SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન કયાંથી કેવી રીતે ભેગો કરાય છે તે જાણવા (1) તડકે બનતાં અથાણાં : કેરી, મરચાં, ગુંદા જેવું છે. શરબતની લારીઓ અને હૉટલમાં કચરાપેટીમાં વગેરેમાં મીઠું ભેળવીને તેને તડકે મૂકવામાં આવે છે. જમા થતા નીચોવેલા લીંબુના છોડીયાં, ભાયખલાની તડકાથી ધીરે ધીરે પાણી સૂકાતું જાય છે. ત્રણવાર, શાકમાર્કેટમાંથી સડી ગયેલા શાકભાજી અને ફળો, પાંચવાર, સાતવાર સખત તડકા આપ્યા બાદ જ્યારે બધો કચરો રૂપીએ મણના ભાવે લઈ આવવામાં આવે બીલ કલ પાણીનો અંશ (એટલે વનસ્પતિનો રસ) છે. પછી તેમાં એસીડ નાખીને બધાને પકાવી દેવામાં મુકાઈ જાય ત્યારે તે સુકાં બંગડી જેવા બની જાય છે. આવે છે. આ એસીડના કારણે અથાણું તીખું થઈ જાય તે પછી તેની પર ગોળ, રાઈ વગેરે ચડાવીને સરસવના છે. જીભ પર ચચળાટ કરાવે છે. એટલે મરચું નાખવું તેલમાં ગળાબૂડ ડુબાડીને રાખવામાં આવે છે. આ પડતું નથી. તેને બદલે લાલ કલર નાખવામાં આવે રીતે બિલકુલ ડી-હાઈડ્રડ એકદમ કડક કરીને તેલમાં છે. આ રીતે બધો કચરો તૈયાર કર્યા પછી જે ચીજનું ડૂબાડેલાં અથાણાં એક વર્ષપર્યત ચાલી શકે છે. જો અથાણું હોય તેની થોડીક ફલેવર ઉમેરી દેવાય છે. તડકા બરાબર ન અપાયા હોય તો અથાણું કાચું રહી આ ફલેવરની સોડમથી લોકો કેરીનું સાચું અથાણું જાય છે. એમાં પાણીનો અંશ રહી જાય છે. આ સમજીને ઝાપટતા રહે છે. આવું અથાણું જો લગાતાર પાણીનો અંશ જીવોને પેદા થવા માટે એક મોટું કારણ ત્રણ દિવસ સુધી આરોગવામાં આવે તો ચોથા દિવસે માણસની જીભ પર એસીડના કારણે ચાંદા પડી જાય બની રહે છે. જ્યાં પણ ભેજ રહે છે ત્યાં જીવોત્પત્તિ છે. પછી એ કોઈ ચીજ ખાઈ શકતો નથી. જગતના થયા વિના રહેતી નથી. કોઈ પણ પદાર્થમાં ન થઈ શકે એટલી ભારે ભેળસેળ કયારે ક તડકામાં કેરીનો છુંદો વગેરે પણ અથાણામાં થઈ શકે છે. આવા પા ટી સિસ્ટમ વિના બનાવાય છે. તેમાં પણ કેરીની છીણમાંથી ખાટું પાણી બનેલાં કાચાં રહી જતાં તમામ અથાણાંને જૈનદર્શન કાઢી નાખ્યા બાદ છીણ સાથે મીઠું તથા સાકર બોળઅથાણું ગણે છે. આ બોળઅથાણું એટલે સેંકડો ભેળવીને તડકે મૂકવામાં આવે છે. જેમ જેમ તડકા જીવોનો વિરાટ જનરલ વોર્ડ. ડાહ્યા માણસે પહેલાં થતા જાય તેમ તેમ ચાસણ થતા જાય તેમ તેમ ચાસણી કડક થતી આવે છે. નંબરે તો જીવનભર માટે અથાણાંનો ત્યાગ કરી દેવો પાણી સૂકાતું આવે છે. જ્યારે ચાસણી ત્રણ જોઈએ. અથાણાંથી કંઈ પેટ ભરાતું નથી, અથાણું તારવાળી થાય ત્યારે પાકી થઈ સમજવી. (ચાસણી માત્ર જીભના ટેસ્ટ માટે વપરાય છે અને હેરાન આખા જોવાની એક રીત છે. ચાસણીનું એક ડ્રોપ અંગુઠા શરીરને થવું પડે છે. જે કાળે કરોડો માણસો સાવ જ પર મૂકી તેના પર આગળી દબાવીને ધીરેથી ઉચી ભૂખ્યા પેટે સૂઈ જતાં હોય, કરોડો માણસોને માત્ર કરવી, આંગળી ઉચી થતી વેળા જો ચાસણીમાંથી બે રોટલો અને મરચાંથી ચલાવી લેવું પડતું હોય ત્યારે કે અઢી તાર નીકળે તો તે કાચી સમજવી. આંગળી તે બધાનો વિચાર કર્યા વિના માણસનાં ગળે અથાણું ઉચી કરતાં જો પૂરા ત્રણ તાર ઉપર ખેંચાય તો તેને શી રીતે ઉતરતું હશે, તે સમજાતું નથી. શ્રીમંતો જો પાકી સમજવી.) અથાણું ખાવાનું મુલત્વી રાખીને અથાણાનું બજેટ જો | (2) ચૂલે બનતાં અથાણાં છૂંદો, મુરબ્બો વગેરે આ ગરીબ લોકોના ઉધ્ધારમાં વાપરે તો કેટલું સરસ કેટલાક અથાણાં ચૂલા પર કરવામાં આવે છે. એમાં કામ થાય. પણ પહેલાં ખાંડને ચૂલે ચડાવી તેમાં છુંદાની અથાણાંના પ્રકાર છીણ કે મુરબ્બાના ટૂકડા અંદર નાખીને ચાસણી ત્રણતારવાળી થાય ત્યાં સુધી હલાવતાં રહેવું પડે છે. તડકે બનતાં ચૂલે બનતાં ખાટા સ્ટમાં ચાસણી પાકી થયા બાદ જ તેને ચૂલેથી ઉતારી ઠંડું અથાણાં અથાણાં બનતાં અથાણાં થઈ ગયા બાદ કાચની બરણી વગેરેમાં ભરી લેવાય Jain Education International
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy