષના યુવાન જેવા તાજા કોષો અને તંતુઓ અપભ્રંશ છે. ઉપવાસનો મૂળ અર્થ ઈશ્વરની પાસે ઘરાવે છે. કોષનું જૂનું પ્રોટોપ્લાઝમ દૂર થઈ નવું વસવું એવો ખરો, પણ આ પુસ્તિકામાં તો એનો અર્થ આવે છે. જનરલ ઑફ મેટાબૉલિક રિસર્ચમાં આ ઉપોષણ કે લાંઘણ એટલો જ કરીશું. પ્રયોગોની નોંધમાં લખાયું છે કે ત્રીસથી ચાલીસ આયુર્વેદે ઉપવાસને એક શ્રેષ્ઠ ઇલાજ ગણાવ્યો દિવસના ઉપવાસથી ચયાપચયના દર, (અંગ્રેજી : છે. એમાં લંઘનું પરમૌષધ' એમ કહ્યું છે. પશ્ચિમના મેટાબૉલિક રેટ)માં પાંચથી છ ટકાનો ફાયદો તો મોટા ડૉકટરો, વૈજ્ઞાનિકો, ફિલસૂફો અને મહાત્માઓએ સ્થાયીરૂપે જોવા મળે છે. “મેટાબૉલિક રેટ' ઘટે એ પણ ઉપવાસની ગુણગાથા અનેક કારણોસર ગાઇ છે. વૃદ્ધત્વની નિશાની છે. ઉપવાસ દરમિયાન “મેટાબૉલિક એક પ્રખર ચિંતક ડૉ. ડયૂઇ કહે છે, “માંદા માણસનું - રેટ’માં જે વૃદ્ધિ થાય તે પુનઃ યૌવનપ્રાપ્તિનું ભોજન બંધ કરો ત્યારે એવો ડર ન રાખશો કે એ ચિન્હ છે. ભૂખે મરી જશે. હા, એનો રોગ ભૂખે મરે એવી શકયતા વધુ છે.' ડૉ. ચાઈલ્ડ અને નોબેલ ઇનામ ગ્રીક ફિલસૂફો પ્લેટો અને સૉક્રેટીસ વર્ષે એક-બે વિજેતા ડૉ. એલેકિસસ કરેલા પ્રયોગોને આધારે એવા વાર દસ દસ દિવસના ઉપવાસ કરતા, પાઈથેગોરાસ નિષ્કર્ષ પર આવ્યા છે કે વૃદ્ધાવસ્થાની અશક્તિ પણ ઉપવાસનો હિમાયતી હતો. ઍલેકઝાન્ડિયાએ અને અંગોની નબળાઈ ટાળવા માટે જ નહીં પરંતુ યુનિવર્સિટીની એક મોટી પરીક્ષા આપ્યા પહેલાં એણે આયુષ્ય વધારવા માટે પણ ઉપવાસ શ્રેષ્ઠ છે. કારણ ચાલીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એ પોતે જ્યારે કે એનાથી શરીરશુદ્ધિ થાય છે, કાયાકલ્પ થઈ પ્રાધ્યાપક બન્યો ત્યારે જે વિદ્યાર્થીઓ એની પાસે નવયૌવન આવે છે. શિક્ષણ લેવા આવતા તેમને એ થોડા દિવસ ઉપવાસ ગાંધીજીએ કહ્યું હતું કે “આપણે આપણો કરાવીને પછી જ જ્ઞાનદાન કરતો. આહાર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં દેશમાં જ્યારે દુષ્કાળ જેવી હાલત પ્રવર્તતી મોકળાશ રહ્યા કરેઅને એ મોકળાશ કે અવકાશની હોય અને લાખો લોકોને એક ટંકનું પૂરું ભોજન પણ પ્રાપ્તિ માટે બાપુ મિતાહાર ઉપરાંત ઉપવાસની ન મળતું હોય ત્યારે ઉપવાસ દ્વારા આરોગ્યપ્રાપ્તિની For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ 71395 વાત બેહૂદી લાગે તો નવાઈ નહીં પરંતુ ભૂખે મરતી ઉપવાસચિકિત્સાને મહત્ત્વનું સ્થાન અપાયું છે. જનતા માટે આ પુસ્તિકા નથી લખાઇ. આપણા દેશને કબજીયાતથી માંડી કૅન્સર સુધીના અનેક રોગોમાં સમગ્ર રીતે આ કથન લાગુ ન પડે. પરંતુ દુનિયાના નિસર્ગોપચારે એક દિવસથી માંડી મહિના, બે બધા દેશોનું વિહંગાવલોકન કરીએ તો એ સાચું જણાશે મહિના સુધીના ઉપવાસ સૂચવ્યા છે. “ફક્ત જાડા કે પૃથ્વી પર જેટલા લોકો ભૂખમરાથી મરે છે તેનાં માણસો જ ઉપવાસ કરી શકે, દૂબળા-પાતળાને એ કરતાં વધારે માણસો અતિ-આહાર કે કુઆહારથી માફક ન આવે, અશક્ત માણસે તો ઉપવાસ કરવા જ કરે છે. આ પુસ્તિકા એ લોકો માટે છે. ઉપવાસ અને ન જોઈએ” વગેરે અનેક પ્રચલિત માન્યતાઓ સાવ ભૂખમરામાં ઘણો ફેર છે. ઉપવાસ (અંગ્રેજી : ફાસ્ટીંગ) ખોટી છે. એ ભૂખમરો (અંગ્રેજી : સ્ટાર્વેશન) નથી. આપણે માફકસર અને પદ્ધતિસરના ઉપવાસ દરેક તીવ્ર ઉપવાસ યાને સ્વેચ્છાગત, સમજણપૂર્વકના અને તે ઉગ્ર રોગમાં અને ઉપરાંત દીર્ઘકાલીન રોગમાં પદ્ધતિસરના આહારત્યાગ વિશે ચર્ચા કરીએ છીએ. અકસીર સાબિત થયા છે. માથાના, સ્નાયુના, ઉપવાસ હંમેશા મરજીયાત હોય છે. જો એ મરજીયાત સાંધાના, પેટના વગેરે દરેક જાતના દુખાવામાં નહીં ને ફરજીયાત હોય તો એ ભૂખમરો બને છે. ઉપવાસથી સારો લાભ યા પૂરો ફાયદો થાય છે. માનસિક તૈયારી અને માનસિક સ્વસ્થતા વિના શરદી, ઉધરસ, કૂલ તેમ જ ટાઈફૉઈડ સુદ્ધાં દરેક આરંભેલા ઉપવાસ શારીરિક લાભને બદલે હાનિ વધુ જાતના તાવમાં પણ ઉપવાસ રામબાણ છે. બાળકોના પહોંચાડે છે. આપણે કયારેક ખાણીયાઓ વિશે વાંચીએ શીતળા, ઓરી વગેરે સ્પર્શજન્ય રોગોમાં રોગનાં છીએ કે અકસ્માતમાં એ લોક એવી રીતે દટાઇ જાય ચિન્હો દેખાય ત્યારથી માંડી તે દેખાતાં બંધ થાય ત્યાં છે કે હવા અને પાણી એમને મળી શકે છે, પરંતુ સધી ઉપવાસ કરવામાં આવે એ શ્રેષ્ઠ ઈલાજ છે. ખોરાક પહોંચાડી શકાતો નથી. આવા સંજોગોમાં . બે ત્રણ દિવસના ઉપવાસ કશાય ડર વિના છે બેચાર દિવસમાં જેનાં મરણ થતાં હોય છે તે દોડ. કોઈ પણ નાની મોટી વ્યક્તિ કરી શકે. એક વર્ષનું ખાણીયાઓ મોટે ભાગે ભૂખમરાના ડરને કારણે મરે બાળક પણ કરી શકે. એકાદ સપ્તાહના ઉપવાસ છે, જે બચે છે તે નિર્ભય હોવાને કારણે બચે છે. ઘરમેળે કરવા માટે ઉપવાસ વિશેનું સાહિત્ય વાંચવું બે-ચાર દિવસ ભોજન ન મળે એ જ કારણે કોઇ પણ જરૂરી છે, એટલું જ નહીં પરંતુ બેચાર દિવસના સાધારણ નીરોગી વ્યક્તિનું મરણ ન થવું જોઇએ. ઉપવાસના પ્રયોગો કરતા રહેવાની અને તેમાં ઘરના યોગ્ય સંચાલનવાળા ઉપવાસમાં તો લાખોમાંથી માણસોનો સહકાર અને પ્રોત્સાહન મેળવવાની પણ એકાદ દર્દી મરણશરણ થાય અને તે પણ ઉપવાસને જરૂર રહે છે. એવી સગવડ ન હોય તો કુદરતી કારણે નહીં, પરંતુ ઉપવાસ પહેલાંથી જ શરીરના ઉપચાર-કેન્દ્રમાં દાખલ થઈ જવું ને પછી જ ઉપવાસ કોઈ મુખ્ય અવયવની રોગગ્રસ્ત અવસ્થાને કારણે. કરવા. અઠવાડીયાથી વધુ લાંબા ઉપવાસ કરવા ઉપવાસમાં અતિરેક થાય તો ભૂખમરો અને મરણ ઇચ્છનારે તો અવશ્ય કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ થવાની શકયતા ખરી, પરંતુ ઉપવાસ અમુક હદથી રહેવું. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ પુસ્તિકામાં વધ કોઇ પણ નિસર્ગોપચારક કરાવે જ નહીં, આપણે ઉપવાસનો અર્થ પ્રવાહી આહાર, રસાહાર કે ઉપવાસની હદ ઓળંગાવી ભૂખમરાની મરુભૂમિમાં ફળાહાર એવો કર્યો નથી. અહીં ફક્ત પાણી પર દર્દીને દાખલ થવા દે જ નહીં. રહેવું તેને જ ઉપવાસ ગણ્યો છે. નિસર્ગોપચાર, કુદરતી ચિકિત્સા કે પ્રાકૃતિક અત્યાર સુધી ઍલૉપથીના આહારશાસ્ત્રમાં ચિકિત્સા એક જ એવી ઉપચાર પદ્ધતિ છે જેમાં ઉણાંકસિદ્ધાંત (કૅલરી થિયરી)ને મહત્ત્વ અપાયું હતું. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ 140) તેથી ઉપવાસ વિશે કોઈ સંશોધન નહોતું થયું. પરંતુ પર ટકી રહે છે એ સવાલ દર્દીને અને એનાં છેલ્લા ત્રણ ચાર દાયકામાં નિસર્ગોપચારના સગાંસંબંધીઓને સામાન્ય રીતે મુંઝવતો હોય છે. આ પરિણામોથી પ્રભાવિત થઈને અમુક દેશોમાં કેટલીક વિશે આપણે આપણાં વેદપુરાણોની દષ્ટિથી તેમ જ ઍલૉપથિક ઇસ્પિતાલો મર્યાદિત પ્રમાણમાં ઉપવાસનો વિદેશી વૈજ્ઞાનિક સંશોધનને આધારે પણ વિચાર ઉપયોગ કરે છે. અવકાશયાનમાં યાત્રા કરતી વેળા કરીશું. અથવા અન્ય ગ્રહો પર પહોંચ્યા પછી આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે અને અવકાશયાત્રીઓને આહાર વિના રહેવું પડે તો શું એ પાંચે તત્ત્વો આપણને પોષણ આપે છે. માત્ર થાય તે જોવા પણ ઉપવાસના પ્રયોગો થયા છે. પરંતુ આપણે મોં વાટે જે ખાઈએ તેનાથી જ પોષણ મળે છે વિશેષ તો મેદવૃદ્ધિના દર્દીઓ પર જ પ્રયોગો કરાયા એમ માનવું ભૂલભરેલું છે. આકાશ, હવા, સૂર્ય અથવા છે. “ધ લૅન્સેટ' નામનું બ્રિટનનું તબીબી સામયિક આવા પ્રકાશ, પાણી અને પૃથ્વી એ બધાંયે આપણને પોષે અખતરાઓ પછી એવા નિષ્કર્ષ પર આવ્યું છે કે છે. આપણે જે કાંઈ ખાઈએ તે પૃથ્વીમાંથી મળે છે અતિ જાડી વ્યક્તિનું વજન ઘટાડવામાં સંપૂર્ણ ઉપવાસ એટલે તેમાં પૃથ્વીતત્ત્વ વિશેષ છે. પરંતુ તે સાથે શ્રેષ્ઠ ઉપાય છે.' તેમાંથી, એટલે કે અન્ન, ફળપાન વગેરેમાંથી આપણને સમજુ ચિકિત્સકો ઉપવાસ એટલે ફક્ત પાણી તેમ જ કલરોફિલ દ્વારા લીલોતરીમાં એકઠી આહારત્યાગ એમ ગણતા નથી. અમેરિકાના ડૉ. હર્બર્ટ થયેલી સૂર્યશક્તિ પણ મળે છે. ઉપવાસ દરમ્યાન શેલ્ટન અને એમનાં શિષ્યા ડૉ. વર્જિનિયા વીટ્રાનો પૃથ્વીમાંથી મળતાં તત્ત્વો આપણે ન આરોગીએ તો ય વગેરે “નેચરલ હાઈજિનિટ્સ' (કુદરતી બાકીનાં ચાર તત્ત્વોનું સેવન તો ચાલુ જ રહે છે, અને આરોગ્યવાદીઓ) ઉપવાસ દરમ્યાન ચાર પ્રકારે એ ચાર તત્ત્વો શરીરને ઘણા દિવસ સુધી ટકાવી રાખે આરામ મેળવવાની વાત કરે છે : (1) શરીરનું છે. નિસર્ગોપચારની આ માન્યતાનો કોઈ એવો અર્થ હલનચલન ઓછું કરવાથી અને પથારીવશ રહેવાથી ન ઘટાવે કે આપણને ખોરાકની જરૂર જ નથી. સ્નાયુઓ અને સાંધાઓને આરામ; (2) રક્તસંચાલન નિસર્ગોપચારનું કહેવું છે કે શરીરના વિકાસ અને અને ચયાપચય જેવી ક્રિયાઓમાં ઘટાડો સમારકામ માટે આહાર જરૂરી છે જ. પરંતુ જીવન થવાથી શરીરના અંદરના બધા અવયવોને આરામ; ટકાવવામાં આહારનો ફાળો નહિવત છે. આપણાં (3) આંખ, કાન, નાક, જીભ, ચામડી વગેરે વેદપુરાણોનું પણ આ જ દષ્ટિબિંદુ છે. ઈન્દ્રિયોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાથી હવા, સૂર્ય અને જળતત્ત્વ તો સમજી-જાણી ઇન્દ્રિયોને આરામ; અને (4) ફિકરચિંતા, તણાવ, શકાય એવાં છે, કારણ એનાથી આપણે પરિચિત ભાવાવેશ વગેરે છોડવાની ભલામણ કરાય છે જેથી છીએ. પરંતુ આકાશતત્વ થોડી વિચારણા માગી માનસિક આરામ મળે. સાચું કહેતાં, ઉપવાસી ફક્ત લે છે. પોતાના રોગનો જ વિચાર કરતો રહે અથવા “કયારે ગાંધીજીએ જે “મોકળાશ'ની વાત કરી છે તે ઉપવાસ તૂટે અને પૂર્વવત્ ખાવાનું શરૂ કરી દઉં' આકાશની જ વાત છે. એવા વિચારો કરતો રહે તો એ તણાવગ્રસ્ત અવસ્થામાં રહે છે. એને ઉપવાસનો ફાયદો ઓછો થાય છે. આકાશતત્ત્વ : ઇન્દ્રિયો અને વાસનાના પોષણ પર પણ ધ્યાન અપાય જ્યાં અવકાશ છે ત્યાં આરામ છે. અવકાશ તો જ ઉપવાસ સાચા અર્થમાં ઉપ વાસ બને છે. વિના જીવન કલુષિત અને શરીર રોગિષ્ઠ બને છે. ઉપવાસ દરમ્યાન શરીર ભોજન વિના શાના અવકાશની જરૂર સર્વત્ર છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ માનવી-માનવી વચ્ચે પણ અવકાશની જરૂર જરૂર વિશે ભારતીય યોગશાસ્ત્ર ભાર મૂકીને કહે છે. જેટલી માનવીને બીજા માણસો સાથે સમાગમમાં છે. એ અવકાશ મેળવવા અને કેળવવામાં ઉપવાસનો આવવાની જરૂર છે તેટલી જ એને સમયે સમયે બધાથી ફાળો કોઈ પણ બીજા પ્રયોગ કરતાં વિશેષ છે. અલગ, એકલા રહેવાની પણ જરૂર છે. ખલિલ પાશ્ચાત્ય વિજ્ઞાનનું દષ્ટિબિંદુ : જિબ્રાએ તો પ્રેમી- યુગલોને પણ મિલન જેટલું જ પંચમહાભૂત વિશે કશુંય ન જાણતા એવા વિયોગનું મહત્ત્વ સમજાવ્યું છે. સમાજશાસ્ત્રીઓ જાણે ડૉફટરી વિજ્ઞાને ઉપવાસ અંગે જે સંશોધન કર્યું છે તે છે કે માનવીને બીજાઓ જોડે સાંકડી જગ્યામાં લાંબો પણ જાણવા જેવું છે. ઉપવાસ દરમ્યાન શરીર કેમ સમય રહેવું પડે તો એ ચીડીયો કે કજીયાખોર થઈ ટકી રહે છે એ બાબતમાં એ પોતાની રીતે પ્રકાશ પાડે શકે છે. માનવીના મકાનો વચ્ચે પણ અવકાશ અંગ્રેજીમાં જેને “ઑટોલાઇસીસ' કહે છે એ જરૂરી છે. ગીચતાથી ગંદકી પેદા થાય છે; હવા દૂષિત કિયાને મળતી ક્રિયા શરીરમાં ઉપવાસ દરમ્યાન ચાલે થાય છે. છે. એનો અર્થ એ કે શરીરમાં ચરબી સ્વરૂપે યા અન્ય માનવીના વિચારો વચ્ચે પણ અવકાશની સ્વરૂપે જે કાંઈ પોષક તત્ત્વો પડ્યાં હોય તેનો શરીર આવશ્યકતા છે. માનસિક આરામ માટે જ નહીં, પોતાના નિર્વાહ માટે ઉપયોગ કરે છે. મેક્સિકોમાં બલ્ક વિચારોની શુદ્ધિ માટે પણ વિચારો વારંવાર રોકતા જોવા મળતી ગીલા મૉન્સ્ટર લિઝાર્ડ નામની મોટી રહેવાની, મન શૂન્ય કરવાની, ચિત્ત શાંત કરવાની ગરોળી ભારે ચરબીદાર પૂંછડી ધરાવે છે. દુષ્કાળ જરૂર છે. એમ ન કરાય તો માનસિક બીમારી થવા સમયમાં બહારથી ખોરાક ન મળી શકે ત્યારે આ સંભવ છે. પૂંછડીમાં સંગ્રહ કરાયેલી ચરબી એને પોતાના જ * એક ભોજનથી બીજા ભોજન વચ્ચે પણ અંતર, પોષણમાં કામ આપે છે. આ ઑટોલાઈસીસનું એક અવકાશ જરૂરી છે, જેથી ભોજન બરાબર પચી શકે ઉદાહરણ છે. ઍમેઝોનમાં વૃક્ષ પર રહેતા દેડકા પણ અને પાચનતંત્ર પર બોજ ન પડે. દિવસમાં એક કે બે આવી રીતે પોતાની પૂંછડીમાંથી પોષણ મેળવી વેળા નાસ્તો, બે વેળા ભોજન, ઉપરાંત અનેક વેળા અઠવાડિયાઓ સુધી જીવતા રહેવા માટે જાણીતા છે. ચા, કૉફી લેનારે પોતાના પાચનતંત્રમાં અવકાશના આપણે ત્યાં થતા સામાન્ય દેડકા પણ ‘ટેડ પોલ” અભાવનો ખ્યાલ કરી ખોરાક-પીણાં ઘટાડવાં જોઈએ. અવસ્થામાં જ્યારે એના પગના સ્નાયુઓ અને હાડકાંનો ભોજન-ભોજન વચ્ચે જ નહીં, પરંતુ એક કોળિયા વિકાસ થતો હોય ત્યારે બહારથી કોઈ ખોરાક ન લેતાં અને બીજા કોળિયા વચ્ચે પણ થોડું અંતર હોય તો પોતાની પૂંછડીમાંથી પોષણ મેળવી લે છે. કટોકટીના ખોરાકનું પાચન સુધરે છે. આમ ધીરે ધીરે ખાવાથી સમયમાં ઊંટની ચરબીદાર પૂંધ પણ પોષણમાં ખોરાક બરાબર ચવાય છે અને પ્રમાણમાં ઓછા ભંડારરૂપે કામ આપે છે. ખોરાકથી ચાલી રહે છે. ઉતાવળે ખાનારા ઘણુંખરું લાખો વર્ષથી સખત ઠંડીનો સામનો કરવા અકરાંતિયા પણ હોય છે. ટેવાયેલાં ઉત્તર ધ્રુવનાં રીંછ અને દક્ષિણ ધ્રુવનાં પેગ્વિન અલબત્ત, અહીં આપણે અવકાશની ચર્ચા જુદા પક્ષીએ પણ શિયાળામાં શરીરની પ્રવૃત્તિઓ ધીમી અર્થમાં કરી રહ્યાં છીએ. પરંતુ જે આકાશતત્ત્વ છે તે કરી, સમાધિમાં હોય તેમ શાંત સૂઈ રહેવાની આવડત તત્ત્વને આપણા સ્વાથ્ય માટે અસરકારક રીતે કાર્ય કેળવી લીધી છે. મહિનાઓ સુધી જ્યારે આ પ્રાણીઓ કરવાની તક આપવા માટે શરીરની બહાર અને અંદર આહારવિહાર વિના એક જગ્યાએ પડી રહે છે ત્યારે તેમ જ મનમાં ઉપરોક્ત અવકાશ બનાવતા રહેવાની તેમનું મળવિસર્જન બંધ થઈ જાય છે, સુષપ્ત For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ 142 અવસ્થામાં તેમનો શ્વાસોચ્છવાસ નહિવતુ ચાલે છે ઓછું થાય તેટલા સમયમાં દસથી બાર કિલો ચરબી અને હૃદયના ધબકારા સાવ ધીમા થઈ જાય છે. ઓછી થાય છે. સમશીતોષ્ણ કટિબંધના અમુક કાચબા અને કેટલાક એવો ડર રાખે છે કે શરીરના આવશ્યક સાપ પણ સંકટની પરિસ્થિતિ માટે પોતાના શરીરના તંતુઓ જેવા કે હૃદયની માંસપેશીઓ યા મગજ કે ચરબી સંચય પર આધાર રાખે છે. પરંતુ માનવશરીરમાં જ્ઞાનતંતુઓનું ભક્ષણ ઉપવાસ દરમ્યાન થઈ જાય અને એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ચરબી સ્વરૂપે પોષણ એ રીતે આરોગ્ય જોખમાય. પરંતુ એ માન્યતાઓમાં એકઠું કરવા કુદરતે વ્યવસ્થા કરી આપી હોય. જાડા પણ કોઈ વજૂદ નથી. પ્રયોગોથી એવું પ્રતિપાદિત પુરુષની ફાંદ કે જાડી સ્ત્રીના નિતંબ કુદરતે સર્જેલા થયું છે કે લાંબા ઉપવાસમાં ચરબી જ્યારે સત્તાણું ટકા ‘ઇમરજન્સી સ્ટોર હાઉસ' નથી. એ અકુદરતી છે. જેટલી ઓછી થાય ત્યારે પણ હૃદયની પેશીઓ, એ બીજી વાત છે કે ઉપવાસ દરમ્યાન એ ચરબીનો ફેફસાંના કોષો અને મગજ કે કરોડરજ્જુના તંતુઓમાં ઉપયોગ અન્ય પ્રાણીઓના ઈમરજન્સી સ્ટોર'ની જેમ અઢી ટકા જેટલો ઘટાડો પણ માંડ થયો હોય છે. આ જ આપણા શરીરમાં થાય છે. કારણે પાચનતંત્રના રોગો ઉપરાંત હૃદય, લીવર અને ઉષ્ણાંકવાદ (કૅલરી થિયરી)માં માનનારા અને જ્ઞાનતંતુઓના રોગોમાં પણ ઉપવાસથી ખાસ લાભ રોજ અમુક વસા, અને અમુક પ્રોટીન તો જોઈએ જ થતો જોવા મળે છે. પ્રકૃતિ અથવા જીવનશક્તિ એમ માનનારા આહારશાસ્ત્રીઓના મનમાં ભય હોય શરીરના કોષોનો ખોટો હ્રાસ થવા દેતી નથી એ છે કે ઉપવાસ કરવા જતા અપોષણના રોગ ઉપવાસમાં આપણને સમજાય છે. (ડફિશિયન્સી ડિસીઝ) પેદા થાય. પરંતુ ઉપવાસની કૉરોનરી અને સેરીબ્રલ ઘૉમ્બોસિસ : સફળતાએ પૂરવાર કર્યું છે કે “કૅલરી થિયરી' સુદ્ધાં ઉપવાસથી બ્લડપ્રેશર ઘટે છે. નાડી અથવા પોષણશાસ્ત્રની ઘણીય ઍલૉપથિક માન્યતાઓ અધૂરી હદયની ગતિ ધીમી થાય છે. કૉરોનરી થ્રૉમ્બોસિસ યા યા ખોટી છે. પદ્ધતિસરના અને માફકસરના મગજમાં થૉમ્બોસિસ થયો હોય તો તરત ઉપવાસ ઉપવાસથી કોઈ અપોષણના રોગ થતા નથી. ઉલ્ટાનું કરાવવાથી ઘણીય વેળા મોતનો ભય નિવારી શકાય એવા રોગોમાં પણ ઉપવાસથી ફાયદો પહોંચી શકે છે. પક્ષાઘાત થયો હોય તો એમાંથી પણ વહેલી અને છે. દાખલા તરીકે યોગ્ય ઉપવાસથી લોહીના રાતા પ્રમાણમાં વધુ સારી રીતે હલનચલનની પુનઃ પ્રાપ્તિ કણમાં અને હેમોગ્લોબિનમાં ઘટાડો નહીં, પરંતુ વધારો થઈ શકે છે. થાય છે. પાંડરોગ (ઍનીમીયા)ના અમુક રોગીઓને ઉપવાસ એક વૈજ્ઞાનિક દષ્ટિકોણ આ કારણે ઉપવાસ કરાવી શકાય છે. સિત્તેર કિલોગ્રામ વજનના દર્દીના શરીરમાંથી 6 એન. પી. જોશી પણ રોજના પચાસ ગ્રામથી વધુ પ્રોટીનનો ઘટાડો ખાનપાનની અનેક વૈવિધ્યતાસભર આજના ઉપવાસ દરમ્યાન થતો નથી. મતલબ કે આવા દર્દીએ ભૌતિક યુગમાં ધાર્મિક અંધમાન્યતાના ઓઠા નીચે એક મહિનાના નકોરડા ઉપવાસ કર્યા હોય તોપણ અનેક ફરાળી વાનગીઓ આરોગીને ઉપવાસ રખાય દોઢ કિલોગ્રામથી વધારે પ્રોટીન એના શરીરમાંથી છે. અઠવાડિયામાં બે-ત્રણ ગ્રહોની શાંતિ તથા ઓછું ન થાય. લોહીમાંનું પ્રોટીન તો લાંબા ઉપવાસ પ્રસન્નતા માટે જ્યોતિષાચાર્યો એક ટંક ખાવાનું જણાવે દરમ્યાન પણ ઓછું થતું નથી. શરીરના જૂના કે છે. સાચા અર્થમાં ઉપવાસ શબ્દમાં ઉપ અર્થાત નકામા કોષોમાંથી શરીર ખપપૂરતો ઍમિનો ઍસીડ આત્માની પાસે વાસ એટલે રહેવું. અર્થાત્ ઉપવાસના. મેળવી લે છે. જેટલા સમયમાં દોઢ કિલોગ્રામ પ્રોટીન દિવસે પરમાત્માના અંશ સ્વરૂપ આત્માનો કેવળ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ = 143) વિચાર કરી અન્ય ભૌતિક વાસના, ખાનપાન, ભોગને અજીર્ણ, આમવાત, આળસ, ચામડીના રોગ, ભૂલીને એકનિષ્ઠ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરદી-સળેખમ, આંખના તથા પેટના રોગ, ગંભીર ભૌતિક બાબતથી વિચારીએ તો હોજરી ઉપર ઘા તથા પાક, મળબંધ, શરીરની સ્થૂળતા તથા વારંવાર અત્યાચાર કર્યા બાદ અઠવાડિયે, પખવાડિયે રસપ્રદોષજ વિકારોમાં ઉપવાસ અર્થાત લંઘન કરવાનો કે મહિને એકાદ-બે દિવસ પાચનતંત્રને આરામ આદેશ આપેલ છે. આપવો, કેવળ ઉષ્ણોદક કે ફલાહાર (ફળનો રસ ઉપવાસ પછી શરીર તથા મનમાં સ્કૂર્તિનો વિ.) કે લઘુ આહાર લેવો. સંચાર થાય છે. શરીર હલકું પડે છે. ભૂખ ઉઘડવા ઉપવાસ એ નિસર્ગોપચારમાં ઔષધ રૂ૫ ગરજ લાગે છે. ઝાડો સાફ થાય છે. આમદોષ દૂર થવાથી સારે છે. રૂટીન જીવનમાં વિવિધ પદાર્થો આહારમાં રોગના લક્ષણોમાં કમી આવે છે. નિયમવિરુદ્ધ કે અતિમાત્રામાં લઈએ છીએ. જેના ઉપવાસ દરમ્યાન જો શરીરનું બળ ઓછું હોય પરિણામે કેટલાય મેટાબૉલીક ઝેર શરીરમાં ધીમે ધીમે તો નકોરડા ઉપવાસ ન કરતાં હલકું ભોજન જેમ કે જમા થયેલા હોય છે. જેના કારણે જીવનરક્ષક અવયવો મગનું પાણી કે બાફેલા મગ, ફળરસ, કેવળ ગરમ તથા શરીરયંત્રની કામગીરી પર અસ્વાભાવિક બોજ દૂધ, ચોખાનું ધોવાણ કે ઓસામણ, ભાજી વિના પડતો હોય છે. હવે જ્યારે ઉપવાસ દરમ્યાન સૂપ ઉપર રહી શકાય. ઘણા રોગોમાં લાંબા પાચનતંત્રમાં આહારનો બોજ ઓછો થાય ત્યારે ગાળા સુધી આવા ઉપવાસ રાખવા પડતા હોય શરીરની બચેલી શક્તિ કુદરતી રીતે જ ઉત્સર્ગતંત્રના છે, પરંતુ શરીરબળ તથા અગ્નિબળ જોઈને વિવેક અવયવોને સતેજ બનાવી શુદ્ધિનું કાર્ય ત્વરિત કરવા રાખી નિષ્ણાત વ્યક્તિની સલાહ અનુસાર લાગે છે. જેથી શરીરમાંથી ઝાડા-પેશાબ દ્વારા ઉપવાસ કરવા. ભૂખમરો અને ઉપવાસ અલગ વસ્તુ વિષ-તત્ત્વો ગળાઈ બહાર નીકળવા લાગે છે. શરીરમાં છે. આમનું પાચન થઈ ગયા પછી કરેલ લંઘન ચયાપચયની ક્રિયા સુધરવાથી કોષોમાં રહેલ જઠરાગ્નિ, શરીરની ધાતુઓ વ.નો ક્ષય કરી વિષાકતતત્ત્વો બળવા લાગે છે. તેથી કોષ પૂર્વવતુ શરીરબલની હાનિ કરે છે. નિરોગી થવાથી તેમનું આયુષ્ય તથા કાર્યક્ષમતા વધવા લાંબાગાળાના ઉપવાસ પછી તુરત જ ચાલુ લાગે છે. ખોરાક ઉપર ન અવાય તેથી ક્રમશઃ ફળ, દૂધ, આયુર્વેદની પ્રાચીન પરંપરા અનુસાર લંઘન અલ્પઘન-પદાર્થ, પ્રવાહી સૂપ. થૂલી, ખાખરા, રોટલી એટલે કે ઉપવાસને અમોઘ શસ્ત્ર માનેલ છે. કેમ કે જેવો સાદો ખોરાક પ્રારંભમાં શરૂ કરી શકાય. જેથી શરીરમાં આમદોષ અર્થાત જઠરાગ્નિ મંદતાને પરિણામે પાચનશક્તિ પૂર્વવત થઈ જવાથી શરીરનું યોગ, ક્ષેમ ઉત્પન્ન થયેલો અપકવ આહાર, રસ શરીરના સ્રોતોમાં તથા નવજીવનકાર્ય સંપાદિત થાય છે. જઈ અનેક રોગોને જન્માવે છે. આ આમરસનું ઉપવાસ | (સંદેશ સાપ્તાહિક પૂર્તિ) દરમ્યાન શરીરના જઠરાગ્નિ તથા ધાત્વાગ્નિનું બલ (જૈનદર્શને દર પંદર દિવસે પ્રાયશ્ચિત્તરૂપે વધવાથી સ્વાભાવિક રીતે જ પાચન થવા લાગે છે. : એક ઉપવાસ કરવાનું ફરમાન કર્યું છે. તે કેટલું બધું જેથી રોગનું બળ નરમ પડે છે. રોગ નિરામ થવાથી યથાર્થ છે. તે વાત ઉપરના લેખથી આપ સમજી શકયા ઔષધી સારી રીતે કામ કરી શકે છે. હશો જ.) આયુર્વેદમાં તેથી જ કેટલાક આમપ્રધાન રોગો જેવા કે જવર (તાવ), અતિસાર (ઝાડા), ઉલ્ટી, For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ 144 == જો અચિત્ત મનાતું હોય તો, તેવા પ્રકારના કારણ સેનuસ્નગ્રંથ પ્રસંગે તેનું ઓસડ ઋષિવર્ગમાં કરાય કે નહિ ? 58. સૂકાએલું લસણ અચિત્ત સંભવે છે, તેથી તેવા ૫. જગદગુરુ આચાર્યદેવ શ્રીમદ વિજય હીરસુરીશ્વરજી કારણે ઋષિવર્ગને ઓસડ કરવામાં એકાન્ત નિષેધ મહારાજાના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય નથી એમ જાણવું. સેનસુરીશ્વરજી મહારાજાએ ૪૦૦ વર્ષ પૂર્વે આપેલા 60. વાશી-વિદલ, પોળી વગેરે વપરાય નહિ, આ આહાર સંબંધિ પ્રશ્નોત્તરી સેનપ્રશ્નગ્રંથમાંથી અન્ને બાબતના અક્ષરો ગ્રંથમાં હોય તો તે બીજાઓને ઉદ્ધત કરેલ છે. બતાવાય માટે તે પાઠ બતાવવા કૃપા કરશો. 11. ચીભડું વગેરે બીજવાળી વસ્તુ અગ્નિએ પકવ્યા 60. બૃહત્કલ્પસૂત્રના પાંચમાં ઉદ્દેશાની ટીકામાં છેડે વિના કેવલ રાઈનો સંસ્કાર દેવામાં આવે, તો અચિત્ત કહ્યું છે કે વાશી પોળી (રોટલી) વિગેરેમાં લાળીયા થાય કે નહિ ? જીવ ઉપજે છે, તેથી તે વાશીપોળી વગેરે વાપરવાથી 11. કાચા ચીભડાં પ્રમુખ સબીજ અથવા નિર્બેજ સાધુઓને સંયમ વિરાધના થાય, "તે લાળ જીવમય ન ફળો પ્રબળઅગ્નિ અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત હોય, તો સંયમ વિરાધના સંભવે નહિ. માટે તે લાળ થતા નથી. જીવમયી જણાવી છે અને તે જીવો બેઈન્દ્રિયો હોય 36. ઠાણાંગ સુત્રના પાંચમા અધ્યયનના બીજા છે”. એમ વૃદ્ધ સંપ્રદાય ચાલ્યો આવે છે. આ સૂત્રમાં ઉદેશામાં રાખીને બંનને એ પદની ટીકામાં આદિ શબ્દ થકી વિદલ વગેરે પણ લેવાય છે. તેથી વિદીત-રિવભરતમ્ આ ભાં ગામાં વહન ગામાં વિદલમાં પણ જીવોની ઉત્પત્તિ થાય, તે નક્કી છે. રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી ઘટે કે 69. પ્રસ્ત તે ડિવાનાથે "સૂર્ય અસ્ત થયે છતે પાણી કોઈ બીજી રીતે ઘટે ? રૂધિરતુલ્ય ગણાય, અને અનાજ માંસતુલ્ય ગણાય” 36. રાત્રિભોજનની ચૌભંગીમાં દ્વિવાદીત એમ આ શ્લોકમાં કહ્યું છે, તે વાત જિનાગમમાં કોઈ વિમુક્તમ્ આ ભાંગાનું રાત્રિભોજનપણું રાતવાસી ઠેકાણે છે કે નહિ ? પદાર્થ વાપરવાથી છે. કેમ કે, દશવૈકાલિકની ટીકામાં 69. આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. હરિભદ્રસૂરિએ અને પફપીસૂત્રની ટીકામાં સન્નિધિ જિનાગમમાં તો રાત્રિભોજનનો દોષ આથી પણ વધારે પરિભોગના અધિકારમાં એ પ્રમાણે કહ્યું છે. કહ્યો છે. 52. જેણે અનન્તકાયનું પચ્ચકખાણ કર્યું હોય, તેને 86. રાત્રિભોજનના પચ્ચકખાણીને અન્ન વગેરેમાં ભૂમિકોળું લીલું કે તડકે સૂકવ્યા વિના સુકાઈ ગયેલું રાત્રસિદ્ધ વિમુરારિ "રાત્રિએ બનેલ અને દિવસે કહ્યું કે શ્રાદ્ધવિધિમાં બતાવેલ સંસ્કારવાળા આદુની ખાધેલું વગેરે "ચૌભંગીમાં ત્રણ ભાંગા વર્જિત છે. તે પેઠે ન કલ્પે ? કેમ કે તે વેલડીના પાંદડા જ ભૂમિથી પ્રમાણે સુખડી પ્રમુખ પકવાન્સમાં વર્જિત ખરાં કે ઉચે દેખાય છે અને ફળો તો ભૂમિમાં હોય છે. નહિ ? જો "વર્જિત છે” એમ કહો, તો પક્વાન્સમાં 52. ભૂમિકોળું રૂડી પ્રકારે સૂકાઈ ગયું હોય, તો તેવો વ્યવહાર હજુ સુધી નથી, તેનું શું કારણ ? અને અનન્તકાયના પચ્ચખાણવાળાને ઔષધાદિ કારણે ૧ વર્જિત નથી” એમ કહો, તો આરંભ તો સરખો કલ્પ એમ વ્યવહાર દેખાય છે. પરંતુ તે કોળું તડકે હોવાથી અન્નાદિમાં વર્જ્ય છે અને પક્વાન્સમાં કેમ સૂકવ્યા વિના સંપૂર્ણ શુષ્ક ન થાય, તે વાત બરાબર લા વર્જિત નથી ? "પાણીની લીલાશ પકવાન્સમાં નથી. તો તેના સ્વરૂપના જાણકારો જાણે. માટે દૂષણ નથી. પફવાન્ન એક માસ વગેરે કાળ 58. સૂકાઈ ગયેલું લસણ સચિત મનાય કે અચિત્ત ? સુધી અભક્ષ્ય થતું નથી.” એમ કહો તો રાત્રિવાસી For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ 145SE કરંબા વગેરે "જો રાત્રિએ બનાવ્યા હોય, તો અકલ્પ નિગોદ જીવો એકેન્દ્રિય સંભવે છે. ઉપદેશમાલા ટીકા છે” એવો વ્યવહાર કેમ રાખો છો ? તેથી અન્ન અને વગેરેમાં "સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો પણ ઉપજે એમ પફવાન્ન રાત્રિએ બનેલાં હોય, તેમાં એક વર્પ અને કહ્યું છે. તથા દ્વિદલ છાશ વગેરેના યોગે ત્રસજીવો બીજું અવજર્ય આવો ભેદ હૃદયને શંકાકુળ બનાવે છે. ઉપજે” એમ શ્રાદ્ધ-પ્રતિક્રમણની ટીકામાં કહ્યું છે. તેથી 86. રાત્રિસિદ્ધ : વિમુક્ત ત્યાદિ આવી ચૌભંગી તે જીવો બેઇન્દ્રિય સંભવે છે. કેમ કે આમાં દહીં પણ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે જોઈ નથી તેથી રાત્રિભોજનના લીધું છે. પચ્ચકખાણવાળાને તે કેવી રીતે છાંડવા લાયક હોય 124. અઢીદ્વીપની બહાર કોઈક ઠેકાણે રાત્રિજ હોય અને પકવાનનું દષ્ટાંત પણ કેવી રીતે ઘટે ? તે પોતે અને કોઈ ઠેકાણે દિવસ જ હોય, ત્યાં કાલપચ્ચક્ખાણ સ્વયં વિચારી લેવું પણ રાત્રિએ રાંધવામાં મહાનું તથા રાત્રિભોજન પચ્ચકખાણ હોય કે નહિ ? આરંભ થાય છે. તેથી શ્રાવકોએ સ્વશક્તિ પ્રમાણે તે 124. મનુષ્યલોકની બહા૨ નવકારશી વગેરે વર્જવું, પણ રાત્રિભોજનના પચ્ચક્ખાણના ભંગના પચ્ચકખાણ તથા રાત્રિભોજન પચ્ચકખાણ અહીનાં ભયથી નહિ. વળી સાધુને આશ્રયીને વિIJદીત કાળનું રૂડું જ્ઞાન ધરાવતો હોય તો તેને હોઈ શકે. જો ત્રિભુવન વગેરે ચઉભંગી કહી છે, પણ તે શ્રાવકને તેવું જ્ઞાન ન હોય તો, સંકેત પચ્ચકખાણ કરે. આશ્રયીને નથી. તે પણ સમજી લેવું. 132. કૃમિહર નામનો અજમો સચિત્ત છે કે 87. સંધાનમાં (અથાણાં વગેરેમાં) નાંખેલ લીલા લીંબુ અચિત્ત ? વગેરેની લીલાશ કેમ દૂર થાય ? 132. કૃમિહર નામના અજમાનો વૃદ્ધ પુરુષો અચિત્ત 87. ક્ષારમાં નાંખેલ લીલા લીંબુ વગેરેનો વર્ણ, રસ, તરીકે વ્યવહાર કરે છે. ગંધ વગેરે ફરી જાય છે, તેથી ત્રણ તડકા ખવરાવ્યા 138. સોપારીના કકડા અથવા સોપારીનો ભૂકો સિવાય પણ લીલાપણાનો અભાવ થાય છે. એમ સાધુઓને કસેલ્લક વગેરેની માફક લઈ શકાય કે વૃદ્ધવ્યવહાર છે. નહિ ? 97. કાંજીનું જળ અભક્ષ્ય છે. માટે તે ઉપવાસીને 138. કેવળ સોપારીના કકડા તથા ભૂકો વહોરવા કેવી રીતે કહ્યું ? કલ્પ નહિ, એવી ગચ્છપ્રવૃત્તિ છે. 97. જેનું બીજું નામ આરનાલ છે. તે કાંજીજલ. તેમાં 170. વિવાહ કે સાધર્મિક વાત્સલ્યના જમણવારમાં જો દરરોજ ઉનું ઓસામણ નંખાતું હોય, તો અભક્ષ્ય સાધુઓ વહોરી શકે કે નહિ ? અને કેટલા મનુષ્યો થતું નથી. તેથી ઉપવાસી સાધુને શુદ્ધ ઉષ્ણ જલ ન એકઠા મળી જમતાં હોય તો જમણવાર કહેવાય ? મળતું હોય, તો સત્રમાં બતાવેલ હોવાથી કહ્યું છે. 170. સંખડી શબ્દ ઓદનપાક અને ઘણા મનુષ્યોનો પણ રાઈ વગેરેના સંસ્કારવાળું હોય તો ન કલ્પ. આ જમણવાર એ બે અર્થ બૃહત્કલ્પ ટીકા વગેરેમાં કર્યા પ્રમાણે ઓસામણ પણ સૂત્રોક્ત હોવાથી કલ્પ છે. છે. તેથી "વિવાહનું જમણ તે સંખડી” અને "સાધર્મિકનું તેનું આહારપણું તો થતું નથી, કેમ કે, તેવો અભિપ્રાય જમણ તે સંખડી નહિ.” એમ કહી શકાય નહિ. તેથી નથી. બન્નેયમાં કારણ વિના સાધુઓથી વહોરવા જવાય 123. માંસ વગેરેમાં અને છાશના સંયોગે કઠોળમાં નહિ. ત્રીસ અથવા ચાલીસથી માંડીને મનુષ્યનું જમણ જીવો ઉપજવાનું કહ્યું. તે જીવો બેઈદ્રિય ઉપજે છે તે સંખડી ગણાય. એમ સંભવે છે. અન્ય ઉપજે ? 177. આઉળ(આવળ)ના દાતણમાં કેટલાકો બહુ દોષ 123. "માંસ વગેરેમાં તે યોનિરૂ૫ નિગોદ જીવો કહે છે તે સત્ય છે કે નહિ ? તેમજ આવલના દાતણમાં | ઉપજે” એમ યોગશાસ્ત્ર ટીકા વગેરેમાં કહ્યું છે અને બોરડી અને બાવલના દાતણ કરતાં જીવો અલ્પ છે, For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ 146 બહુ છે, કે તુલ્ય છે ? મુહૂર્ત પછી અચિત્ત થાય કે નહિ ? 177. પન્નવણાના પહેલા પદમાં ગુચ્છાધિકારમાં 202. વંદfમ મનાયંfમ નાચવું નવઆવલના મૂલ-કંદ-ખંધ-છાલ-શાખા-અને પ્રવાલ એ વિMઢ "ડીટીઉં કરમાઈ જાય, ત્યારે તે પાંદડાં દરેકમાં અસંખ્યાત જીવ કહ્યાં છે, તે અનુસારે બોરડી જીવરહિત જાણવાં”. આ વચનથી તોડેલા હોય, કે અને બાવળમાં પણ છે સ્થાનકોમાં અસંખ્યાત જીવો સ્વયં પડી ગયાં હોય તે પાંદડાં અચિત્ત થાય છે, પરંતુ સંભવે છે, પણ ન્યૂન કે અધિક સંભવતા નથી. કાળનિયમ બતાવ્યો નથી. 184. અચિત્ત ભોજન વગેરે ચારમાં રાત્રિએ ત્રસ 203. તથા સ્થાવરજીવો ઉપજે કે નહિ ? मज्जे महुम्मि मंसंमि, नवणीयंमि चउत्थए । 184. તન્નોજમાળ નીવા, તદ્દા સંપામાઇન . उप्पज्जति असंखा, तव्वण्णा तत्थ जंतुणो ।। નિમિત્તે વહો વિદો, સવ્વવંસfહું સળંદ | "મદિરા, મધ, માંસ અને માખણમાં અસંખ્યાતા તે યોનિવાળા જીવોનો તથા ઉડીને પડતા જીવો તે વર્ણવાળા ઉપજે છે , આ ચારમાં જે જીવો : જીવોનો રાત્રિભોજનમાં વધ સર્વજ્ઞોએ સર્વપ્રકારે જોયો ઉપજે તે કેટલી ઈન્દ્રિયવાળા હોય ? છે.” આ શ્રાદ્ધદિનકૃત્યના વચનથી અને 203. મદિરા, મધ અને માખણમાં બેઇદ્રિય જીવો અરવ તિgમનાદો, દ્રોણો સંસત્તિ રોડ઼ રા ઉપજે અને માંસમાં બાદરનિગોદરૂપ એકેન્દ્રિયો અને મત્તે તથાસા, સેતુ સમા નિમાં હૃતિ બેઈન્દ્રિયો ઉપજે અને મનુષ્ય માંસમાં તો બાદરનિગોદ, | "ત્રિભુવનનાથ રાત્રિમાં સંસકિત દોષ કહે છે. એકેન્દ્રિયો અને બેઇન્દ્રિયો અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય ભોજનમાં તેવા રસગંધવાળા જીવો અને રસોમાં મનુષ્ય ઉપજે છે, એમ શાસ્ત્રવચન મુજબ સંભવે છે. રસપરિણામી જીવો હોય છે." 204. માંસના અધિકારમાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે આ છૂટક પાનાની ગાથા છે. તે અનુસાર માંસમાં તરત જ સંમૂર્છાિમ અનન્ત જીવો ઉપજે છે, સ્થાવર જીવોની ઉત્પત્તિ સંભવે છે, પણ રાત્રિના તો તે અનન્ત જીવો કયા ? સંબંધથી ત્રસ જીવોની ઉત્પત્તિ ન હોય એમ 204. નિગોદજીવો અનન્તા ઉપજે એમ યોગશાસ્ત્રમાં સંભવે છે. કહેલું છે. 185. અપકૃત વસ્તુની અંદર મોણ વગરના રોટલી, 205. સંસનીવ-સંપાત મુશના શિમોનને ! ખાખરા અને ફલ વગેરે ગણાય કે નહિ? રાત્રે જીવ સમૂહના સંસર્ગવાળું ભોજન કરનારા મૂઢો 185. ઘણાં ગ્રંથોમાં અલેપ શબ્દ કરી વાલ, ચણા રાક્ષસો થકી અધિક કેમ ન ગણાય ? આ શ્લોકથી વગેરે બતાવ્યા છે અને બૃહત્કલ્પ ભાખટીકામાં તો કેટલાકો ચારે આહારોને સરખા જીવસંસર્ગવાળા કહે "મોણ વિનાની રોટલી, ખાખરા, સાથવો વગેરે છે, પરંતુ આમાં કોઈ ફેરફાર હોય કે નહિ ? અલેપમાં કહ્યું” એમ બતાવ્યું છે. 205. જીવોનું ઉપજવું ચારે આહારોમાં પણ સરખું 201. અણાહારી વસ્તુઓમાં લીંબડા વગેરેને ગણાવ્યા હોતું નથી. છે. તો લીલુ હોવા છતાં તે અણાહારીમાં લેવું કહ્યું કે 222. પ્રભાતે પ્રતિક્રમણમાં તપચિંતામણિના નહિ ? કાઉસ્સગ્ગમાં "ઉપવાસ વગેરે અમુક તપ હું કરીશ” 201. અણાહારીમાં લીલા લીંબડા વગેરે પણ એમ ચિંતવીને કાઉસ્સગ્ગ પારે. પછવાડે કોઈકના કલ્પ છે. આગ્રહથી ચિંતવેલ ત૫ થકી ઓછું તપ કરે, તો તેને 202. વડ, આકડા, પંચાંગુળના (મોટા) પાંદડાંઓ પચ્ચકખાણનો ભંગ થાય કે નહિ ? તોડેલાં હોય કે પોતાની મેળે ખરી પડેલાં હોય, તે 222. તેને પચ્ચકખાણનો ભંગ લાગે નહિ. For Personal & Private Use Only www.ainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ 1147228. આંબળા, પીપરીમૂળ, કેરા, જીરામિશ્રિત વસ્તુ, રસથી ઉત્પન્ન થનાર જીવનો સંભવ હોય, છતાં સચિત્ત પીપર અને હરડે આ વસ્તુઓ આયંબિલમાં કલ્પ કે કહેવાતું નથી, પણ તેના સંઘટ્ટામાં, કે વાસીના સંઘટ્ટામાં નહિ ? સાધુઓને આહાર વગેરે વહોરવું કલ્પ નહિ, કેમ કે 228. આ વસ્તુઓ ગૃહસ્થોને આયંબિલમાં કલ્પ નહિ. તેમાં સંભવતા જીવોને બાધાનો સંભવ થઈ જાય, સાધુઓને તો જીરાવાળા પાપડ વગેરે કલ્પ પણ છે, માટે તે પ્રસંગવર્જિત હોઈને છોડી દેવો. એમ પ્રવૃત્તિ છે. 320. જિનમંદિરમાં પચ્ચકખાણ પારવું કલ્પે કે 239. યોગોદ્રહનમાં રાત્રિએ અણાહારી વસ્તુ લેવી નહિ ? કહ્યું કે નહિ ? 320. પચ્ચકખાણ પારવું સુઝે છે, એવો 2૩૭. યોગવાળાને રાત્રિએ સંઘટ્ટો ન હોવાથી કાંઈપણ સંપ્રદાય છે. લેવું કહ્યું નહિ. સંઘટ્ટો રાત્રિએ મૂકી દીધેલ હોય છે 326. સ્કાજલ, સીકરીજલ અને પાડવજલ સવારે પવેણાની ક્રિયા પછી લેવાય છે. દુવિહારમાં કહ્યું છે તેનું સ્વરૂપ શું ? 271. આવશ્યક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરેના 326. કુંકાજલ અને સીકરીજલ દેશવિશેષમાં યોગમાં પાટણના મગ, ઘઉના લાડવા કેટલાક વહોરે પ્રસિદ્ધ હશે અને પાડવજલ તો પાડલીવૃક્ષના પુષ્પનું છે અને કેટલાક લેતા નથી, તેનું શું કારણ ? પાણી છે. 271. વહોરતા નથી એમ વૃદ્ધ પરંપરા છે. 327. ગુવારફળી, ચણા વગેરે અને (મેથી વગેરેની) 279. મદિરાપાન અને માંસભક્ષણ વગેરે, સમક્તિનો ભાજી કાચા ગોરસ સાથે લેવાથી વિદલ થાય કે નાશ કરનાર થાય કે નહિ ? નહિ ? 279. સમક્તિના વિનાશ કરનાર થાય છે, તેમ 327. કાચાં દહીં, છાશ વગેરે સાથે વાપરવાથી એકાન્ત જાણ્યો નથી. તેનાથી વિદલ બને છે. 305. મીંઢળ વીંધ્યા પછી અંતમુહૂર્ત નિર્જીવ થાય કે 328. લીલી ભાજી વગેરે તડકે મૂકયા સિવાય કેટલા સજીવ જ રહે ? દિવસે સૂકવણી ગણાય ? 305. અંતર્મુહૂર્ત પછી વધેલા મીંઢળનો વૃદ્ધ પુરુષો 328. સૂર્યના તાપમાં મૂકવાથી ત્રણ દિવસે સૂકવણી અચિત્તપણે વ્યવહાર કરે છે. થાય અને સૂર્ય તાપ વિના જ્યારે પોતાની મેળે સૂકાઈ 309. શ્રદ્ધાળુ પુરુષ છ વિગઈ વાપરી રહ્યો હોય, જાય ત્યારે થાય. આમાં દિવસની સંખ્યાનું નિયતપણું તેને વિગઈનું પચ્ચક્ખાણ કરાવાય કે નહિ ? નથી. 309. છ વિગઈ વાપરનાર શ્રદ્ધાળુને વિગઈનું 332. પાનના અનેક કકડા કરી હાથે મસળી નાંખીને પચ્ચક્ખાણ કરાવી શકાય છે. કેમ કે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં એક પહોર માત્ર રાખી મૂકયા હોય, તો સચિત્ત ગણાય અભક્ષ્ય વિગઈ મધ-માંસ વગેરેનો તેને ત્યાગ હોય કે અચિત્ત ગણાય ? છે, માટે તેને આશ્રયીને વિગઈ પચ્ચકખાણ આપી 332. પાનના તેવા પ્રકારના કકડાનો પણ અચિત્તપણે શકાય તેમ કહ્યું છે. વ્યવહાર નથી. 312. મધ વિગેરે સચિત્ત છે કે અચિત્ત ? અને તેનો 340. વિવાહ વગેરેના જમણવારમાં સાધુઓને સંઘટ્ટો હોય કે વાસીરોટલી વગેરેનો સંઘટ્ટો હોય તો વહોરવું કલ્પે કે નહિ ? તેમ પોસાતિના જમણવારમાં સાધુઓએ આહાર વગેરે વહોરાય કે નહિ ? વહોરવું કહ્યું કે નહિ ? 312. અચિત્ત પાણીમાં પોરા વગેરેનો સંભવ થઈ 340. વિવાહના જમણવારની પેઠે જે ઘરે પોસાતીનો જાય, તો પણ સચિત્ત કહેવાય નહિ, તેમ મધ વગેરેમાં પણ જમણવાર હોય ત્યાં વહોરવું કહ્યું નહિં. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ 7148 = 341. રાત્રિએ રાંધેલી પોળી વગેરે રાત્રિભોજનના 395. શ્રાવકોને ત્રિફલાના પાણીનો વપરાશ કયા ત્યાગી કેટલાક શ્રાવકોને ખાવી કહ્યું નહિ. તેમજ ગ્રંથમાં કહ્યો છે? સાધુઓને તે વાપરવી ન કહ્યું કે કહ્યું છે ? 395. નિશિથ ભાષ્યમાં તુવરીને એ પરે આ 341. શ્રાવકો રાત્રિએ બનેલું અન્ન વગેરે વાપરતા ગાથાની ચર્ણિમાં તુવરીના પિતા "તુવરફલો નથી તેનું કારણ બહુ જીવવિરાધનાનો સંભવ છે, એટલે હરડે વગેરે." ઈત્યાદિક કહેલ હોવાથી તથા રાત્રિના પ્રથમ અને બીજા પહોરમાં રાંધેલ ત્રિફલામિશ્રિત પાણી પ્રાસુક એટલે કે નિર્જીવ હોય પોળી, કઠોળ વગેરેમાં બીજે દિવસે વાસીપણાની છે. શંકાનો સંભવ છે. તેથી વાપરતા નથી પણ "રાત્રિએ 410. સચિત્ત પાણી, લાડવા વગેરે સચિત્ત અને રાંધેલ વાપરવાથી રાત્રિભોજન નિયમનો ભંગ થાય” વિકૃતિમાં ગણાય કે દ્રવ્યમાં ગણાય ? એ માન્યતાથી નહિ. સાધુઓ તો વાસીની સંભાવના 410. શ્રાદ્ધવિધિમાં "સચિત્ત અને વિકૃતિ વર્જીને જે થતી હોય તો લીએ નહિ, નહિંતર તો અવસર પ્રમાણે મુખમાં નંખાય છે, તે દ્રવ્યમાં ગણાય છે. આમ ગ્રહણ કરે. કેમ કે તેઓ તો ગૃહસ્થ પોતાના માટે કહેલ હોવાથી પ્રાસક પાણી, ગરમ પાણી, ચોખાનું બનાવેલું હોય તે પિંડ લેવાવાળા હોય છે, તેથી ઘોવાણ વગેરે અચિત્ત હોવાથી દ્રવ્યમાં તેની ગણતરી વિરાધનાનો સંભવ નથી. કરાય છે. તેમ જ એક જ દ્રવ્યમાં પણ પોલી, ક્ષોભિત 352. છૂટા શ્રાવકો ત્રણ નવકારે નવકારશી વગેરે પોલી, લહસૂઈ, સાતપડી, ગડદા વગેરેમાં ભિન્ન નામો પચ્ચકખાણ પારે છે, તેના અક્ષરો કયાં છે ? અને ભિન્નરસો હોવાથી તે બધા જુદા જુદા દ્રવ્યો 352. મોકળા શ્રાવકો ત્રણ નવકારે પચ્ચકખાણ પાર ગણાય છે. અમાસુક પાણી અને લાડવાદિક તો સચિત્ત છે, તે અવિચ્છિન્ન પરંપરા છે, પરંતુ તેનો પાઠ કોઈ અને વિકૃતિ મધ્ય ગણાય છે. હાલમાં કેટલાકો તો પણ ઠેકાણે જોયાનું યાદ નથી. દ્રવ્યની અંદર પણ ગણતરી કરતા દેખાય છે. વળી 354. ઔષધ અને ભેષજમાં કાંઈ તફાવત છે કે રસનો સ્વાદ નહિ હોવાથી રૂપા વગેરે ધાતુની સળી નહિ ? મુખમાં નાખવામાં આવી જાય, તો દ્રવ્યમાં ગણાતી 354. સુંઠ વગેરે એક જાતિનું હોય, તે ઔષધ કહેવાય નથી. છે અને અનેક જાતિનું જે ગોળી, ચૂર્ણ વગેરે બને છે, 417. ઉપધાન વહેવાવાળાને તપના દિવસમાં તે ભેષજ કહેવાય છે. પંચસૂત્રની હવૃત્તિ અનુસારે કલ્યાણક તિથિ આવે, તો તે તપે કરી સરે કે નહિ ? એવો ભેદ જાણવામાં છે. |417. બાંધેલો ત૫ હોવાથી તે તપે કરી સરે 370. અહીં કેટલાક ભૂકડિયા કહે છે કે "આપને છે, એમ જણાય છે. નહિતર તો ચૌદશ વગેરેમાં ત્રિફલા વગેરે ઉત્કટ દ્રવ્યનું ચૂરણ નાંખવાથી, પાણી એકાસણ કરીને આગળની કલ્યાણક તિથિ આરાધાય પ્રાસુક થઈ જાય છે, તેમ અમારે પણ ઉત્કટ દ્રવ્યનું છે. ' ચૂરણ નાંખવાથી, અનાજ વગેરે અચિત્ત થઈ જાય 420. અંધારે આહાર વાપરવામાં દોષ લાગે કે છે.” આનો બાધક ઉત્તર શો આપવો ? નહિ ? 370. ભુકડિયાની શંકાનો ઉત્તર આપવો કે ત્રિફલા 420. ઓઘનિર્યુક્તિમાં બતાવ્યું છે કે, નાંખવાથી પાણીમાં વર્ણ વગેરે ફરી જાય છે. તેમજ તે વેવ નિમીયા કોસા, તે વેવ સમુદમ | જો ધાન્ય, ફલ વગેરેમાં ઉત્કટ ચૂર્ણ નાંખવાથી, વર્ણ जे चेव संकडमुहे, ते दोसा अंधयारंमि ।।१।। વગેરે ફરી જતા હોય, તો અચિત્ત થાય, પણ તેમ જે દોષો રાત્રિભોજનના બતાવ્યા છે, તે જ દોષો બનતું નથી, માટે કેવી રીતે પ્રાસુક થાય ? સાંકડા પાત્રામાં વાપરવાથી થાય છે અને જે દોષો For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સાંકડા મોંઢાવાળા પાત્રામાં વાપરવાથી થાય છે, તે જ જિનાજ્ઞાનો વિરાધક બને છે. માટે કાચા ગોરસ સંયોગે દોષો અંધારે વાપરવાથી થાય છે.” આ કથનથી અંધારે કઠોળ વગેરેમાં જે જીવોનું ઉપજવું થાય છે. તે વાપરવાથી રાત્રિભોજન દોષ લાગે છે, એમ જણાય હેતુવિષયક પદાર્થ નથી, પણ આગમગમ્ય જ પદાર્થ છે, તે બતાવે છે કાચા ગોરસના સંયોગવાળું કઠોળ, 425. ગૃહસ્થોએ દહીં ચોખા વગેરે સાથે એકમેક કર્યું રાત્રિવાસી ભાત, બે દિવસનું દહીં એમ કોહાઈ ગયેલું હોય, તો તે દિવસે બીજા પહોરે નવીયાતું થાય કે ભોજન તેમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તે કેવલી નહિ ? તેમ જ દૂધ પણ રાંધેલા કુરીયા વગેરે સાથે ભગવંતે દેખેલા છે. માટે કાચા ગોરસ સાથે કઠોળ એકમેક કર્યું હોય, તો તે નવીયાતું થાય કે નહિ ? વગેરે ભોજનનો ત્યાગ કરવો. કેમ કે તેવું ભોજન 425. કુરીયા સાથે એકમેક કરેલું દહીં કરંબારૂપ થઈ કરવાથી જીવહિંસા દોષ થાય છે.” મfÉતયાતીતે આ જાય છે, તે બે ઘડી પછી નવીયાતું થાય છે અને જે પદનો શો અર્થ ? બે દિવસ થઈ જાય તો અભક્ષ્ય દૂધ અથવા દહીં “દુદ્ધ દહિ ચરિંગુલે' આ ગાથા થાય. દિવસ શબ્દ લીધેલ છે, તેથી રાત્રિનું ગ્રહણ થઈ અનુસાર કુરાદિ મિશ્ર કરાય છે તે, ભાષ્યની જાય છે જ. જેમ ૩૦ દિવસે એકમાસ, પંદર દિવસે અવચૂરિના વચનથી વાસી થઈને નીવયાતું થાય છે. પખવાડિયું થાય તેમાં રાત્રિ આવી જાય. તેમ અહીં 428. ઉપવાસી શ્રાવક સાંજે સામાયિક ઉચ્ચારી પણ સમજવું. તેથી બે રાત્રિ પસાર થાય ત્યારે તે બાર મુહપત્તિ પડિલેહી પચ્ચકખાણ કરે કે બીજી રીતે વગેરે પહોર પછી દહીં અભક્ષ્ય છે, પણ જ્યારે પહેલે કરે ? જો મુહપત્તિ પડિલેહી કરતા હોય, તો વાંદણા દિવસે પ્રભાતે મેળવ્યું હોય તો સોલપહોર પછી પણ દેવાનો નિષેધ કરો છો, તે શાથી ? અભક્ષ્ય થાય છે. પરંતુ સોલ પહોરનો નિયમ નથી, 428. સામાચારી વગેરે ગ્રંથોમાં ભોજન કર્યું હોય, એમ સંભવે છે. કેમ કે પહેલા દિવસની સાંજે મેળવેલ તો વાંદણાં દીધા પછી પચ્ચખાણ કરવું એવા અક્ષરો દહીં ૧૨ પહોર પછી પણ અભક્ષ્ય થાય છે. છે, પણ ઉપવાસના દિવસે વાંદણા દીધા પછી 446. દહીં સાથે શીતલ ઓદન એ કઠા કરી પચ્ચક્ખાણ કરવું તેવો વિધિ નથી, પરંતુ મુહપત્તિ તો કરબો કરેલ હોય, તે ત્રીજે દિવસે સાધુઓને કહ્યું કે પડિલેહવી જોઈએ. કેમ કે તેના વિના પચ્ચક્ખાણ નહિ ? કરવું કહ્યું નહિ, એવી સામાચારી છે. તેમજ 446. દહીં અને છાશ સાથે બીજા દિવસે અથવા ઉપધાનમાં પણ તેમ જ કરાય છે. ત્રીજા દિવસે બનાવેલ કરંબો ત્રીજા દિવસ સુધી 441. દહીં સોળ પહોર પછી અભક્ષ્ય થાય કે બાર સાધુઓને વહોરવો કહ્યું છે, એમ પરંપરા છે. પહોર પછી ? તે વ્યક્ત જણાવવા કૃપા કરશો. 460. મીઠામાં નાંખેલા કેરાં વગેરેને તડકે મૂકી પછી 441 ગામોરવૃત્તિ, ત્નિ પુfપૂતને તેલ વગેરેમાં નાંખ્યા હોય તો સંધાન-બોળ થાય કે ધ્યન્દ્રિતયાતીત સ્વતાને ૨ વર્જયેત્ Inશા નહિ ? इति योगशास्त्रतृतीयप्रकाशे 460. ક્ષારમાં નાખેલાં કેરાં વગેરેને ત્રણ દિવસ તાપમાં આની લેશમાત્ર વ્યાખ્યા બતાવે છે. આ સૂકવીને પછી તેલ વગેરેમાં નાંખવામાં આવ્યા હોય, શાસનમાં આ મર્યાદા છે કે કેટલાક પદાર્થો હેતુથી તો સંધાન એટલે બોળ ન થાય એમ પરમગુરુ શ્રી સિદ્ધ થઈ શકે છે અને કેટલાક જૈનાગમથી સિદ્ધ થાય વિજયહીરસૂરીશ્વરજી મહારાજા પાસે સાંભળ્યું નથી છે. જે હેતુગમ્ય પદાર્થો હોય, તે પ્રવચનવાદીઓએ અને ગ્રંથમાં આવા પ્રકારના અક્ષરો પણ દેખ્યા નથી હેતુથી પ્રતિપાદન કરવા. પણ જે આગમગમ્યું હોય પણ ઉલ્લું સંભવે છે કે ક્ષારમાં નાંખેલ કેરાં વગેરેમાં તેમાં હેતુ અને હેતુગમ્યમાં આગમમાત્રે કરી બતાવનાર રહેલું જલ ત્રણ દિવસ તડકે નાંખતાં જો સૂકાય નહિ, For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ તો સંધાન થાય છે. એટલે અભક્ષ્ય હોય છે. નહિ અને રાત્રિએ તેઓને કહ્યું, તેમાં શું યુતિ છે? 464. શ્રાવકોને ઉપવાસમાં ચોખાનું ધોરણ 530. દિવસ સંબંધી તિવિહાર પચ્ચકખાણમાં અને રાખોડીથી બનેલ અચિત્ત પાણી પીવું કહ્યું કે ત૬ વિદqqRવાને બUUતિ » Trો છે નહીં ? મા IIRI - "તેમ તિવિહાર પચ્ચક્ખાણમાં પાણી સંબંધી 464. ઉપવાસમાં શ્રાવકોને પ્રાસુક પાણી અને છ આગારો હોય છે." આ વચનથી દિવસે પાસના ઉષ્ણજલ એમ બે પાણી પીવા કલ્પ છે, ચોખાનું ધોવાણ આગારો લેવાય છે, તેથી અચિત્ત જલ જ કહ્યું અને અને રક્ષાજલ પ્રાસુક હોય છે; પણ તે શ્રાવકોને કલ્પ રાત્રિના તિવિહાર પચ્ચક્ખાણમાં પાણસ્સના આગારો નહિ . નથી, તેથી સચિત્ત જલ પણ કહ્યું છે. 472. સાધુ શ્રાવકને ઘેર જઈ બેસીને ગોચરી વહોરે 538. વર્ષીકાલે લીલગ કેટલા દિવસે નિર્જીવ કે નહિ ? થાય ? 472. કારણ વિના સાધુ ગૃહસ્થને ઘેર બેસીને 538. વર્ણાદિક ફરી જાય એટલે લીલ ફૂગ નિર્જીવ આહાર-પાણી વહોરે નહિ; કેમ કે દશવૈકાલિક છઠ્ઠા થાય. પરંતુ દિવસમાન જાણ્યું નથી. અધ્યયનમાં - 539. કેટલાક કહે છે કે "નવકારશીના પચ્ચકખાણમાં तिण्हमण्णयरागस्स, निसिज्जा तस्स कप्पइ । સૂર્યનો ઉદય થાય, તે વખતે ભોજન કરવું કહ્યું છે” નરી મીમલ્સ, વારંગલ્સ તૈવીસળT | યોગશાસ્ત્રમાં તે મનો મુરડવાને ૨ આ શ્લોકથી | "ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલ, ગ્લાન અને તપસ્વી બે ઘડી અંદર ભોજન કરવું કલ્પ નહિ, બે ઘડીની આ ત્રણમાંથી કોઈને ગોચરી લેતાં બેસવું હોય તો શરૂઆત પણ પ્રભાતે હાથની રેખા દેખાય ત્યાંથી કલ્પ” એમ કહ્યું છે. થાય કે સૂર્યોદયથી થાય ? 478. વીર ભગવાનના જન્મમાં સુખડી વગેરે 539. નવકારશી પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી માંડી બે પકવાન લઈ લોકો આવે છે, તેના ઉપર સાધુઓએ ઘડીની અંદર જમવું કહ્યું નહિ, કેમકે પચ્ચકખાણનો વાસક્ષેપ નાંખવો કહ્યું કે નહિ ? ભંગ થાય છે. ૩ [ સૂરે નમુ ક્ષારસદિય 478. વીર જન્મમાં ગોલપાપડી વગેરે ઉપર વાસક્ષેપ પક્વવારિ” ઈત્યાદિ સૂત્રના વ્યાખ્યાનમાં અને નાંખવાની પરંપરા સુવિહિત સાધુઓની નથી. યોગશાસ્ત્રની ટીકા વગેરેમાં તેમજ કહ્યું છે. 521. જે શ્રાવકે સચિત્ત વાપરવાનું પરિમાણ કર્યું 549. સૂતકવાળા ઘરે સાધુથી આહાર વહોરવા જવાય હોય, તેણે લીલોતરીમાં વનસ્પતિની સંખ્યામાં કે નહિ ? ચીભડાની જાતિરાખી હોય, હવે તેણે એક સચિત્ત - 549. જે દેશમાં સૂતકવાળા ઘરે કેટલા દિવસ સુધી ચીભડું ખાધું અને તે જાતનું બીજું ચીભડું કાંઈક ખાધું, બ્રાહ્મણ વગેરે ભીક્ષા માટે ન જાય, તે દેશમાં સાધુઓએ તો તેને સચિત્ત એક ગણાય કે બે ગણાય ? જેમ તેટલા દિવસ સુધી આહાર માટે ન જવું, એમ વૃદ્ધ પરબમાં પાણી પીધા છતાં એક સચિત્ત ગણાય છે, પુરુષોનો વ્યવહાર છે. તેમ આમાં એક સચિત ગણાય કે બે સચિત ગણાય ? 563. મોતી સચિત્ત કે અચિત્ત ? અને પૃથ્વીકાયદલ 521. આ બાબતમાં પચ્ચખાણ લેતી વખતે જે કે અકાયદલ ? ધારણા રાખી હોય તે પ્રમાણે ગણાય. 563. મોતી અચિત્ત છે અને પૃથ્વીકાયદલ રૂપ 530. તિવિહાર પચ્ચક્ખાણવાળા શ્રાવકો રાત્રિમાં હોય છે. સચિત્ત પાણી પીવે છે, તે કોઈ ગ્રંથમાં કહ્યું છે કે 567. પોસહપાર્યા પછી સ્ત્રી ભોગવે, તો પોસહને પરંપરાથી આવેલ છે? અને દિવસે સચિત્તજલ કલ્પ દૂષણ લાગે કે નહિ ? For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ -1151 567. પોસહને દૂષણ લાગતું નથી, પરંતુ પર્વતિથિની નહિ ? વિરાધના કરે છે. 616. પચ્ચકખાણવાળાને તે પાણી પીવું કહ્યું છે. 568. જાવજજીવ સુધી રાત્રિનું ચોવિહાર પચ્ચકખાણ 620. રોગી પુરુષને ત્રણ પ્રકારના આહારના કરનારો હોય, તેને સ્ત્રી ભોગવવામાં તેનો ભંગ થાય ત્યાગરૂપ અણસણ કરાવાય છે, તે ઉચ્ચારાવવાનો શો કે નહિ? વિધિ છે ? 568. "સ્ત્રી ભોગવવામાં હોઠે ચુંબન કરવામાં આવે, 620. પહેલા અમુક વખત સુધી કરેલ તિવિહાર, તો ચોવિહારનો ભંગ થાય છે. અન્યથા થતો નથી.” ચોવિહાર પચ્ચક્ખાણવાળા પુરુષને સાગારિક અણસણ એમ શ્રાદ્ધવિધિનું વચન છે. નડું ને હુંm પHIો આ ગાથાના ઉચ્ચારપૂર્વક 572. દીવાળી વગેરે પર્વોમાં સુખડી વગેરે બનાવવામાં કરાવાય છે. મિથ્યાત્વ લાગે ? કે આરંભ થાય ? 639. પ્રવચનસારોદ્ધારના ત્રીજા શતકની ૩૩મી 572. આરંભ લાગે છે, એમ જાણેલ છે, પણ ગાથાના નાગરિ IIfમ અખંડિત્રે આ પદના મિથ્યાત્વ લાગે, તેમ જાણ્યું નથી. વ્યાખ્યાનમાં આનંદસૂરિજીએ કહેલ છે કે : સાંગરી 573. શ્રાદ્ધવિધિમાં ચાર આહારના અધિકારમાં કહ્યું વગેરેને ન નાંખ્યા હોય, તેવો દહીંનો ધોળ વગેરે છે કે, "સ્ત્રીના સંભોગમાં ચોવિહાર ભાંગતો નથી, કહ્યું છે, જો સાંગરી વગેરે નાંખ્યા હોય તો બાલ વગેરેના હોઠ વગેરેના ચુંબનમાં ભાંગે છે, તે વિદલદોષનો સંભવ હોવાથી ધોળ વિગેરે કહ્યું નહિ.” પણ દુવિહારમાં કહ્યું છે.” આમાં પ્રથમ સ્થાનમાં આ વચનના બળથી ખરતરો સાંગરીફળ અને બાવળ મુખનો સંગમ છતાં એ પદ કહ્યું નથી, તો પૃચ્છા કરતા ના પઈડાને પણ વિદલપણે માને છે. આનંદસૂરિ તો શ્રાવકોની પાસે મુખના સંગમાં ચોવિહાર તિવિહારનો વડગચ્છીય સંભળાય છે માટે તેનું વચન કેવી રીતે ભંગ થાય તેમ કહેવું કે ભંગ ન થાય તેમ કહેવું? આપણને પ્રમાણ ન હોય ? 573. વીતારીનાં આ પદમાં આદિ શબ્દથી સ્ત્રીના 639, આનંદસૂરિનો કરેલો ગ્રંથ તો હજુ સુધી જોવામાં પણ મુખસંબંધમાં ચોવિહાર તિવિહાર ભાંગે છે, એમ આવ્યો નથી, તે જોવામાં આવે, તો તે સંબંધી વિચાર જણાય છે. કરવો વ્યાજબી ગણાય. નહિતર તો ન ગણાય. 600. "fપણ મોટા અવગુણ મનો, 643. લીલા નાળીએરમાં અથવા સૂકા નાળીએરમાં નિશિમોગન ફરતાં તો ! કેટલા જીવ હોય ? તેમજ તેના બીયામાં સંખ્યાતા જીવ जीव हणइ जे भव छन्नवई, હોય કે અસંખ્યાતા હોય કે અનંતા જીવો હોય ? કેમકે તેઢ પાપ સરસો || કેટલાકો બીયામાં અનન્તા જીવો હોય એમ પ્રતિપાદન ઈત્યાદિક રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું કરે છે, માટે ખરું શું છે ? છે, તે શું માન્ય છે કે અમાન્ય ? 643. બી સહિત નાળીએરમાં એક જ જીવ હોય છે. 600. કેવલી ભગવંતે નિષેધેલ હોવાથી અને અનેક 644. લીલા અથવા સૂકા શીંગોડામા કેટલા જીવો જીવના ઘાતનું કારણ હોવાથી રાત્રિભોજન વર્જિત જ હોય ? છે, પણ ચૌપદીમાં કહ્યું છે તે લૌકિક છે, તે પણ 644. લીલા અથવા સૂકા શીંગોડામાં બે જીવ કહેલ રાત્રિભોજંનના અનર્થને સૂચવનાર હોવાથી કથંચિત્ છે. ' માન્ય જ છે. 645. આવળ વનસ્પતિમાં સંખ્યાતા જીવો, 616. ચંપા વગેરેના કુલથી વાસિત કરેલું પાણી સકલ અસંખ્યાતા જીવો કે અનંત જીવો હોય ? અને તેનું લીલોતરીના પચ્ચક્ખાણવાળા શ્રાવકને પીવું કહ્યું કે સ્વરૂપ કયા ગ્રંથમાં કહેલું છે ? For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ 1522 645. આવળના મુળ વગેરેમાં અસંખ્યાત જીવો હોય પ્રકારે પણ છે ? તે વનસ્પતિમાં પણ પ્રત્યેક હોય કે છે અને પાંદડા વિગેરેમાં એક એક જીવ હોય છે. એમ સાધારણ હોય કે ઉભય હોય ? તેમ જ જત્થ જલ પન્નવણા સૂત્ર વગેરેમાં કહ્યું છે. વગેરે વચનથી શ્રાવકને ઘડા અગર ગોળા વગેરેમાંથી 665. ચોમાસામાં વિજયાદશમી સુધી ખાંડ વહોરવી પાણી વાપરતાં વનસ્પતિકાયની વિરાધના લાગે કે કેમ કહ્યું નહિ ? નહિ ? 665. પરંપરાએ ત્યાં સુધી ખાંડ લેવાનો નિષેધ કરેલો 684. આ નિયમ ચોક્કસ છે એમ જણાય છે. કેમકે દશવૈકાલિક પિંડે ૫ણા અધ્યયનમાં સાદરૃ 678. મHોરસસમૃવત્ત દિને આ વાકયમાં ગોરસ નિરિવવિજ્ઞાપને ઈત્યાદિ ગાથાની ટીકામાં તે નિયમ શબ્દ કરી શું શું લેવું ? અવધારણ સહિત બતાવેલ છે. તેમ જ તે વનસ્પતિ 678. ગોરસ શબ્દ કરી દૂધ, દહીં અને છાશ એ ત્રણેય બાદર અનંતકાય અને પ્રત્યેકરૂપ જણાય છે. ઘડા વાના પરંપરાએ લેવાય છે. યોગશાસ્ત્ર ટીકામાં ગોરસ વગેરેનું પાણી વાપરવાથી વનસ્પતિની વિરાધના થાય શબ્દની વ્યાખ્યા કરી નથી. છે. પરંતુ તેના પચ્ચકખાણનો ભંગ થતો નથી. કેમકે 679. સંધાન એટલે અથાણું, યોગશાસ્ત્રના અભિપ્રાયે પચ્ચકખાણ વ્યવહારી વનસ્પતિને આશ્રયીને હોય છે. "તેમાં જીવો પડી જાય ત્યારે તેનો ત્યાગ કરવો” એમ 707. નિદ્રા સમયે મુખમાંથી પાનનું બીડું કાઢી બતાવ્યું, પ્રવચનસારોદ્ધારમાં તો, સંસકત્ત વિશેષણ નાંખવું, કપાળેથી તિલક ભૂંસી નાખવું, ડોકમાંથી તેને લગાડેલ નથી. તો તેમાં શો અભિપ્રાય છે ? કઈ ફૂલમાળા કાઢી નાંખવી અને પત્યેકથી સ્ત્રીનો ત્યાગ રીતિએ કર્યું હોય તો સંધાન થાય અને કઈ રીતિએ કરવો, તેમ કરવાનાં કારણો શા છે ? ન થાય ? 707. તાંબુલનો ત્યાગ ન કરે તો મુખ દુર્ગધી થઈ [679 સંધાન અથાણું નહિ વાપરવાનું કારણ તો જીવો જાય. તિલકનો ત્યાગ ન કરે તો આયુષ્યની હાનિ પડી ગયા હોય તે જ છે. પ્રવચનસારોદ્ધાર- ગ્રંથમાં થાય. ફૂલમાળાનો ત્યાગ ન કરે તો સર્પનો ભય થાય સંસકત્ત પદ અર્થપત્તિન્યાયે સમજી શકાય છે જ અને અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ થાય. પાણી વગેરેથી થયેલ લીલાપણું હોય તો સંધાન થાય 709. આજની બનેલી કડાવિગઈ વાપરે, તો તેમાં છે. એમ વૃદ્ધવ્યવહાર છે, તે જાણવો. કેટલી વિગઈ ગણાય ? 683. ખાણમાંથી નીકળેલો હિંગલોક નોનસ તુ 709. એક કડાવિગઈ લાગે છે. જંતુ આ વાકયથી વહાણ મારફત સો જોજન આવ્યો 718. મૂળાના પાંદડામાં અનન્તકાયપણું છે કે હોય તો અચિત્ત થાય છે. તો કૃત્રિમ અચિત્તપણામાં પ્રત્યકપણું છે ? તો કાંઈપણ શંકા રહે નહિ. છતાં તેનો સચિત્ત વ્યવહાર 718. મૂળાનો કાંદો જ અનન્તકાય છે, તેનાં પાંદડા કરવામાં આવે છે. તેનું શું કારણ ? વગેરે અનન્તકાય નથી. 683. ખાણમાંથી નીકળેલો હિંગલોક સો યોજન વગેરે 755. શ્રી તીર્થકરના સમવસરણમાં બલિ લાવે છે, દૂરથી આવેલો હોવાથી અને કૃત્રિમ તો સ્વતઃ બનેલો તે રાંધેલો હોય, કે રાંધ્યા વિનાનો હોય ? ગચ્છમાં તો હોવાથી એ બન્ને અચિત્ત જણાય છે, પણ અનાચીર્ણ રાંધ્યા વિનાનો "બલિ” એમ કહેવાય છે અને હોવાથી ગ્રહણ કરાતો નથી. હાલમાં સંસ્કારિત કરેલો મલયગિરિ આવશ્યક ટીકામાં તો રાંધેલો બલિ હોય તો લેવાય, એમ સાધુ વ્યવહાર છે. બતાવે છે. (684 ન– તત્વ "જ્યાં જલ છે ત્યાં 755. શ્રી તીર્થકરના સમવસરણમાં બલિ રાંધેલો હોય વનસ્પતિ છે." આ નિયમ અવધારણવાળો છે કે બીજા એમ જણાય છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ 13 759. ચૌદ નિયમોમાં પ્રભાતે પચ્ચખાણ સમયે બે 804. જો પચ્ચકખાણ લેતી વખતે "દીક્ષા લીધા બાદ ત્રણ સચિત્તો છૂટા રાખ્યા હોય, તે દિવસે પૂરા થઈ કલ્પ" એમ રાખ્યું હોય તો લીલોતરી કહ્યું છે. નહિતર. ગયા, હવે રાત્રિમાં સચિત્તનું કાર્ય પડયું હોય તો બીજા તો કલ્પ નહિ. સચિત્તો વાપરવા કહ્યું કે નહિ ? 805. બહુ દૂધમાં અથવા દહીંમાં થોડા ચોખા નાખે 759. રાત્રિ દિવસના પચ્ચક્ખાણ વખતે જેટલા તે દૂધ અથવા દહીં નિવિયાતું થાય કે નહિ ? સચિત્તો છૂટા રાખ્યા હોય, તેટલા જ દિવસમાં પૂરા 805. ટુવરવહુ મખ્વતંદુને દ્રાક્ષ ઘણી અને અલ્પ થઈ ગયા હોય તો રાત્રિએ અધિક કલ્પ નહિ અને જો ચોખા, આ ભાષ્યની ગાથા મુજબ અલ્પ ચોખા નાંખ્યા સાંજ સુધી જ તેટલા છૂટા રાખ્યા હોય તો રાત્રિએ હોય તો પણ તે દૂધ અથવા દહીં નિવિયાતું થાય છે. અધિક પણ કહ્યું છે. એમ જણાય છે. 762. બોરડી અને બાવળમાં અસંખ્યાતા જીવો હોય 838. સાધુઓને રોગ થયો હોય, તે વખતે કોઈ કે એક જીવ હોય ? આહારપાણી લાવી દેનાર ન હોય, તો સાધ્વી આહાર 762. પન્નવણાના પહેલા પદના ગુચ્છાધિકારમાં લાવી આપે કે શ્રાવક વિગેરે લાવી આપે ? "આવલ અને બોરડીના મૂળ-કંદ-થડ-છાલ-શાખા અને 838. તેવા કારણમાં સાધ્વીએ લાવેલો આહાર પ્રવાલમાં દરેકમાં અસંખ્ય જીવો કહ્યા છે, તે અનુસાર સાધુઓ અર્ણિકાપુત્ર આચાર્યની પેઠે ગ્રહણ કરે છે, બોરડી અને બાવલમાં પણ છએ સ્થાનકોમાં અસંખ્ય પણ શ્રાવક આદિએ લાવી આપેલ આહાર તો ગ્રહણ જીવો સંભવે છે, પણ ન્યૂન અધિક જીવો સંભવતા કરતા જ નથી. નથી. 850. કોઈ શ્રાવક એકાસણા બેસણા વિના 771. પ્રાસુક એટલે નિર્જીવ પાણીનો સંખારો કાચા પ્રાસુકપાણી પીવે છે અને પાણસના આગારો ઉચ્ચરે. પાણીમાં નંખાય કે જુદો રખાય ? છે. તેને રાત્રિમાં દુવિહાર, તિવિહાર કરવા કહ્યું કે 771. પ્રાસુક પાણીનો સંખારો એકાંતે કરી સચિત્ત ચોવિહાર કરવો જોઈએ ? પાણીમાં ન નંખાય, તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં 850. તેણે રાત્રિએ ચોવિહાર પચ્ચકખાણ કરવું આવ્યા નથી, તેથી જેમ જયણા થાય, તેમ કરવું જોઈએ તેવી પરંપરા છે. જોઈએ, પણ જેમ તેમ સંખારો નાખી દેવાય નહિ. 864. જે કોઈ રાત્રિભોજનના પચ્ચકખાણવાળા 801. "કાલે પોસહ કરીશું” એવી ઈચ્છાવાળાને અને દિવસની બે ઘડી બાકી રહી હોય, તેમાં ભોજન "ઉપવાસ કરીશું” એવી ઈચ્છાવાળાને રાત્રિએ સુખડી કરે, તો રાત્રિભોજન પચ્ચક્ખાણનો તેને ભંગ થાય કે ખાવી કહ્યું કે નહિ ? નહિ ? 801, પોસહ અને ઉપવાસની ઈચ્છાવાળાને રાત્રિએ 864. શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને સુખડી ખાવી કહ્યું નહિ. જેને સર્વથા તેના વિના રાત્રિભોજનનો અતિચાર લાગે છે, પણ ભંગ તો થતો ચાલતું ન હોય તે રાત્રિના પહેલા બે પહોર સુધી નથી. કદાચિતુ સુખડી ખાઈ જાય, તો આગળ કરવાના 865. કસેલિયાનું પાણી તિવિહાર પચ્ચક્ખાણપોસહનો અને ઉપવાસનો ભંગ થતો નથી. જો વાળાને પીવું કહ્યું કે નહિ ? પાછલા બે પહોરમાં જાય તો પોસહ-ઉપવાસનો ભંગ 865. તિવિહાર પચ્ચક્ખાણવાળાઓને તે પાણી કલ્પ થાય છે. છે, પણ આપણી આચરણા નથી. 804. જેણે દીક્ષા લેવા માટે લીલોતરીનો ત્યાગ કર્યો 866. પક્વાન લેવાનો કાળ કયા ગ્રંથમાં કહ્યો છે ? હોય, તેને દીક્ષા લીધા પછી કહ્યું કે નહિ ? 866. પફવાન્સ લેવાનો કાળ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેલ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ 154 ઉપજે, તે કહેવાય? અને તે અનન્તા જીવોને અબાધા 868. નવ રસવિશે વિરવા ૨ ન માદારે થાય કે નહિ ? - આ કલ્પસૂત્રના અક્ષરો મુજબ નવ રસવિગઈઓ 890. માંસમાં રસથી અનેક બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ બલ વધારવા માટે દરરોજ નિષેધ કરેલી છે. પરંતુ તે સંભવે છે, તેમજ ગામ, મ પવાસુ આ ગાથામાં લેવાની આચરણા છે કે નહિ ? નિગોદ જીવોની ઉત્પત્તિ બતાવી છે. તેમાં નિગોદ 868. જે અભક્ષ્ય વિગઈઓ છે, તેના નામો આ શબ્દનો અર્થ સૂક્ષ્મ જીવો એ પરંપરા પ્રમાણે પ્રચલિત સૂત્રમાં પાઠના સંબંધથી બતાવ્યા છે, તેઓની આચરણા છે, પરંતુ સાધારણ વનસ્પતિ પેઠે અનન્ય જીવોના છે જ નહિ, એમ જાણી લેવું. આશ્રયભૂત એક શરીર તે નિગોદ” એવો અર્થ પ્રચલિત 871. જેને કડાવિગઈનું પચ્ચક્ખાણ હોય; તેઓને નથી. કેમકે પ્રતિક્રમણસૂત્ર ટીકામાં માંસની અંદર તેવા ડોળીઆ તેલમાં તળેલ પકવાન વગેરે કહ્યું કે જ વર્ણવાળા અનેક જીવો ઉપજવાનું કહ્યું છે, પરંતુ નહિ ? અનંતા કે અસંખ્યાતા કહ્યા નથી, તેથી જ્યાં અનન્તા 871. ડોળીઉ તેલ વિગઈ નથી, તેથી તેમાં કે અસંખ્યાતા કહ્યા હોય, ત્યાં અનન્ત અને અસંખ્યાતા તળાએલી વસ્તુ પણ વિગઈ થતી નથી. શબ્દનો અર્થ બહુ અર્થ જાણવો, એવી પરંપરા છે 889. કાંજીવડા વગેરે શાક તથા દહીં વિગેરે ગોરસ અને તે શરીરો માંસપુદ્ગલપણે અને અન્ય પુદ્ગલપણે એક રાત્રિ ઓળંગી બીજી રાત્રિમાં અભક્ષ્ય થાય કે મિશ્રિત ઉત્પન્ન થતા સંભવે છે. જેમ છાશ, ચોખાનું સોળ પહોર પછી અભક્ષ્ય થાય ? ઓસામણ વગેરેમાં બેઈદ્રિય જીવો ઉપજવાનું કહ્યું છે, 889. યોગશાસ્ત્ર ટીકા વગેરે ગ્રંથોમાં તેની પેઠે માંસના જીવોને પણ પીડા ઉપજે છે, એમ (Mર્જિતવાની આ વચનથી "બે દિવસ પછી દહીં સંભવે છે, પરંતુ એક શરીરમાં રહેલા અનન્ત જીવોની વગેરે ગોરસ કહ્યું નહિ” એવા અક્ષરો છે, તેનો પેઠે ન ઉપજે, તેવું જાણ્યું નથી. અર્થ તો પરંપરાએ આ પ્રકારે કહેવાય છે "બે રાત્રિ 921. કાચાં કાકડી, કેરી વગેરે લીલાં ફળોમાંથી બીજ ઓળંગી ગયા પછી તો કલ્પ નહિ.” પણ "સોળ કાઢી નાંખવામાં આવ્યા હોય, તો તે બે ઘડી પછી પહોર પછી ન કલ્પ." એવા અક્ષરો શાસ્ત્રમાં જોયા અચિત્ત થાય કે નહિ ? તેમજ તિવિહાર અને દુવિહાર નથી. કાંજીવડા વગેરે શાકોનું પણ રાઈ વિગેરે ઉત્કટ એકાસણામાં તે ફળો કહ્યું કે નહિ ? દ્રવ્યથી મિશ્રિતપણું હોવાથી વૃદ્ધ પરંપરાએ એટલું જ 921. કાચાં લીલાં ફળોમાંથી બીજ કાઢી નાંખ્યા છતાં કાલમાન કહેવાય છે, પણ અતિ પ્રસંગ થઈ જાય. પણ બે ઘડી પછી અચિત્ત થતા નથી, કેમકે તેમાં તેથી અધિક કલમાન કહેવાતું નથી. આ બાબતમાં કટાહનો જીવ પ્રથમ માફક રહે છે, તેમજ તે ફળો બીજા પ્રકારના અક્ષરો જાણ્યા નથી. તિવિહાર એકાસણામાં કહ્યું નહિ અને દુવિહાર 890. માંસમાં નિગોદજીવો ઉપજવાનું કહેવું છે તથા એકાસણામાં પણ સચિત્તના ત્યાગીને કહ્યું નહિ. પાકાં અપવાનું આ વિપક્વમાન કંસ જેસીના ફળો બીજ રહિત કર્યા હોય, તો બે ઘડી પછી અચિત્ત પૂન્નતિ મના, તબUOTT તત્વ જંતુઓ શા થાય છે. તે તિવિહાર એકાસણામાં કહ્યું છે. આ ગાથાના વ્યાખ્યાનમાં યોગશાસ્ત્રના ત્રીજા 927. દુવિહારમાં લીંબુના પટ વિનાનો ખારો અજમો પ્રકાશમાં કહ્યું છે કે "નિગોદ શબ્દ કરી શરીર કહેવાય અને મધુર અજમો વાપરવા કહ્યું કે નહિ ? છે, તેથી માંસમાં શરીરવાળા અનન્તા જીવો ઉપજે 927. દુવિહારમાં લીંબુના પટવિનાનો ખારો અથવા છે." તો તે શરીરો કયા ? માંસ જ શરીરપણાએ મધુર અજમો વાપરવા કહ્યું છે. પરીણામે તે કહેવાય કે તદરૂ૫ અસંખ્યાતા શરીર 929. ખસખસના ડોડામાં ઘણાં દાણાઓ છે, તેથી તે For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ 155) બહુબીજમાં ગણાય કે નહિ? 935. પારણે અને અત્તરપારણે એ કાસણું 929. ખસખસનો ડોડો બહુબીજ કહેવાય છે, કેમકે કરીને છઠ્ઠ કરે, તો તેને બે ચોથ વ્યક્ત કર્યા એક ડોડામાં બહુકણો હોય છે. ગણાય કે નહિ ? 930 નવકારશીનું પચ્ચકખાણ કર્યું, કોઈ કામ 935. તેને બે ચોથ ભક્ત ગણાતા નથી. આવી પડવાથી અવસરે પાળી શકાયું નહી, પછી ઠેઠ 939. લીલી વનસ્પતિના પચ્ચકખાણવાળાને તે સાંજે પાયું, પરંતુ તેટલા કાળ સુધી તે શ્રાવક દિવસનો બનેલો કેરીપાક વગેરે કહ્યું કે નહિ ? ઉપયોગવાળો રહ્યો છે, તેને નવકારશી પચ્ચકખાણના 939. પરંપરાએ તે દિવસનો બનેલ કેરી પાક વગેરે ફળ કરતાં અધિક ફળ મળે કે નહિ ? કહ્યું છે, તેવી પ્રવૃત્તિ દેખાય છે. 930. નવકારશી પચ્ચકખાણનું જઘન્યકાળમાન બે 940. આજનું દૂધ છાશ સાથે મેળવી દીધું હોય, તે ઘડીનું કહેલ છે, તે પચ્ચક્ખાણ લેતી વખતે મુકીસી કઈ વિગઈમાં ગણાય ? પચ્ચકખાણ પણ સાથે લીધેલું હોય છે કે, "જ્યારે 940. આજનું છાશ સાથે મેળવેલ દૂધ, દહીં વિગઈમાં મુઠ્ઠીવાળી નવકાર ગણું ત્યારે પચ્ચક્ખાણ પૂર્ણ થાય." ગણાય છે. તેથી બે ઘડી પછી તેટલા કાળ સુધી ઉપયોગવાળો રહે 953. ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે સચિત્ત અને છે અને નવકાર ગણી પાળે નહિ ત્યાં સુધીની વેળા વિગઈ દ્રવ્યની સંખ્યામાં ગણી શકાય કે નહિ ? પચ્ચક્ખાણમાં ગણાય છે. તેથી જધન્ય બે ઘડીએ 953. ચૌદ નિયમનું સ્મરણ કરતી વખતે વિચારણામાં નવકારશી મુકીસી પચ્ચક્ખાણ પારવાવાળા કરતાં આ જો કે શાસ્ત્ર મુજબ સચિત્ત અને વિકૃત્તિ દ્રવ્યમાં ગણાય શ્રાવકને અધિક પુણ્ય થાય એમ શાસ્ત્ર મુજબ જણાય નહિ એમ જણાય છે. તોપણ આધુનિક પ્રવૃત્તિથી દ્રવ્યમાં ગણાય છે, એમ જોવામાં આવે છે અને આમ 932. શુદ્ધ કાળવેળામાં નવકારશી પચ્ચકખાણ કર્યું કરવામાં વિશેષ સંવર પણ થાય છે. હોય, ત્યાંથી બે ઘડી ગણાય કે સૂર્યોદયથી બે ઘડી 956. ગૌતમ પડઘા તપમાં પાત્રમાં પહેલું નાણું મૂકાય ગણાય ? તે સ્પષ્ટ પ્રતિપાદન કરશો. છે, તે નાણું જ્ઞાનના કામમાં આવે કે બીજા કામમાં 932. શુદ્ધ કાળવેળામાં નવકારશીનું પચ્ચકખાણ કર્યું પણ વપરાય ? અને તે તપ કયા ગ્રંથમાં કહેલ છે ? હોય, ત્યાંથી માંડી બે ઘડી ગણાય છે. સવારે દશ 956. ગૌતમ પડઘો તપ આચારદિનકર ગ્રંથમાં કહેલ પડિલેહણા પૂર્ણ કરતાં સૂર્યોદય થવો જોઈએ, તેવી છે. પરંતુ તેમાં નાણું મૂકવાનું કહેલ નથી, જો કોઈ રીતે પહેલા પ્રતિક્રમણની શરૂઆત કરી હોય, તેમાં ઠેકાણે પણ પ્રસિદ્ધિથી નાણું મૂકાય, તો તે જ્ઞાનદ્રવ્ય છઠું આવશ્યક પચ્ચક્ખાણ છે, તે વખતે પચ્ચકખાણ થતું નથી. પરંતુ તે દ્રવ્ય સાધુઓને ભણાવવામાં અથવા લેવાય, તે શુદ્ધકાળવેળા કહેવાય, એમ જણાય છે, વૈદ્ય વિગેરેના કામમાં વપરાય છે. પણ પંચાશક વિગેરે ગ્રંથોમાં ૩TTTT સૂરે 960. नमुक्कारसहिअंमा पान व्यायाना अनुसार जं जं चयइ सचित्तं, सम्मं भावेण सुद्धहियणं । સૂર્યોદયથી બે ઘડીએ નવકારશી પચ્ચક્ખાણ થાય છે. શું તે તેનું નોળિયું, પાવ ટુવરવા તિવરવારે શા 934. સિંઘવ, હરડે, દ્રાક્ષ અને પીપર વગેરે "શુદ્ધ હૃદયથી સારા ભાવે કરી જે જે સચિત્ત લાભપુર (લાહોર)થી આવેલ હોય તે સચિત્ત છે કે વસ્તુ ખાવાનો ત્યાગ કરે છે, તે જીવોને તે તે અચિત્ત છે ? યોનિઓમાં જઈ તીવ્ર દુ:ખો વેઠવા પડતા નથી. આ 934. સો યોજન ઉપરથી આવેલા સિંઘવ વિગેરે ગાથા કયા ગ્રંથમાં છે ? પ્રાસુક થઈ જાય છે, બીજા પ્રાસુક થતા નથી. 960. આ ગાથા છૂટા પાનામાં જોવામાં આવે છે. છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ 156 965. પોસાતી શ્રાવક સાધુઓને આહાર-પાણી વગેરે અને સ્થલમાર્ગથી સાઠ યોજનથી આવેલ હરડે વગેરે આપી શકે કે નહિ ? વસ્તુઓ પ્રાસુક થાય છે. તેવી રીતે અમદાવાદમાં 965. ઘરના મનુષ્યોને પૂછીને પોસહમાં રહેલ શ્રાવક થયેલ સચિત્ત વસ્તુઓ નાળીયેર વગેરે ઉગ્રસેન સાધુઓને આહારાદિ આપી શકે છે, એવા અક્ષરો (મથુરા)નગર વગેરે ઠેકાણે ગઈ હોય, તે પ્રાસુક થાય કે નહિ ? 968. કેવળ દૂધની રાંધેલી ક્ષીર બીજે દિવસે 992. શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી ૧૦૦ યોજના સાધુઓને વહોરવી કહ્યું કે નહિ ? અને સ્થલમાર્ગે ૬0 યોજનથી આવેલ સર્વ વસ્તુઓ 968. કેવળ દૂધથી બનાવેલી ક્ષીર અને બીજી પણ પ્રાસુક થઈ જાય છે, પરંતુ જે આશીર્ણ હોય તે ગ્રહણ ક્ષીર વાસી થયેલ હોય, તે સાધુઓને પરંપરા પ્રમાણથી કરાય છે, પણ બીજી નહી, તેમજ મીઠું અગ્નિએ લેવી કલ્પ નહિ અને કરબો તો નવી છાશ વિગેરેના પકાવેલું હોય, તે જ આચીર્ણ છે. તેમજ અમદાવાદથી સંસ્કારને લાયક હોવાથી કહ્યું છે. ઉગ્રસેનનગર વગેરેમાં ગયેલી વસ્તુઓ પ્રાસુક થઈ 969. મીઠું ભક્ષ્ય કે અભક્ષ્ય છે ? શકે છે. પરંતુ અનાચાર્ણ છે. 969. ૨૨ અભક્ષ્યના નામોમાં સાક્ષાત્ મીઠાનું 993. પડિમાધર શ્રાવકે આણેલો આહાર સાધુઓ નામ દેખાતું નથી, તેથી સર્વથા "અભક્ષ્ય છે” એમ ગ્રહણ કરી શકે કે નહિ ? કહી શકાય નહિ. પરંતુ "જેઓ વિવેકી છે, તેઓ ભોજન અવસરે પ્રાસુક મીઠું એટલે બલવન વાપરે છે, 993. પડિમાધર શ્રાવક પોતાને માટે લાવેલો આહાર પણ સચિત્ત મીઠું વાપરતા નથી.” આવા અક્ષરો જો સાધુઓને વહોરાવે તો લેવો કલ્પ છે. શાસ્ત્રમાં છે. 996. "રાત્રિમાં તમામ અન્ન-પાણીમાં તરૂપ સૂક્ષ્મ 970. કેરીના ગોટલાના રસમિશ્રિત છાશ અને સાકર જીવો ઉપજે છે અને સવારે નાશ પામે છે." આ વાત ખાંડ વગેરે મીઠારસ મિશ્રિતછાશ અથવા ઉષ્ણ અને સત્ય છે કે અસત્ય છે ? ઠંડુ પાણી અથવા વરસાદનું અને કૂવાનું પાણી એક 996. "સમગ્ર અન્નપાણીમાં રાત્રિએ સૂક્ષ્મજીવો ઉપજે દ્રવ્ય ગણાય કે જુદા જુદા દ્રવ્ય ગણાય ? છે અને સવારે નાશ પામી જાય” આ વાત શાસ્ત્રમાં 970. ખાટી, મધુરી છાશ વગેરે એક દ્રવ્ય ગણાય કોઈ પણ ઠેકાણે લખેલી જાણવામાં નથી. 1004. બીઆસણું કરનારને ઉલ્ટી થઈ હોય, તો 985. સામાયિક, પોસહ, વગેરેમાં ઉપવાસ કર્યો બીજી વખત જમવું કહ્યું કે નહિ ? હોય, તો સાંજની પડિલેહણમાં મુહપત્તિ પડિલેડી 1004. બેસણું કરવા બેસવાના જ આસને ઉલ્ટી થઈ પચ્ચક્ખાણ કરાવાય છે અને એકાસણું વગેરે કર્યું હોય અને મુખશુદ્ધિ કરી હોય, તો બીજી વખત જમવું હોય, તો વાંદણા દેવડાવીને પચ્ચક્ખાણ કરાવાય છે. કહ્યું છે, અન્યથા કલ્પતું નથી. તેનું શું કારણ ? 1014. શ્રાવકો દાતણ કરીને દેવપૂજા કરે કે એમને 985. સામાચારી વગેરે ગ્રંથોમાં "ભોજન કર્યું હોય, એમ કરે ? તો વાંદણા દેવડાવી પચ્ચકખાણ કરાવવું” એવા અક્ષરો 1014. શુર્વિઃ પુષ્પાષિતોત્રે આ યોગશાસ્ત્ર છે અને ઉપવાસમાં વાંદણાંનો અધિકાર નથી, પણ વગેરેના વચનથી મુખ્ય વૃત્તિએ દાતણ કરીને દેવપૂજા મુહપત્તિ તો પડિલેહવી જોઈએ કેમકે "તે વિના કરે, પણ પોસહ, ઉપવાસ વગેરે તપ કરવાની પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી” એમ સામાચારી છે તેમજ ઈચ્છાવાળા તો દાતણ કર્યા સિવાય પણ દેવપૂજા કરે, ઉપધાનમાં પણ તે પ્રમાણે જ કરાવાય છે. કેમ કે પચ્ચખાણનું બહુ ફલ છે, એમ જણાય છે. 992. શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી સો યોજનથી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Y15 (છેલ્લે છેલ્લે યાદ આવ્યું તે) 1. સચિત્તત્યાગીને કાચું મીઠું પણ સચિત્ત હોવાથી 6. ઘરના રસોડે તેમજ લગ્નના માંડવે, સંઘજમણ ન વપરાય. આયંબિલમાં જે બલવન વપરાય છે, તેને સમયે જયણાનો પૂરો ખ્યાલ રાખવો જોઈએ. આજે અચિત્ત કરવાની પદ્ધતિ રાજા કુમારપાળથી માંડીને બધું જ કામ કેટરસને અપાય છે. એટલે પાર વિનાની પાટણ જેવા શહેરોમાં આજ લગી સલામત રહી છે. હિંસાઓ થાય છે. પાણી ગાળ્યા વિના વપરાય છે. નવા માટલામાં કાચું મીઠું ભરીને તેની ઉપર માટીની શાકભાજી માણસો સમારે છે. એમાં કેટલાય કીડાઓનો ઢાંકણી મૂકવામાં આવતી. કાચી ચીકણી માટીથી તે સંહાર થાય છે. લીલા શાકભાજીમાં કીડા ન હોય એવું ઢાંકણીને પેક કરી દેવામાં આવતી. પછી જ્યારે કુંભાર બનવું મુશ્કેલ છે. નોકરો કયારેય દયા પાળતા નથી. ઇટનો નિભાડો પકાવે ત્યારે નિભાડાની વચમાં માટલું ભડા અને કીડા બધું સમારીને વઘારી નાખે છે. જાહેર ગોઠવી દેવામાં આવતું. નિભાડાની આગમાં જ્યારે જમણવારોની રસોઈ જ્યારે વહેલી પરોઢે રંધાતી હોય ઇટો પાકી જતી ત્યારે સાથે સાથે મીઠું પણ પાકી જતું. ત્યારે તમે જોવા જાઓ તો જમી ન શકો એટલી આ રીતે અચિત્ત થયેલું મીઠું બે ચાર વર્ષ કે તેથી ગંદકીથી ભરપૂર હોય છે. કેટરસવાળા રસ્તે રખડતા, વધારે સમય સુધી અચિત્ત રહે છે. તાવડી પર શેકેલું નાહ્યા-ધોયા વિનાના, ભિખારી જેવા દેખાતા, રખડુ કે, ચૂલે પાણીમાં ઓગાળી ચાસણી કરીને પકાવેલું છોકરાઓને કપડાં પહેરાવીને રસોડામાં કામે લગાડી મીઠું વર્ષાઋતુમાં સાત, શિયાળામાં પંદર, ઉનાળામાં દે છે. તે રખડુઓ બીડીઓ ફૂંકતા ફૂંકતા, વાતો કરતા ત્રીસ દિવસમાં જ પાછું સચિત્ત થઈ જાય છે. કરતા, ઘૂંક ઉડાડતાં ઉડાડતાં કામ કરે છે. વચ્ચે એકી, 2. શેરડીનો રસ કાઢયા પછી બે ઘડીએ અચિત્ત બેકી પણ જઈ આવે છે. આવ્યા બાદ ગંદા પગે જ થાય છે. અચિત્ત થયા પછી બે પ્રહર બાદ અભક્ષ્ય પૂરીનો લોટ ગુંદવા મંડી પડે છે. થાય છે. એટલે વર્ષીતપના પારણાદિમાં જ્યારે આ 7. આજે લગ્નાદિ પ્રસંગોમાં હવે સિદ્ધચક્રપૂજન રસ વપરાય છે, ત્યારે આગળ પાછળના બેય સમયોની આદિ ધાર્મિક અનુષ્ઠાનો ગોઠવાઈ રહ્યાં છે. આવા મર્યાદા ધ્યાન ઉપર લેવી જોઈએ. પૂજનોની પાછળ સ્વજનોનો જમણવાર (સ્વામિ 3. તરતનો દળેલો લોટ સચિત-અચિત મિશ્ર ગણાય વાત્સલ્ય નહિ) રાખવામાં આવે છે. સગાંઓને છે. વધુમાં વધુ પાંચ દિવસ સુધી તે મિશ્ર રહે છે. જમાડવા માટે ધર્મસ્થાનોની જગ્યાઓ છડેચોક વપરાય દળાયા બાદ ગમે ત્યારે ચાળી લીધા પછી બે ઘડીએ છે. ટ્રસ્ટીઓ બસો, પાંચસોના ભાડાની લાલચમાં અચિત થાય છે. ધર્મસ્થાનો વાપરવા આપી દે છે અને લોકો સસ્તા 4. શ્રાવકે જયણા માટે પાણી, દૂધ, ઘી, તેલ હંમેશાં ભાડામાં સગાંઓને જમાડવાનો વ્યવહાર પતાવી દે ગાળીને અને આટો ચાળીને જ વાપરવો જોઈએ. છે. ધર્મસ્થાન મેળવવા ન છૂટકે સિદ્ધચક્રપૂજન કે પૂજા વગેરે રાખવું પડે છે. એટલે જગ્યા મેળવવા માટે 5. માખણ માટે યોગશાસ્ત્ર અને જૈનતજ્વાદર્શ પૂજનો ગોઠવાય છે. આવા પૂજનોમાં ઘરવાળા અને અંતર્મુહૂર્તથી (પાંચમી વિભક્તિ લગાડીને) એટલે બે ગવૈયાઓ સિવાય કોઈ હોતું નથી. જ્યારે જમવાનો ઘડી પછી અભક્ષ્ય ગણાવેલ છે. જ્યારે અન્ય સ્થળે સમય થાય ત્યારે એકીધડાકે બધાં સગાંવહાલાંઓ છાશમાંથી છૂટું પાડતાંની સાથે જ અભક્ષ્ય ગણાવેલ તીડનાં ટોળાની જેમ ઉમટી પડે છે. કેમ કે તેમને છે. હાલ તો તરત જ અભક્ષ્ય ગણવાનો વ્યવહાર પૂજનથી નહિ માત્ર પેટપૂજનથી મતલબ હોય છે. પ્રવર્તમાન છે. આવી પ્રવૃત્તિ પરમાત્માની ઘોર આશાતના કરવા For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ 1585 બરોબર છે. સંઘોએ ધર્મસ્થાનની જગ્યાઓ જ્યારે વાગે ત્યાં સુધી બોલીઓ ચાલે છે. લોકો ઘરે પહોંચે સકલશ્રી સંઘને જમવાનું નોંતરૂ હોય યા પોસાતી કે, તે પહેલાં તો દિવસ આથમી જાય છે. પર્યુષણા જેવા તપસ્વીઓના પારણા જેવા પ્રસંગ હોય ત્યારે જ પવિત્ર દિવસોમાં પણ લોકો રાત્રિભોજન કરે છે. આપવી જોઈએ. સગાઓના જમણ માટે ધર્મસ્થાન પ્રતિક્રમણ પણ આઠ વાગ્યા પહેલાં શરૂ થઈ શકતું અપાય પણ નહિ અને ભવભીરૂ શ્રાવકોથી લેવાય નથી. માટે સ્વપ્નદર્શનનો સમય બપોરનો બદલીને પણ નહિ. સવારનો કરી દેવો જોઈએ. તે દિવસે સવારે કલ્પસૂત્રનું 8. જમાનાએ એવી કરવટ બદલી છે કે, ગુહસ્થોના ત્રીજું-ચોથું વ્યાખ્યાન વાંચવાનું હોય છે. તેમાંથી ત્રીજું ઘરમાંથી તો અભક્ષ્ય દૂર ન થયું પણ ધર્મસ્થાનોમાં પ્રવચન આગલે દિવસે બીજા પ્રવચનની સાથે વાંચી પણ આજે બરફની પાટો, થમ્સ-અપ, પેપ્સીકોલાની લેવાય અને પોણા કલાકનું ચોથું પ્રવચન સવારે ૮-૩૦ બાટલીઓ, આઈસક્રીમના ચલાણા, દ્વિદળ અને થી ૯-૩૦માં પૂર્ણ કરીને ૯-૩૦ થી ઉછામણીનો રાત્રિભોજન જેવા ઘોરાતિઘોર પાપો ઘુસી ગયા છે. પ્રારંભ થાય તો ૧૨-૩૦ સુધીમાં બધી ઉછામણીઓ ધર્મસ્થાનના માલિક થઈને બેઠેલા, ગરુઓને પણ નહિ પૂર્ણ થઈ જાય અને લોકો સમયસર ઘરે પહોંચી શકે. ગાંઠનારા, ધર્મવિહોણા, ધર્મદ્રોહી અને માત્ર ભાડાના કેટલાક સંઘોમાં આ રીતે ઉછામણીના સમયો ફેરવાયા પૈસાની લાલચમાં પડેલા કહેવાતા ટ્રસ્ટી બંધુઓની છે અને ઘણો સારો રીસ્પોન્સ મળ્યો છે. અન્ય સંઘોએ પરભવમાં કઈ ગતિ થશે એતો જ્ઞાની ભગવંતો જાણે. પણ કાં સમય બદલવો અને કાં ઉછામણીઓ સમયસર 9. મેં ધર્મસ્થાનોમાં શ્રાવકો દ્વારા બરફ, પેપ્સી, આટોપી લેવી જોઈએ. દ્વિદળ, આઈસક્રીમ, બટેટાનો વપરાશ થતો જોયો 11. લીલી દ્રાક્ષ (સીડલેશ) અચિત્ત છે એમ સમજીને છે. સ્ટાફના માણસો દ્વારા ધર્મસ્થાનોમાં માછલાં રંધાયા કેટલાક લોકો તેને આખેઆખ્ખી વાપરે છે. નાસિક ત્યાં સુધીની પરિસ્થિતિઓ નજરે જોઈ છે. આજે પીપળગાંવ જેવા સ્થળોમાં જ્યાં પુષ્કળ દ્રાક્ષ પાકે છે ટ્રસ્ટીઓને માત્ર સત્તા ભોગવવામાં, ફોટા પડાવવામાં, તેવા સ્થળોમાં ખેડૂતો પાસેથી જાણવા મળે છે કે તેમાં અહંકાર પોષવામાં અને વટ પાડવામાં રસ છે. સૂક્ષ્મ તંતુ જેવું બીજ હોય છે. એટલે એને સીડલેશ વહીવટીતંત્ર બધું જ માણસો અને મેનેજરો દ્વારા માની શકાય નહિ. આવી દ્રાક્ષ સચિત્ત ત્યાગીને ખપે ચલાવાય છે. તેમને જરાપણ દયાભાવ હોતો નથી, નહિ, તેને અચિત્ત કરવા માટે ઉપયોગવંત શ્રાવકો પર્વના શ્રાવકો તો ચલો સળગે ત્યાંથી માંડીને છેક પાણીમાં બાફી નાખે છે અથવા બે ટૂકડા કરીને સમારી જગ્યાઓની સફાઈ થાય ત્યાં સુધી જાતે ઉભા રહેતા નાખે છે. તાજા સમાચાર છે કે દ્રાક્ષ એટલું નાજુક ફળ અને જાત દેખરેખ નીચે બધું કામ જયણાપૂર્વક કરાવતા છે કે તેને સાચવવા માટે ઢગલાબંધ દવાઓ છાંટવી હતા. આજે તો કોઈ દેખનાર હોતું નથી. એટલે વધેલો પડે છે. તેની વેલના મૂળમાં પોઈઝનના ઈજેકશન દુધપાક કે દાળ માણસો ગટરમાં વહાવી દેતા આપવામાં આવે છે. આ દવાઓના કારણે માણસને હોય છે. અનુકંપાનો લાભ પણ મેળવી શકાતો નથી. કેન્સરની બીમારી થાય છે. કયારેક બિલકુલ શુદ્ધ દ્વિદળ, અભક્ષ્યનો વિવેક પણ રહેતો નથી. સાત્ત્વિક શાકાહારીઓને કેન્સર થાય છે ત્યારે 10. પર્વાધિરાજ પર્યુષણ દરમ્યાન ભા.સુ. એકમના તમાકુના બદલે આવી દ્રાક્ષ પણ કારણભૂત બનતી દિવસે બપોરે સ્વપ્નદર્શનનો કાર્યક્રમ ગોઠવાય છે. હોય છે. આ કાર્યક્રમનો સમય બે વાગ્યાનો અપાય છે. પણ 12. જામફળના બીજ એકદમ કડક હોવાથી ચૂલે ચડવા લોકો ચાર વાગ્યા પર્વે આવતા નથી, એટલે છતાં તરત અચિત્ત થતા નથી. માટે કેટલાક લોકો ઉછામણીઓમાં સમય ઓછો પડે છે. છેક સાંજના ૬ શાક સમારતાં બીજ જુદા કાઢી નાખે છે. 145 For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ -- 159) 13. મોસંબી, સંતરા, પાકી કેરી, પપૈયું, શક્કરટેટી બરાબર ચડ્યાં વગરનાં આવાં કાચાં શાક સચિત્તઆદિ એકદમ પાકાં ફળો સમાર્યા બાદ બે-ઘડીએ ત્યાગીને કહ્યું નહિ. અચિત્ત ગણાય છે. એકદમ પાકું કેળું લૂમથી છૂટું 15. આયુર્વેદના નિયમ પ્રમાણે હોજરીના ચાર ભાગ પડતાં તરત જ અચિત્ત ગણાય છે. પાકાં ફળોના રસો પાડવા જોઈએ. એક ભાગમાં હવાની જગ્યા રાખવી, પણ બે ઘડી (૪૮ મિનિટ) બાદ અચિત્ત થાય છે. બીજા ભાગમાં પાણીની જગ્યા રાખવી, બાકીના બે 14. આજકાલ કાકડી, ટીંડોળા આદિ શાકોને વઘાર ભાગમાં ભોજનની જગ્યા રાખવી. ચારે ભાગ કયારેય કરીને તરત જ ચૂલેથી નીચે ઉતારી દેવાય છે. તેથી માત્ર ભોજનથી ભરી દેવા નહિ. લગભગ તે કાચાં અને સચિત્ત રહી જતાં હોય છે. હોમ ટુ હૉટલ ! હૉટલ ટુ હૉસ્પિટલ છે આજે સ્વાદ માટે જાતજાતના અખતરાઓ થાય છે. સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની રીત શીખવવા માટે મેગેઝીનો છપાય છે : કૂકીંગ કલાસીઝ ચાલે છે. નવરી બેઠેલી બહેનો એ કલાસ એટેન્ડ કરે છે. જુદા જુદા અખતરાઓ કરીને રસનાને ખુશ કરે છે. આજની હૉટલો, રેસ્ટોરન્ટો અને ફાસ્ટ ફૂડ સેન્ટરોએ માણસની રસનેન્દ્રિયને બહેકાવી મૂકી છે. અનેક પ્રકારની અવનવી અભક્ષ્ય-આરોગ્યનાશક વાનગી આજે બનવા લાગી છે અને માણસ બે હાથે આરોગવા માંડયો છે. હૉસ્પિટલો દરદીઓથી ઉભરાવા માંડી છે. આજે દેશનેતાઓના વરદ હસ્તે હૉસ્પિટલોના શિલારોપણ અને દ્વારોઘાટનના પ્રસંગો થયા કરે છે, ત્યારે આટઆટલી હૉસ્પિટલોનું કારણ હૉટલો છે. ડૉકટરોનું કહેવું છે કે, “અમારા ધંધાનો આધાર હૉટલોવાળા પર છે’ એમનો ધંધો ધમધોકાર ચાલે એટલે અમારી હૉસ્પિટલ ધમધોકાર ચાલતી રહેવાની. હોમ ટુ હૉટલ, હૉટલ ટુ હૉસ્પિટલ સ્વાદલપટ બનેલા માણસોને કયાં ભાન છે કે, આ બધા સ્વાદ સોંસરા નીકળી જવાના છે ! કઢેલાં દૂધ, વસાણા, મલાઈ, લસ્સી, રબડી અને ઉધીયા ખાવાના કોઠા હવે આજે કયાં રહ્યા છે? હોજરી ગુમાવી બેઠેલા માણસે સ્વાદલંપટતાને સલામત રાખી છે અને તેથી છાશવારે ને છાશવારે મલાઈકોફતા, પનીર પકોડા, પાણીપુરી, છોલેપુરી, છોલેભથુરે, હૉટ ડોગ, પીઝા, ઉત્તપ્પા, સેન્ડવીચ, ચીઝ, આદિના ચટાકા ઉડાવતો રહે છે. ૬ જઠરાગ્નિ એટલે ? આજે માણસ અનાજ વિગેરે બીજી વસ્તુના મિશ્રણ વગર ભાગ્યે જ ખાય છે. અસલના કાળમાં ભગવાન શ્રી ઋષભદેવના સમયમાં માણસો સીધેસીધું અન્ન આરોગતા હતા. સમય જતાં તે અન્નનું ડાયજેશન થવામાં તકલીફો પડવા લાગી. ત્યારે અગ્નિ ઉપર પકાવીને પછી ખાવાનો પ્રયોગ થયો અને લોકો અન્ન સેકીને અથવા બાફીને ખાવા લાગ્યા. ત્યાર બાદ મીઠું, મરચું આદિ મસાલાઓ નાંખીને ખાવા લાગ્યા અને હવે તો ભૂખ-ભોજન-અન્ન બધું જ ગૌણ બની ગયું છે. માત્ર મસાલા જ પ્રધાન બની ગયા છે. આજનો સમાજ જેટલા મસાલા ખાય છે તેટલા ભૂતકાળમાં કયારેય કોઈએ ખાધા નથી. એને કારણે કીડની અને હોજરીના રોગ થાય છે. શરીરમાં અગ્નિની અનેક ભઠ્ઠીઓ છે, સાતધાતુઓની સાત ભઠ્ઠીઓ છે. આ બધી ભઠ્ઠીઓને સતત પ્રજ્જવલિત રાખવાનું કામ જઠરાગ્નિ કરે છે. આજે માણસે ફીજના ઠંડા પાણી, પીણાં, આઈસ્ક્રીમ અને એરકન્ડિશનોથી જઠરાગ્નિને બુઝાવી નાખ્યો છે. જેનો જઠરાગ્નિ મંદ પડી જાય તેના શરીરની બાકીની ભઠ્ઠીઓ ઓટોમેટિક બંધ પડી જાય છે. જ્યારે ફેકટરીમાં વિજળીનો પુરવઠો કપાઈ જાય ત્યારે જેવી હાલત થાય તેવી હાલત જઠરાગ્નિ વિના શરીરની થાય છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ 160 રિસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ સેનપ્રશ્નગ્રંથમાંથી લઈને રજૂ કરવામાં આવ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રીહેમરત્નવિજયજીએ આજના જમાનામાં વધી રહેલ ફાસ્ટફૂડ, ટીનફૂડ, પ્રોસેસ્ટફૂડ, કૃત્રિમ વાંચકોના ઉદ્ગારોને બનાવટો વગેરેના ઉપયોગ સામે લાલબત્તી ધરી છે. આડેધડ વપરાતી એલોપથી દવાઓની ભયજનક બાજુઓ ગુજરાત સમાચાર લખે છે કે......... પણ રજૂ કરી છે અને ઉપવાસનું મહત્ત્વ સમજાવ્યું છે. માંસ, જ આહાર વિહાર વિષે વિચારતા કરી મદીરા, મીઠું, ખાંડ વગેરેના ઉપયોગથી શરીરને થતા મકે તેવું જૈનમનિ પંન્યાસ શ્રીહેમરત્નવિજયજી નુકશાનો વિષે પણ તેમણે ઉદાહરણ સાથે સમજૂતી આપી છે. આજકાલ શાકાહાર ઉપર ડૉકટરો અને કૃત પુસ્તક રિસર્ચ ઑફ ડાઇનીંગ ટેબલ. આરોગ્યશાસ્ત્રીઓ વિશેષ ભાર મૂકી રહ્યા છે, પરંતુ પ્રસ્તુત થોડાંક વર્ષો પૂર્વે મેડિકલ સાયન્સ એવી માન્યતા પુસ્તકમાં શાકના ઉપયોગને પણ હાનિકારક ગણવામાં ધરાવતું હતું કે રોગો માટે બહુધા પ્રદૂષણ, પર્યાવરણ અને આવ્યો છે. કેટલાક લોકોને કદાચ આ મુદ્દો વિવાદાસ્પદ વાઈરસ જવાબદાર છે. હવે એથી આગળ વધીને લાગવા સંભવ છે. આહારવિહારની ભૂલોને પણ રોગ પાછળનું એક મહત્ત્વનું પુસ્તકની ભાષા સરળ અને રસાળ છે. આજની પરિબળ માનવામાં આવી રહ્યું છે. જે વાત મેડિકલ સાયન્સ યુવા-પેઢી પુસ્તક વાંચવા પ્રેરાય અને તેને તે બોધગમ્ય આજે કરી રહ્યું છે, તે જ વાત હજારો વર્ષ પૂર્વે આપણાં બને એ આશયથી કદાચ અંગ્રેજી શબ્દોનો વધારે પ્રયોગ શાસ્ત્રોમાં કહી છે. આયુર્વેદને તો હવે પશ્ચિમના લોકો કરવામાં આવ્યો છે. આજની પેઢીમાં હૉટલ, રેસ્ટોરન્ટ પણ માનથી જુએ છે. તે ઉપરાંત પુરાણો, જૈન ધર્મગ્રંથો અને લારી-ગલ્લાં પર મળતી વાનગીઓ આરોગવાનું વગેરેમાં શું ખાવું અને શું ન ખાવું તેની ખૂબજ વિસ્તૃત વલણ વધતું જાય છે. આની સામે તેમણે બહારના પદાર્થો ચર્ચા કરવામાં આવી છે. કેવા ભેળસેળવાળા અને બિનઆરોગ્યપ્રદ હોય છે તે જૈનમુનિ પંન્યાસ શ્રીહેમરત્નવિજયજીએ જૈન દાખલાઓ સાથે સમજાવીને યુવાનોને બહારની, હૉટલી ધર્મગ્રંથો ઉપરાંત પ્રભાસપુરાણ, નીતિશાસ્ત્ર, યોગશાસ્ત્ર આદિ ૧૪ જેટલાં ગ્રંથોનો આધાર લઈને “રિસર્ચ ઑફ વાનગીઓ ન ખાવા અનુરોધ કર્યો છે. તેમણે મધ, માખણ,મેંદો વગેરેથી પણ દૂર રહેવા સૂચવ્યું છે, જે ડાઈનીંગ ટેબલ' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં કદાચ આજના જમાનામાં પાળવું લોકોને મુશ્કેલ લાગે. આહારવિહારના નિયમોની, તેના ભંગની, અયોગ્ય પુસ્તકની છપાઈ, ટાઈપ વગેરે ખૂબ આકર્ષક છે. આહારવિહારથી શરીરને થતા રોગોની વિસ્તારપૂર્વક ચર્ચા રંગીન તસ્વીરો, ચાર્ટ, ટેબલ વગેરેથી તે નયનરમ્ય બન્યું કરવામાં આવી છે. આ પુસ્તકની એક નોંધપાત્ર વાત એ છે, સાથે સાથે સામાન્ય માણસો, કિશોરો, ઓછું ભણેલા છે કે તેમાં જૈનદર્શનની દૃષ્ટિએ આહારશુદ્ધિના નિયમો લોકોને સમજવામાં તેનાથી આસાની રહે તેમ છે. ટૂંકમાં દર્શાવ્યા હોવા છતાં મોટા ભાગના વિષયોમાં આધુનિક પંન્યાસ શ્રી હેમરત્નવિજયજીનું આ માહિતીપ્રદ પુસ્તક વિજ્ઞાનનો અભિગમ અને આધાર લેવામાં આવ્યો છે. જરૂર પડે કેટલાંક કથા પ્રસંગો અને સત્ય ઘટનાઓનો પણ આપણને આહારવિહાર વિષે વિચારતા કરી મૂકે તેવું છે. આશરો લેવામાં આવ્યો છે. પુસ્તકના શરૂઆતના ચાર છે “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ'ના પુસ્તક પ્રકરણો આહારશુદ્ધિની ભૂમિકારૂપે છે. ત્યાર પછી ૨૨ પરિચયે આ પત્ર લખવાનું પ્રયોજન ઉભું કર્યું. ગુજરાત જેટલા અભક્ષ્ય પદાર્થો અંગેની માહિતી સચિત્ર, રંગીન સમાચારે આપના એ પુસ્તકને ન્યાય આપવા સારો પ્રયત્ન તસ્વીરો સાથે આપવામાં આવી છે. ઉત્તરાર્ધમાં મેગેઝીનો, કર્યો છે. સંવત્સરીના શુભ દિવસે હજારો જૈનોને સમયસર વર્તમાનપત્રો વગેરેમાં પ્રકાશિત થયેલા, પ્રસ્તુત વિષયને આ માર્ગદર્શન અનાયાસે મળી ગયું. નવા છેતરામણા અનુમોદન આપતાં, જુદાં જુદાં લેખકોના લેખોનો સમાવેશ રૂપરંગ સાથે ઘરમાં ઘૂસી ગએલા અભક્ષ્યને દૂર કરવામાં કરવામાં આવ્યો છે. અંતે, આજથી ચારસો વર્ષ પૂર્વે જૈનોને સફળતા મળશે. - જયેશમાંડણકા અક્ષરધામ, ગાંધીનગર, પૂછાયેલા આહારસંબંધિત કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ 151 જ મારા આત્મીયહેમ!નિત હોજો તુજ લેમ, કરજો સહુને પ્રેમ, વરજો ગુરુવર રહેમ. છે આજે “રીસર્ચ” પુસ્તક મળ્યું. આ પૂર્વે યૌવન માંડે’ મળ્યું. વર્તમાન જગત-યુવા ભગતને માટે એક અણમોલ નજરાણું... આવશ્યક સામગ્રી પીરસીને બન્યો છે તુંમહોપકારક...ધન્ય છે તારી બુદ્ધિ-પ્રતિભાને... ધન્ય છે તારી લેખનકળાને.... ધન્ય છે તારી વાચ્છટાને... ને ધન્ય છેતારી અવનવી મહેનતને... ખરેજ સંઘ... સમાજને અવળે રસ્તેથી પાછા વાળનારી, સવળે દોરનારી આ ‘આહાર ગાઈડ'ની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. નવા જમાનામાં નવા ભેજાને પણ ભજનરૂપ બનનારી આ પુસ્તિકા ચોક્કસ સૌને ભોજનની વાસ્તવિકતા જણાવવા દ્વારા ભજનતરફ લઈ જશે. શું વખાણ કરું તારા, રહેશોના કદી ન્યારા, આ રીતે સર્જતા રહેજો કયારા, ને બનશો સદાય સૌના પ્યારા. - ૫. જગવલ્લભવિજય છે ‘રીસર્ચફ ડાઈનીંગ ટેબલ' પુસ્તકમળ્યું, જોતાં જ મન ભરાઈ જાય, વાંચતા તો દિલ તરબતર થઈ જાય તેવું આપનું પુષ્પ સમગ્ર શ્રી સંઘમાં ખૂબ સુંદર સુવાસ ચોક્કસથી ફેલાવશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. જોતાં જ ઉદ્ગાર નીકળી ગયેલ કે “વાહ કયા ચીજ હૈ, વાહ કયા સીન હૈ” ચાલો જિનાલયે જઈએ દ્વારા જેમ આપશ્રી આશાતનાને દૂર કરવામાં, વિધિનું સ્થાપન કરવામાં નિમિત્ત બન્યા છો તેમ આ પુસ્તક દ્વારા જૈનસંઘમાંથી અભક્ષ્ય અનંતાયને દૂર કરવામાં ચોક્કસથી નિમિત્ત બનશો. આપ કૃપાળુનો પુરુષાર્થ દાદ માગી લે તેવો છે, હું તો સતત અનુમોદના કરું છું. શ્રાવકોએ ચાર દિ’ શાકભાજી ખાવાનું બંધ રાખીને પણ “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ’ પુસ્તક વસાવી લેવા જેવું છે. - હંસબોધિવિજય » ‘ડાઇનીંગ ટેબલ’ પુસ્તક મળ્યું. ખૂબ અદ્ભૂત મહેનત દ્વારા તૈયાર થયેલું પુસ્તક અનેકાનેક ભવ્યોને ભોજનવિવેક શીખવે એ જ પ્રાર્થના સહ ભાવાંજલિ.... - ગુણસુંદરવિજય તમે પ્રેમથી પાઠવેલ પુસ્તક “રીસર્ચઑફ ડાઈનીંગ ટેબલ' મળી ગયું છે. ધન્યવાદ! ખૂબ જ ઉપયોગી છે. આપ પૂજયશ્રીનું માઈન્ડ ખરેખર ! કોમ્યુટર કરતાં પણ વિશેષ પાવરફૂલ છે. પુસ્તક જોતાં જ ગમી જાય અને વાંચતાં જ સ્ક્રય નમી જાય એવુંદાખલા-દલીલોથી ભર્યું ભર્યું છે. . ૫. ઈન્દ્રવિજય છે ‘ડાઈનીંગ ટેબલ’ પુસ્તક મળ્યું ખરેખર કમાલ કરી છે... ઢોરની જેમ જીવન જીવતા માણસને ફર્સ્ટકલાસ ફોટો દ્વારા મનોમંથન કરતો મૂકી દીધો છે. પધદર્શનવિજય છે “રીસર્ચઑફ ડાઈનીંગ ટેબલ' પુસ્તક મળેલ છે. પુસ્તકનું આકર્ષણ અતિ સુંદર મનમોહક છે અને અંદરનું લખાણ તો ખાવાની પાછળ ગાંડા બનેલા, આત્મા અને શરીરનાઆરોગ્યનું ભાનભૂલેલા તમામ માનવો માટે રેડ એલર્ટનું કામ કરે છે. અત્યંત સુંદર આધુનિક શૈલીથી ભક્ષ્યાભઢ્ય, પેથાપેયનું માર્ગદર્શન આપતું આ પુસ્તક વર્તમાનમાં સર્ચલાઈટની ગરજ સારે છે. જૈન-અજૈન દરેકને માટે આ પુસ્તક આદરણીય છે. આપનો પુસ્તકસર્જનનો શ્રમ અતિ પ્રશંસનીય છે. આપ પૂજ્ય તરફથી સુંદર પુસ્તક પ્રસાદી વારંવાર પ્રાપ્ત થતી રહે એજ. - જિનેશરત્નવિ. છે તમારા તરફથી ગઈકાલે ‘ડાઈનીંગ ટેબલ’ મળ્યું. તેનું બાહ્યરૂપ તો મોહક છે જ, પરંતુ શ્રાવકજીવનની અનિવાર્યતા સ્વરૂપ ભક્ષ્યાભઢ્યાદિની વિચારણા કરતું તેનું અભ્યત્તરરૂપ તેથી પણ વધુ મોહક બની રહેશે, તે નિર્વિવાદ છે. આવા સાહિત્યનો વધુમાં વધુ પ્રચાર થાય તે આજના કાળની તાતી જરૂરિયાત છે જ... - આ. વિ. રામસૂરિ છે ‘ાઈનીંગ ટેબલ' પુસ્તકમળ્યું. રોજબરોજના જીવનને ઉપયોગી પુસ્તિકા અદ્યતન ઢંગમાં, અદ્યતન ફ્લેવરમાં ખરેખર, આપની કલ્પનાશક્તિને દાદ દેવી ઘટે.... - સંયમબોધિ વિ. જે સવિનયવંદના! રીસર્ચઑફ... પુસ્તકમળ્યુંઆજ સુધીના આહારશુદ્ધિના તમામ પુસ્તકોને ઓવરટેક કરી જાય તેવું પુસ્તક છે. - મુ. મહાબોધિ વિજય તમારા તરફથી મને યાદ કરીને આટલું સુંદર નજરાણું મોક્લવા બદલ ખૂબ ખૂબ આભાર, “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ’ એક અપટુડેટબુકલેટ બહાર પાડી ભણ્યાભઢ્ય માટેની એક દીવાદાંડી સમાજ સામે બતાવી. સાથોસાથ એ બુક દ્વારા અનેકને પરમાત્માની આજ્ઞા મુજબ આહારાદિ સામગ્રીનો સચોટ ખ્યાલ આવશે. અનેકના જીવનને ઉત્થાનના માર્ગે વાળવા આદીવાદાંડીનું કામ કરશે, એમાં શંકાને સ્થાન નથી. તમોએ જેમહેનત કરી છે એ સો ટકા સાર્થક થશે. એ જ - કલ્પરત્નવિજય જ રીસર્ચઑફ ડાઇનીંગ ટેબલ પુસ્તકમળ્યું.ખૂબ ગમ્યું. આ એક જ પુસ્તકનું વ્યવસ્થિત વાંચન અને અભ્યાસ જે વ્યક્તિ કરે અને તે મુજબ જીવતો મને લાગે છે તેને તન-મનના કોઈ પ્રોબ્લેમ રહે નહિ - અક્ષય બોધિ વિ. છે ‘ડાઈનીંગબલ' નામનું સરસ–સુંદર પુસ્તક મળ્યું. પુસ્તક ખૂબજ ઉપયોગી અને ભક્ષ્ય-અભક્ષ્યની સમજણ આપે છે. ખૂબ જ અભિનંદન. • નંદિઘોષ વિ. છે ‘રીસર્ચ ઑફ'... પુસ્તક મળ્યું. પહેલી જ નજરે ગમી જાય એવું પુસ્તક છે. તમારી કાળજી અને જહેમતનાં પાને પાને જ નહિ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ 1 ) લીટીએ લીટીએ દર્શન થાય છે. અભિનંદન. -મુનિચંદ્ર વિ. ‘ડાઈનીંગ ટેબલ... આપણા માટે શિબિર ટેબલ મળ્યું. આનંદ... આભાર. સચિત્ર પુસ્તકોના પ્રીન્ટીંગમાં આપની આગવી સૂઝ છે ને તેથી પુસ્તક અત્યંત આકર્ષક બને છે. ગમ્યું. - ભાગ્યેશ વિ. આપકે દ્વારા લિખિત “રિસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ' નામક પુસ્તક પ્રાપ્ત હુઈ ઈસ પુસ્તક કે પીછે આપકે દ્વારા કડા પરિશ્રમ કીયા ગયા મહસુસ હોતા હૈ. અતઃ આપ ધન્યવાદકે પાત્ર હૈ. આપ અપની આગવી શૈલી દ્વારા લોકોપકાર કર રહે હૈ, ઈસી પ્રકાર આગે ભી કરતે રહે, ઐસી શાસન દેવસે પ્રાર્થના કરતે હૈ - નવરત્નસાગરસૂરિ આપની કમનીય ક્લમે કંડારેલ “ઈનીંગ ટેબલપુસ્તક મળ્યું. યાદ કરીને મોકલવા બદલ આભાર. પુસ્તક સુંદર તૈયાર થયું છે. ઉપયોગી થશે. - હર્પબોધિ વિ. ક “ઈનીંગ ટેબલ' ચોપડી મળી. સહર્ષ સ્વીકાર કરેલો છે. અધઃપતન ન થાય તેની લાલબત્તી જેવી છે. - અશોકચંદ્રસૂરિ આપના તરફથી મોકલાવેલ આંખે ઉડીને વળગે તેવું, બેનમુન, અતિ ઉપયોગી, બાહ્ય અને અત્યંતર એમ બંને રીતે સુંદર પુસ્તકની ભેટ મળી છે. સાભાર સ્વીકારી છે. પ્રકાશનની તથા પુસ્તકના લખાણની ભૂરિ ભૂરિ અનુમોદના. - યશોદેવસૂરિ જ આપકે દ્વારા પ્રેષિત પુસ્તક પ્રાપ્ત હુઈ પ્રસન્નતા ! જ્ઞાનભકિતકે લિયે વધાઈI -જયંતસેનસૂરિ પોષ્ટથી ડાઈનીંગ ટેબલ' પુસ્તક મળ્યું. ઉપરનું પૃષ્ઠ આકર્ષક છે. જે લેવાનું મન લલચાય. અંદરનું લખાણ પણ વિશેષ આકર્ષક હશે, જે વાંચનથી માલમ પડશે. તમારો પરિશ્રમ સારો છે. - અશોકરસૂરિ અતિ અદ્ભુત, અવર્ણનીય, અતિ પ્રશંસનીય ડાઈનીંગ ટેબલ’ પુસ્તક મળ્યું. વર્લ્ડમાં કોઈ લેખકે આવું પુસ્તક બહાર ન પાડયું તે તમે જગતની સામે આવું સુંદર પુસ્તકનું પ્રકાશન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ! આપના માઈન્ડ આગળ તો મોટો વૈજ્ઞાનિક પણ ઝાંખો પડી જાય. - શિવસુંદર વિજય “ઈનીંગ ટેબલ' પુસ્તક મળ્યું. ઘણું સુંદર સંકલન થયું છે. તથા સચિત્ર હોવાના કારણે આજે નવી પ્રજાને ઘણું સારું સમજવાનું મળશે. પ્રકાશન ઉપયોગી અને પ્રચાર કરવા યોગ્ય છે. - જિનેન્દ્રસૂરિ “ઈનીંગ ટેબલ' પુસ્તકમળ્યું. ખૂબ જ સુંદર આપશ્રીએ પુરૂષાર્થ કર્યો છે. ચિંતન મનન કરનાર જીવાત્મામાં ફરીથી સંસ્કૃતિ જાગૃત થશે. આહાર મુખ્ય પાયો છે. ધણી ઝીણવટભરી છણાવટ કરી છે. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આહાર માટે જ જીવન હતું. હવે જીવન જીવી જાણવા માટે આહારનો ઉપયોગ કરવો અને કેવો કરવો ? કેવી રીતે કરવો ? તે સમજી લોકો આત્મકલ્યાણ કરશે. કામ-સેવા જણાવશો. - પ્રસન્નકીર્તિસાગર તમારા તરફથી મોકલાયેલું પુસ્તક મળ્યું. ભયાભઢ્યની સુંદર રૂપરેખા તે પુસ્તકમાં આપેલ છે. બીજા બે પુસ્તકની જરૂર છે તો મોકલશો. - બોધિરત્ન વિ. રી. ઓં. ડાઈનીંગ ટેબલ’ પુસ્તિકા મળી. પુસ્તક ખૂબ જ સુંદર અને વિશેષ સાંપ્રત સમયનું અતિ આવશ્યક પ્રકાશન થયું છે. જોઈને આનંદ થયો છે. - વિશ્વકલ્યાણ વિ. જ આપની ચોપ ડાઈનીંગ ટેબલવાળી મળી. બહુત બહુત ખુશી થઈ અને પાછી આટલી ઓછી કિંમત ? જોનારને પણ આંખે ગમે તેવી. લખાણ ફોટા ખૂબ સરસ લાગ્યા. ૨-૩ છોકરાઓએ જોઈ કહે કે આ પુસ્તક તો દરેકના ઘરમાં જોવે જેથી ખાવા-પીવામાં ખબર પડે. - સૂર્યોદયવિજય જ ડાઈનીંગ ટેબલ પુસ્તક મળી. સારો પ્રયાસ છે ! અનુમોદનીય છે. સાથે સાથે એવી પુસ્તકોની હિન્દીમાં પણ જરૂર છે! હિન્દી વાંચકોને પછી બહુ લાભનો કારણ છે! ચલો જિનાલય ચલેસે લોગ બહુત લાભ ઉઠા રહે હૈા પ્રેકટીસ કરનેકી કોશિષ કર રહે હૈ-જિતેન્દ્રસૂરિજી છે “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ' પુસ્તક મળેલ છે.આપશ્રીના પુસ્તકો-શિબિરો-વ્યાખ્યાન માટે તેમજ જીવન ઉત્થાન માટે વર્તમાનયુગમાં ખૂબ જરૂરી છે. યંગ-જનરેશન માટે તો ખાસ. અમારી પાસે ત્રણેક પુસ્તકો આવ્યા છે તે ખૂબ ઉપયોગી પૂરવાર થયા છે. સા. મહોદયશ્રી આપને જોબુકલીની હૈ, ગુરુદેવ ! કયા બતા, બહુત હી સુંદર, મોહક, એકદમ, સીમ્પલ લેંગ્વજ, જસે કોઈ બી પટે તો સમજ સકતા હૈ. આપ ગ્રેટ હૈ ગુરુદેવ ! બુક પઢને સે માલુમ પડી પહલે હમસે ખાને મેં કીતની કીતની ભૂલ હુઈ હૈ1 કિતને પાપ કરે અફસોસ ! મગર અબ બેક પેવેલીયન અબ ખાને સે બહુત ધ્યાન રખેંગા સબ કુછ એ વન હૈા ભીવંડ મેં જિસકે પાસ ભી બુક પહોંચી હૈ ઉસે બુક બહુત હી અચ્છી લગી - મુકેશ જૈન ભીવંડી Has been very well received in Bombay People are talking a lot about this book. It shall become a standard guide to all Jain food. the Photography and Print is also very excellent. We have also distributed it among my family members and friends., -Umesh Sanghvi Vile Parle એક જ વર્ષમાં આ પુસ્તકની ત્રણ ત્રણ આવૃત્તિઓ બહાર પડી છે તે જ સાબિત કરે છે કે પુસ્તકનું કવર જ માત્ર આકર્ષક નથી અંદરનો માલ તેથી પણ વધુ આકર્ષક અને ઉપયોગી છે. આ પુસ્તક અન્નાહારની ગરિમા ઉપસાવે છે. તથા શાકાહારના વધુ પડતા ઉપયોગ સામે લાલબત્તી ધરે છે. - સાત વ્યસનના ધોડાપુરમાં ડૂબી રહેલા આ દેશના થોડા પણ યુવાનોને જો ડૂબતા અટકાવી શકશે તો તે પણ આ પુસ્તકની મોટી સિધ્ધિ ગણાશે. તેના માટેનો લેખન પુરુષાર્થ લેખે લાગશે. લી. અરવિંદભાઈ પારેખ, બોરીવલ્લી-વિનિયોગ રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ બુક હમણાં મેં ઝીણવટથી વાંચી એના માટે એટલું જ લખી શકું કે આ બુક The Good, The True, The Beautiful છે. આ બુકની ઓછામાં ઓછી ૧ લાખ નકલ તો ખપવી જ જોઈએ. જેમ પ્રત્યેક ઘરમાં એક નવકારવાળી તો ય જ. એમ આ આહાર અંગેનું એનસાઈકલોપીડીયા જેવું પુસ્તક પણ હોવું જોઈએ. આ બુક હીદી અને ઈગ્લીશમાં પણ પ્રકાશિત થવી જોઈએ. આપને ખાસ જણાવવાનું કે હવે આપ બે વિષય ઉપર રીસર્ચ બુક આપો (A) શ્રાધ્ધવિધિ (B) જયણા - અહિંસા-કરૂણા-જીવદયા. લિ. સુનિલ છેડા બોરીવલ્લી વિનિયોગ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૮. ૬૬, ૬૭. ૧૩. * . મુંબઈ ૭૧, શ્રી અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટના પુસ્તક પ્રકાશન વિભાગમાં રૂા.૧૫૦૧/-નું દાન આપી જેઓ સ્થાયી સહયોગી બન્યા છે. શેઠશ્રી દ્વારકાદાસજી કેશવજી ચેરીટેબલ ફાઉન્ડેશન ........ કલકત્તા | પરં. શેઠશ્રી કીર્તીકુમાર લક્ષમીચંદ દોશી ........................ પરેલ, મુંબઈ શેઠશ્રી નટવરલાલ નીમચંદ શાહ. *** ... મદ્રાસ | ૫૩, શેઠશ્રી બાબુલાલ જાદવજી વોરા ................... બોરીવલી, મુંબઈ શેઠશ્રી દિનેશભાઈ સ્વરૂપચંદ શાહ........................... કલકત્તા ............ કલકત્તા | ૫૪. શેઠશ્રી ચંપકલાલ એ. વોરા ................................ પરેલ, મુંબઈ શેઠશ્રી ખીમચંદભાઈ ઉજમશીભાઈ શાહ .................. કલકત્તા | ૫૫. શેઠશ્રી પુખરાજજી પી. છાજેડ .................................. મુંબઈ શેઠશ્રી બંસીલાલ ફૂલચંદભાઈ શાહ.......................... .. કલકત્તા | ૫૬. શેઠશ્રી લવજીભાઈ નારસીંગદાસ શાહ ....................... મુંબઈ શ્રીમતી તારાબેન વિનોદરાય શાહ .................... કલકત્તા | ૫૭. શેઠશ્રી પુખરાજ મુલચંદજી શાહ ................. ભાયખલા, મુંબઈ શેઠશ્રી જગસીભાઈ ટોકરશીભાઈ શાહ...................... કલકત્તા | ૫૮. શેઠશ્રી દેવેન્દ્રભાઈ શંકરભાઈ શાહ હ. બચુભાઈ ભાયખલા, મુંબઈ શેઠશ્રી ભોગીલાલ રાયચંદ શાહ ..... *. નાગપુર | પ૯, શેઠશ્રી રવિલાલ દેવરાજ શાહ ..................... ભાયખલા, મુંબઈ ૯. શેઠશ્રી રણછોડભાઈ શેષકરણજી હ. ઈન્દ્રવદનભાઈ ........ મુંબઈ | ૬૦. શેઠશ્રી રજનીકાંતભાઈ વી. શાહ, ......... મુંબઈ ૧૦. શેઠશ્રી પ્રભુભાઈ ત્રિભોવનદાસ વોરા હ. મહેશકુમાર ..... કલકત્તા | ૬૧, પ.પૂ.હીરાબાઈ મહાસતીજી હ. રોહિતભાઈ એસ. મહેતા.. મુંબઈ ૧૧. રીલાયેબલ પ્રિન્ટીંગ પ્રેસ..... કલકત્તા ૬૨. શેઠશ્રી રસીકલાલ આર. શાહ................... ભાયખલા, મુંબઈ ૧૨. શેઠશ્રી હીરાલાલ હરકીશનદાસ ભણશાળી .................. કલકત્તા ૬૩. શઠશ્રી સરમલ ત્રિલોકીદછે ...++++++. ભાયખલા, મુંબઈ ૧૩. શેઠશ્રી હીરાલાલ કાનજી રામાણી ........., ચાસ-બોકારો-સ્ટીલસીટી શેઠશ્રી પ્રવિણભાઈ અમૃતલાલ શાહ .............. ભાયખલા, મુંબઈ ૧૪, શેઠશ્રી રતનલાલ મગનલાલ દેસાઈ ...... સાથે . * * * * * * * * *.... કલકત્તા ૬૫. શેઠશ્રી ચંપાલાલ કંદમલ બી. જૈન ................. ભાયખલા, મુંબઈ ૧૫, શેઠશ્રી જયેશકુમાર હસમુખરાય શાહ ..... .............. મુંબઈ ખજાના ક્વેલર્સ ... ....., રામચન્દ્રકુરમ્ (એ.પી.) ૧૬, શેઠશ્રી જયાનંદભાઈ બાપાલાલ મહેતા .................... કલકત્તા શેઠશ્રી દયારામ ચૌધરી .... . ફાલના, રાજસ્થાન શેઠશ્રી બાદરમલ અમુલખદાસ........... - મડાણાવાળા ૬૮, શેઠશ્રી બાબુલાલ એસ. બધાની ............... ગુલાલવાડી, મુંબઈ ૧૮. શ્રીમતી મણીબેન ભાઈચંદ દોશી .......................... મુંબઈ ૬૯. શેઠશ્રી રમેશભાઈ એલ. સોની.. ..... ચિંચથોકલી ૧૯. શેઠશ્રી ચીમનલાલ કેશવલાલ ગાંધી .. શેઠશ્રી પુખરાજ સૌભાગચંદ શાહ ....................... મુંબઈ-૨૭. ૨૦, શ્રીમતી નધ્યનાબેન દિલીપકુમાર સી. ગાંધી ................... મુંબઈ શેઠશ્રી લલિતભાઈ બી. સંઘવી ..... -............... મુંબઈ-૨. ૨૧. શેઠશ્રી જયકુમાર જયંતીલાલ શાહ ... ૭૨. શેઠશ્રી સતિષચંદ્ર એ. વોરા ..... .............. અંધેરી, મુંબઈ ૨૨. ભૂપેન્દ્ર ટ્રેડીંગ ક. ..................... કપાસીયા બજાર, અમદાવાદ ૭૩. શેઠશ્રી અનિલભાઈ આર. શાહ ... બેંગ્લોર શેઠશ્રી પ્રકાશચંદ્ર વાડીલાલ વસા ... ... ધોરાજી | ૭૪. શેઠશ્રી ભૂપેન્દ્રભાઈ પી. શાહ ... વીલેપાર્લા, મુંબઈ ૨૪. શેઠશ્રી પુખરાજજી એન. શાહ ••••••. મુંબઈ | | ૭૫. શેઠશ્રી પ્રવિણકુમાર પી. શાહ વિલેપાર્લા, મુંબઈ ૨૫. એક સદગૃહસ્થ ............. ............ અમદાવાદ |૭૬, શેઠશ્રી મનોજ શશીકાંતભાઈ ગાંધી. ........... વિલેપાર્લા, મુંબઈ ૨૬, શેઠશ્રી પ્રાણલાલ મોતીલાલ મહેતા .......... ચાસ-બોકારો-સ્ટીલસીટી | ૩૭. શેઠશ્રી અનંતરાય ડી. તુરખીયા . આ અનતરાય ડા. તુરખીયા .......... શાંતાકુઝ, મુંબઈ ૨૭. શર્મા ટ્રેડીંગ કે. હ. ભીખુભાઈ........ ... વ્યારા | ૩૮. શેઠશ્રી રાજુભાઈ શાહ............................... કાંદીવલી, મુંબઈ ૨૮. શ્રી જીતેન્દ્રસૂરી જૈન પાઠશાળા ............................. સાબરમતી | ૭૯. શેઠશ્રી હરેશભાઈ જે. શાહ ...... ......... અમદાવાદ ૨૯. શેઠશ્રી સનતકુમાર મોતીચંદ શાહ ... ૮૦. શેઠશ્રી વસ્તીમલજી કપૂરચંદજી જૈન .......................... ભીવંડી ૩૦. શેઠશ્રી શૈલેષભાઈ કાંતિલાલ ભગત. સુરત ૮૧, દીપક એન્ટરપ્રાઈઝીસ ... પૂર્ણ ૩૧. શેઠશ્રી વિનોદચંદ્ર વી. શાહ. મુંબઈ ૮૨. શ્રીમતી જયશ્રીબેન જયંતીલાલ શાહ ............ મુંબઈ-૧ ૩૨. શેઠશ્રી બીરેન કીરીટભાઈ બાવીશી . ....................... રાજકોટ ૮૩.. શેઠશ્રી બાબુલાલ પી. સંઘવી (કે.પી.સંઘવી) ................. સુરત ૩૩. શેઠશ્રી અરવીંદભાઈ નાનજીભાઈ ગાલા....................... મુંબઈ ૮૪. શેઠશ્રી યોગેશ શાંતીલાલ શાહ ............................... બનાસકાંઠા શેઠશ્રી જયંતીભાઈ વાડીલાલ શાહ......... .................. મુંબઈ ૮૫. શેઠશ્રી મણીલાલ વી. વોરા .......... ............... મુંબઈ-૮ ૩૫. પરેશ મેડીકલ સ્ટોર્સ.............. ................ હૈદ્રાબાદ ૮૬. શેઠશ્રી હસમુખભાઈ કાંતીલાલ શાહ..................... અમદાવાદ ૩૬, શ્રીમતી પ્રાચીબેન શૈલેષકુમાર શાહ .......................... સુરત ૮૭. શેઠશ્રી રમેશચંદ્ર વ્રજલાલ મહેતા ........................ અમદાવાદ શેઠશ્રી કનુભાઈ એફ. દોશી ............. નવસારી ૮૮. શેઠશ્રી કેતનભાઈ લલીતકુમાર ... .............. અમદાવાદ ૩૮. એસ. મનસુખલાલ એન્ડ ક. મુંબઈ | શેઠશ્રી લલીતકુમાર જ્ઞાનચંદભાઈ . અમદાવાદ ૩૯. શેઠશ્રી સુહાસ જે. શાહ.......... ............. ધુલિયા ૯૦. શેઠશ્રી અજયકુમાર ચુનીલાલ...... અમદાવાદ ૪. શેઠશ્રી પી. ભંવરલાલ ............ ................... ઓટાકામુડ ૯૧. શેઠશ્રી ગીરીશભાઈ રમણીકભાઈ દોશી ................ સુરેન્દ્રનગર ૪૧. ડૉ. સુશીલાબેન મહેતા હ, ડૉ.બસંત મહેતા.................... મુંબઈ | ૯૨. શેઠશ્રી રાજેશભાઈ પ્રવિણચંદ શાહ ..................... અમદાવાદ ૪૨. શેઠશ્રી દિપેશકુમાર ધીરજલાલ એમ. શાહ ................... ભીવંડી ૯૩. શેઠશ્રી ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ...... ................... અમદાવાદ ૪૩. શેઠશ્રી દિપકકુમાર હેમચંદ્ર શ્રોફ .............................. ભીવંડી શ્રીમતી ગીતાબેન મુકેશકુમાર શાહ.. . અમદાવાદ શેઠશ્રી પી.પી.જૈન. .............. ભાયખલા, મુંબઈ ૯૫. શેઠશ્રી મનુભાઈ રાયચંદભાઈ. નડીયાદ ૪૫, શેઠશ્રી રતીલાલ છગનલાલ ગાંધી ૯૬. મીસ રિધ્ધિબેન એસ. ગાંધી.................... પાલડી, અમદાવાદ શ્રીમતી રેખાબેન સુરેશચંદ્ર ઝવેરી મુંબઈ સ્વ.અજય લાલભાઈ.. ૧૧૫++++++++++,,, અમદાવાદ ૪૭. શેઠશ્રી કાંતીલાલ આસધાર ૯૮. શેઠશ્રી જગદીશકુમાર એસ. જૈન ............................. ભીવંડી શેઠશ્રી છગનલાલ કે. સતીયા , ભાયખલા, મુંબઈ ૯૯. મહેતા ટ્રેડીંગ કાં.. ******** * *•-•* * * * * * * * *... અમદાવાદ ૪૯. શેઠશ્રી જ્યોતિન્દ્રભાઈ જી. શાહ .. ....................... મુંબઈ | 100. શેઠશ્રી મનીશ નંદુ ......... ................. મુંબઈ પી. શેઠશ્રી રમણીક શામજી ફૂરીયા ., ભાયખલા, મુંબઈ ૧૦૧, ૫.પૂ.જિતેન્દ્રમુનિ મ.સા. હ, હરીશકુમાર શાહ ............... ખંભાત ૫૧. શેઠશ્રી પ્રકાશકુમાર કાલીદાસ શાહ................ ડોંબીવલી, મુંબઈ | ૧૦૨. શેઠશ્રી કાંતિલાલ તોગાની. .............., મુંબઈ ૮૯. ૧, મુંબઈ મુંબઈ ૪૮, શ .......... For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ •••••• મુંબઈ *, મુંબઈ ••• મુંબઈ સુરત ************, મુંબઈ (૧૦૩, શ્રીમતી રીટાબેન પ્રફુલદાસ શાહ , મુંબઈ | ૧૫૫. શ્રીમતી રમીલા શશીકાંત ઝવેરી ... *** * * . સુરત ૧૦૪, શેઠશ્રી હર્ષદભાઈ જી. દોશી .... - મુલુંડ [ ૧૫૬, પૂ.નરેશમુનિ હ, કાંતિલાલ એસ. વોરા ...... ..... ભૂજ, કચ્છ ૧૦૫. શેઠશ્રી દિનેશ પી. શાહ ખેતવાડી |૧૫૭. શેઠશ્રી રોલેષ સી. શાહ ૧૦૬. શેઠશ્રી ધર્મેશ જે. શાહ .. ... મુંબઈ ૧૫૮. શેઠશ્રી હિમતલાલ એન. શેઠ .. ... મુંબઈ ૧૦૭. શ્રીમતી પ્રેમિલાબેન નટવરલાલ શાહ.. .................. અમદવાદ ૧૫૯. શ્રીમતી ઉષાબેન એમ. ઝવેરી ............ *** *** ...... મુંબઈ ૧૦૮. શેઠશ્રી વિક્રમભાઈ હરગોવિંદદાસ શાહ ........................ મુંબઈ | ૧૬૦. શ્રીમતી લતાબેન જયંત મધુસુદન ઠક્કર ..................... નડિયાદ ૧૦૯. પ.પૂ.મૃગેન્દ્ર જયાશ્રીજી મ.સા. ૧૬૧. શેઠશ્રી કિશોર હરીલાલચંદ......... +++++.......... મુંબઈ હ, અશોકભાઈ આર. શાહ .............. ............. અમદાવાદ | ૧૬૨. શેઠશ્રી લખમશીહ પદમશી ગાલા ..... ૧૧૦. શેઠશ્રી યોગેશભાઈ અરવિંદલાલ કાપડીયા ,................... મુંબઈ | ૧૬૩. શ્રીમતી કુસુમ કાંતીલાલ શાહ (મેવાવાળા) . .................. બેંગ્લોર ૧૧૧. શેઠશ્રી રાજેશભાઈ ડી. શાહ .. મદ્રાસ | ૧૬૪, શેઠશ્રી કીરીટકુમાર પી. શાહ............................... અમદાવાદ ૧૧૨. શ્રીમતી સદ્દગુણાબેન અરવિંદભાઈ ઝવેરી................. છે. મુંબઈ ૧૬૫. શેઠશ્રી ડાહ્યાલાલ ભાણજીભાઈ પારેખ..................... છે. વાવ ૧૧૩. શેઠશ્રી મનોજ મંગળદાસ શાહ .... મુંબઈ | ૧૬૬. શેઠશ્રી કિરીટ ત્રિભોવનદાસ શાહ .......................... ૧૧૪. શેઠશ્રી અરવિંદ એ. શાહ .................................. મુંબઈ T૧૬૭, શેઠશ્રી રમણલાલ અમૃતલાલ શાહ , ૧૧૫. શેઠશ્રી દિનેશભાઈ પરસોત્તમભાઈ શાહ ................ નડીયાદ | ૧૬૮. શેઠશ્રી ભરતકુમાર ચીમનલાલ શાહ મુંબઈ ૧૧૬. શ્રીમતી મનોરમાબેન જે. પંચમીયા .................. રાજકોટ | ૧૬૯. શેઠશ્રી દિપેશ ધીરજલાલ મણીલાલ શાહ . ૧૧૭. શેઠશ્રી કે. એચ. ઓસવાલ . ... પૂના ૧૭૦. શેઠશ્રી ભાવિકભાઈ અરવિંદભાઈ શાહ .... .. પાટડી ૧૧૮. શ્રીમતી અરૂણાબેન દિનેશભાઈ શેઠ................................ મુંબઈ ૧૭૧. શેઠશ્રી વિપુલકુમાર હસમુખલાલ શાહ............ ડોંબીવલી, મુંબઈ ૧૧૯. શેઠશ્રી હરેશ વિનયચંદ મહેતા ....... •... મુંબઈ ૧૭૨. શેઠશ્રી મુકેશભાઈ જે. શાહ .... ......... અમદાવાદ ૧૨૦. શેઠશ્રી દિપેશ ધીરજલાલ શાહ......... મુંબઈ | ૧૭૩. શેઠશ્રી હસમુખભાઈ સી. શાહ ..................... શાંતાક્રુઝ, મુંબઈ ૧૨૧, શેઠશ્રી પાનાચંદ રામજી શાહ • મુંબઈ | ૧૭૪. શેઠશ્રી દેવાંગ દીનેશભાઈ શાહ ***********, મુંબઈ ૧૨૨. શેઠશ્રી ભરત ખેતશી શાહ.. મુંબઈ | ૭૫. શેઠશ્રી ચંદુલાલ મૂલચંદ શાહ ............................. અમદાવાદ ૧૨૩. શેઠશ્રી રમેશ ધનરાજજી જૈન ............... . મુંબઈ | ૧૭૬. શેઠશ્રી એમ. કે. સિંઘ..... ................. ખ્યાવર, અજમેર ૧૨૪. લક્ષ્મી ટેક્ષટાઈલ્સ સ્ટોર્સ.................. મુંબઈ | ૧૭૭. શેઠશ્રી સૌરીન હિંમતલાલ ગાંધી ..... ................. અમદાવાદ ૧૨૫. શ્રીમતી કાન્તાબેન જે. શાહ ... ૧૭૮. શેઠશ્રી જયંતીલાલ ઘેલાભાઈ (રીટા).. ................. મુંબઈ ૧૨૬. શેઠશ્રી અશ્વીન કાંતીલાલ ડોડીયા ......... ભીવંડી ૧૭૯. શેઠશ્રી ભદ્રેશભાઈ ચંપકલાલ તુરખીયા .. અમદાવાદ ૧૨૭. પ.પૂ.આ.નયપ્રભસૂરી મ.સા. ૧૮૦. શેઠશ્રી પ્રવિણભાઈ રંગરાજ જૈન ........... મુંબઈ હ, મૌલેશ કટપીસ સેન્ટર ... અમદાવાદ | ૧૮૧, શેઠશ્રી હસમુખ નંદલાલ કોઠારી ......... ૧૨૮. શેઠશ્રી દીપક એમ. શાહ +++++++++++++ અમદાવાદ | ૧૮૨. શેઠશ્રી નિતીન એલ. મહેતા ............................... નાગપુર ૧૨૯. શેઠશ્રી રમણલાલ વી. શાહ ... ૧૮૩, શેઠશ્રી મયુરભાઈ મંગલદાસ કોઠારી........... ૧૩૦. શેઠશ્રી ચંપાલાલ કે. શાહ.. અમદાવાદ |૮૪. પૂ.શાંતિચંદ્રસૂરીશ્વર મ.સા. ૧૩૧. શ્રીમતી દેવનસીબેન એસ. કાપડીયા c/o. વસંતલાલ મેઘજી ગાલા.... ઘાટકોપર ૧૩૨. શેઠશ્રી રતનચંદજી સંઘવી ૧૮૫. શેઠશ્રી હરેશભાઈ ભાઈલાલ શાહ ...... ૧૩૩. શેઠશ્રી મુકેશ એમ. દોશી .. મુંબઈ ૧૮૬, પૂ.નિર્મલમુનિ મ.સા. C/o. વીરેન્દ્રકુમાર ધંધુકિયા ....... અમદાવાદ ૧૩૪. શેઠશ્રી વિજય શામજી શાહ ... મુંબઈ (૧૮૭, પૂ.આ.વિજય સુશીલસૂરી મ. ૧૩૫. શેઠશ્રી કીર્તિલાલ આર. સંઘવી ... C/o. ભરૂમલ ભભુતમલજી ..... ................. રાજસ્થાન ૧૩૬. શ્રીમતી બેલા સત્યેન મર્ચન્ટ, ૧૮૮. શેઠશ્રી અતુલકુમાર કીર્તીકુમાર સોલંકી, ૧૩૭. ભણશાળી મેટલ કોર્પોરેશન . **પૂના ૧૮૯. શેઠશ્રી દિપક ભૂપતરાય શાહ ........ મુંબઈ ૧૩૮. શેઠશ્રી રમેશકુમાર લક્ષ્મીચંદ ધામી... - સુરત ૧૯૦. શેઠશ્રી જિનેશ ભરતકુમાર શાહ .. .................... શિહોર ૧૩૯. શ્રીમતી આરતિ શૈલેષભાઈ શાહ .......... મુંબઈ] ૧૯૧. શેઠશ્રી મુકેશ લાલભાઈ શાહ ..................... ડોમ્બીવલી, મુંબઈ ૧૪૦. કે.બી.સંઘવી ........... મુંબઈ | ૧૯૨. શેઠશ્રી કાંતીલાલ જેક્સી દંડ................ ........... મુંબઈ ૧૪૧, શ્રીમતી સુશીલા ઈશ્વરલાલ ઝાટકીયા ....... મુંબઈ | ૧૯૩શ્રી સ્થાનકવાસી જૈન સંઘ પુસ્તકાલય ... ....................... ખંભાત ૧૪૨. શેઠશ્રી નથુભાઈ વીરજી શાહ , મુંબઇ ૧૯૪. શેઠશ્રી પુખરાજ પી. જૈન . ૧૪૩. શેઠશ્રી રોહિત અમૃતલાલ શેઠ , મુંબઈ T૧૯૫, શેઠશ્રી ધીરજલાલ એન. સંઘવી ... ******+++++++++++++++++ મુંબઈ ૧૪૪ શેઠશ્રી આર. સી. શાહ હરાકેશ આર. શાહ ..........., અમદાવાદ |૧૯. શ્રીમતી સરોજબેન રાજેશભાઈ શાહ ........કમક ૧૪૫. શેઠશ્રી નલિન કેશવજી પાલન શાહ ...... • મુંબઈ ૧૯૭. શ્રીમતી નલિનીબેન શેઠ.... ૧૪૬. શેઠશ્રી સુરેશભાઈ મહેતા .................. મુંબઈ | ૧૯૮, શ્રીમતી ઉમાબેન ત્રીવેદી,.. ૧૪૭. શેઠશ્રી અજય ચંદુલાલ પારેખ .............. મુંબઈ | ૧૯૯, શેઠશ્રી ઈન્દુલાલ એમ. પાટલીયા ** ** ....., મુંબઈ ૧૪૮. શેઠશ્રી હરખચંદજી કુંવરજી ગાડા..... ૨૦૦, પૂ.મુનિશ્રી પ્રશમરન વિ.મ. ૧૪૯. શેઠશ્રી નિતીન દોશી .. , મુંબઈ c/o. ભાવેશકુમાર ભાયાણી, •••••••••... પૂના ૧૫૦. રોઠશ્રી રાયચંદ ક્વાર .......... તામીલનાડુ | ૨૦૧. શાહે રોહિતકુમાર શીવલાલ ....... ...... અમદાવાદ ૧૫૧. બા.. કલ્યાણીબાઈ મહાસતીજી .... કચ્છ | ૨૦૨, જીનેશ ભરતકુમાર શાહ ... સિહોર ૧૫૨. પ.પૂ.ચંદ્રરેખાશ્રીજી મ.સા. હે, રાજેન્દ્ર સાકળચંદ શાહ .. અમદાવાદ | ૨૦૩, હીતેન્દ્ર કે. મોદી . +++++++++, વડોદરા ૧૫. ડૉએ. એસ. મહેતા , . અંબાજી | ૨૦૧૪. હેમચંદ જેસંગભાઈ શાહ .... ૧૫૪. શેઠશ્રી અશ્વિન ટી. ગાલા ...... છે. મુંબઇ | ૨૦૫. કુસુમબેન બલવંતભાઈ કામાની .......... મુંબઈ .. મુંબઈ ! +++++ •... મુંબઈ *. મુંબઈ ............. •••••••. મુંબઈ મુંબઈ - મુંબઈ મુંબઈ, ***, મુંબઈ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ 165) છે શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ | અહંદુ પ્રેરણાપત્ર) મંથલી મીની મેગેઝીન છેલ્લા કેટલાક વર્ષોમાં માણસોની લાઈફ સ્ટાઈલમાં એકાએક અણધાર્યો ચેઈન્જ આવ્યો છે. માણસોની રહન-સહન, બોલ-ચાલ, રાહ-ચાહ સાવ જ ફરી ગયા છે. એમાં પણ આજની યુવાપેઢીમાં સિનેમા, ટી.વી., સીરીયલો, ઈગ્લીશ ચેનલો, વ્યસનો અને ફેશનોનો જે “ક્રેઝ’ ચાલ્યો છે, તે જોતાં તો આંખે તમ્મર આવી જાય તેવી સ્થિતિ છે. ઘરે ઘરમાં આજે યુવા-સંતાનો માથાનો દુખાવો બનવા મંડ્યા છે. ટી.વી. વીડીયોએ પ્રત્યેક યુવાનનું માથું સાવ બગાડી નાખ્યું છે. આકાંક્ષાઓ, અપેક્ષાઓ, અને અભિપ્સાઓથી યુવાપેઢી આજે ભડકે બળી રહી છે. અણધાર્યા, અણકધ્યા સડન્સી આવેલા આ પરિવર્તનથી વડીલો અને યુવાનો વચ્ચે એક ગહરો દુરાવ પેદા થયો છે. વડીલો સાથે દિન-પ્રતિદિન સંઘર્ષ વધતો ચાલ્યો છે. આ વિષમ પરિસ્થિતિમાં વડીલોને યુવાનોને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે દર મહિનાની સોળમી તારીખે અહંદૂ પ્રેરણાપત્ર મેગેઝીનનું પ્રકાશન કરવામાં આવે છે. હાથમાં આવતાની સાથે ઝટ વંચાઈ જાય એવા મીની મેગેઝીનમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો, પ્રાર્થના, સંવેદના, ટુડન્ટ, યંગસ્ટર, નજરોનજર, વાર્તા રે વાર્તા, ઘેર ઘેર ટી.વી. મમ્મી અને પપ્પા, આવા હેડિંગો મારીને ખૂબ જ ઈફેકટીવ લખાણો પ્રકાશિત કરવામાં આવે છે. યુવાનોના અંતરને સ્પર્શે તે રીતે પૂજ્યશ્રી ખૂબ આત્મીયતાથી આ લેટરનું મેટર તૈયાર કરે છે. સાત હજાર ફેમિલીઓમાં દર મહિને આ લેટર રવાના કરવામાં આવે છે. રીચ અને પોશ ગણાતા એરિયાઓમાં પણ આ પત્ર પૂરેપૂરી દિલચસ્પીથી વંચાય છે. આપ વહેલી તકે આ મેગેઝીનના સભ્ય બની શકો છો. ચાર કલરમાં આર્ટપેપરમાં ઉડીને આંખે વળગે તેવી મૉર્ડનઆર્ટ ડીઝાઈનમાં આ પત્રનું પ્રકાશન કરવામાં આવે છે. લવાજમની વિગત 1. સૌજન્ય સભ્ય : રૂ. ૫000.00નું ડોનેશન આપનાર દાતારનું નામ સ્પોન્સર્ડ-બાય તરીકે એક અંકમાં પ્રકાશિત કરવામાં આવે છે. આજીવન દર મહિને દાતારને કાયમ માટે પત્ર મોકલવામાં આવે છે. (રૂ. ૨૦૦/-ના લવાજમમાંથી સંસ્થા પહોંચી શકતી ન હોવાથી આ યોજના શરૂ કરવામાં આવી છે.). આજીવન સભ્ય : રૂ. ૨૦૦/- કાયમી ધોરણે દર મહિને લવાજમ ભરનારને પ્રેરણાપત્ર મોકલવામાં આવે છે. આજીવન પુસ્તક લવાજમ આજીવન પુસ્તક લવાજમ : રૂ. ૧૫૦૦/- દર વર્ષે પ્રકાશિત થતાં પૂજ્યશ્રીના પુસ્તકો ઘરે બેઠાં દાતારોને ટપાલ દ્વારા મોકલવામાં આવે છે. જેટલા પુસ્તકો છપાય તેટલાં બધામાં રૂ. ૧૫૦૦/-નું સભ્યપદ ધરાવનાર દાતાનું નામ છાપવામાં આવે છે. રૂ. ૧૫૦૦/-ભરીને આપ પુસ્તકના આજીવન સભ્ય પણ બની શકો છો. નીચેની સ્લીપ ભરીને આપ આપનું લવાજમ મોકલો. આપને પાકી રસીદ ઘરબેઠાં મોકલી આપશું. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ (શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમ ટ્રસ્ટ) તીર્થક્ષેત્ર, શહાપુર, સ્ટે.આસનગાંવ, સાવરોલી ક્રોસીંગ પાસે, જિ.થાણા (મહારાષ્ટ્ર) ફોનઃ (૦૨૫૨૭) ૫૨૦૨૬/પ૨૫૨૬ મુંબઈ સંપર્કઃ ૩૮૦૮૬૨૧ , જયાં અનેક ગિરિશિખરોથી ધરતી શોભી રહી છે, જયાં પહાડની બેયકોર ગંગા અને યમુનાની જેમ કલમ અને ભારંગી નદીઓના નીર વહી રહ્યાં છે, જયાં બે નદીઓનું ક્રોસીંગ થવાથી પ્રયાગરાજનું પ્રાગટ્ય થયું છે, જ્યાં તીર્થમાં અનેકવિધ ચમત્કારોની હારમાળા સર્જાઈ છે, જયાં ક્ષેત્રદેવતાઓએ નાગ સ્વરૂપે પ્રગટ થઈ અનેકવાર ભક્તોને દર્શન દીધાં છે, જ્યાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકોનો મેળો ઉભરાય છે, જયાં શાંત-પ્રશાંત અને ઉપશાંત વાતાવરણ છે, જયાં વનશ્રીએ લીલુડા પાલવથી ધરતીને આચ્છાદિત કરી દીધી છે, જયાં શ્રી અને શોભાના પર્યાયો ખૂટી રહ્યા છે, જયાં વર્ધમાન તપોનિધિ સ્વ.પૂજયપાદ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું “શાસન મંદિરમુ”નું એક વિરાટ સ્વપ્ન સાકાર થવાનું છે, જ્યાં જૈનદર્શનનાં વિવિધ પાસાઓને હાઈલાઈટ્રસ કરતી વિરાટ આર્ટ ગેલેરીઓ દ્વારા રજૂ થયેલા તત્ત્વજ્ઞાનને સમજવા દેશ-પરદેશથી કરોડોની સંખ્યામાં વિઝિટર્સ ઉમટી પડવાના છે, જ્યાં દર ફાગણ સુદ તેરસે ૬૦,૦OOમાનવોનો મહેરામણ ઉભરાય છે, વિવિધ સંઘો જ્યાં પાલનું આયોજન કરે છે, જ્યાં ૫૫૩ વર્ષ પ્રાચીન શ્રી આદિનાથ પ્રભુ (રાણકપુર), ૪૦૦વર્ષ પ્રાચીન મુનિસુવ્રતસ્વામિ દાદા (આગ્રા), ૭00 વર્ષ પ્રાચીન આદિનાથ અને મહાવીરસ્વામિ પ્રભુ દાંતા-અંબાજીથી પધારેલ જિનબિંબો શોભી રહ્યા છે. આવા, સ્વપ્નનગરી સમા ઐતિહાસિક તીર્થના દર્શને પધારવા આપને અમારું અદકેરું આમંત્રણ છે. વધુ નહીં માત્ર એટલું જ કહીએ છીએ કે, આપ ! માત્ર એકવાર દર્શને પધારો... ૯.૦૦ ૬.૦૦ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસુરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત પુસ્તક ક્રમ પુસ્તકનું નામ રૂપિયા ક્રમ પુસ્તકનું નામ રૂપિયા ૧. અરિહંત વંદનાવલી (આવૃત્તિ-૧૨) ૨૦.૦૦ | સ ૧૮. ઘેર ઘેર ટી.વી. (પ્રવચનો) ૨. સેન્ટ્રલ જેલ પ્રવચન (આવૃત્તિ-૨) ૨.૦૦ ક ૧૯. ઝેર પીધાં તાં જાણી જાણી (વ્યસન મુક્તિ) ૩. ચાલો જિનાલયે જઈએ (આવૃત્તિ-૧૩) ફોર કલર ૫.૦૦ ૨૦, સિદ્ધાચલ શિખરે દીવો (આવૃત્તિ-૨) ૪. ચલો જિનાલય ચલે (હિન્દી) (આવૃત્તિ-૨) ૬૫.૦૦ આ ૨૧. ગિરિરાજયાત્રા ૫. નૂતન વર્ષાભિનંદના ૪.૦૦ * ૨૨. યૌવન વિંઝે પાંખ (ભક્તિ યોગ - પ્રવચનો) ૬. ઘેર ઘેર પ્રોબ્લેમ (આવૃત્તિ-૧૦) ૪.૦૦ છે ૨૩. યૌવનની આસપાસ (યુવા પ્રવચનો) o, પંચસૂત્ર - ભાવાનુવાદ (આવૃત્તિ-૪) ૧૦.૦૦ જ ૨૪. ચૌવનની મઝધાર (યુવા પ્રવચનો) ૮. સોહામણો આ સંસાર (આવૃત્તિ-૨). ૧૨.૦૦ * ૨૫. યૌવન માંડે આંખ (યુવા પ્રવચનો). જ ૯, તારો પત્ર મળ્યો (આવૃત્તિ-૨). ૨.૦૦ ૨૬. યુવા શિબિર પ્રવચનો ( ૧૦, યુવા હદયના ઓપરેશન - વ્યસન મુક્તિ (આવૃત્તિ-૮) ૧૫.૦૦ ૨૦. પરમ સાન્નિધ્યે (ભક્તિયોગ - પ્રવચનો) ક ૧૧. ડાયરેક્ટ ડાયલિંગ (નવકાર ધ્યાન) * ૨૮. ટેન્વાન ટેન્શન (ડાયમંડ માર્કેટ પ્રવચન) જ ૧૨. આવો વાર્તા દું. ૫.૦૦] ૨૯. રિસર્ચ ઓફ ડાઈનિંગ ટેબલ (આવૃત્તિ-૮) ફોર કલર - ૧૩, જૈન બાળકોની બારાખડી (આવૃત્તિ-૮). ૩૦, પ્રાર્થના-સંવેદના ક ૧૪. પ્રાયમરી નોલેજ ઓફ જેનીઝમ (આવૃત્તિ-૩) ૧૫.૦૦] ૩૧. સંક્ષિપ્ત સિદ્ધચક્ર આરાધના વિધિ છે. ૧૫. શ્રી ઈન વન (નં.૧૧, ૧૨, ૧૩ પુ.નો સંપુટ) ૬.૦૦ ૩૨, પ્રેરણાત્ર ફાઈલ ૧-૨-૩ ૧૬, નૂતન વર્ષાભિલાષા 3,૦૦ ૩૩. બીઝનેસ સીલેક્શન (યુવા પ્રવચનો) ૩૦,૦૦ ૧૦, યંગસ્ટર ૮.૦૦] ૩૪, આહારશુદ્ધિ ૨૨ ચિત્રોનો સેટ (૧૦ x ૨૪ લેમીનેટેડ) આવી નિશાનીવાળા પુસ્તકો અપ્રાપ્ય છે. “ઈંડામાં જીવત છે કોઈનું જીવન છીનવી લેવાનો આપણો અધિકાર નથી. કોઈત મારીને જીવવામાં (માનવતા નથી !” - પ્રમુખસ્વામી મહારાજ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ For H ome Private se Only www brarong