________________
29
અહિંસાની સાથોસાથ તન-મનનું આરોગ્ય પણ મળી શકે તેમ નથી. વળી માણસ આખી જીંદગીમાં જોડાયેલું છે.
| સૂંઠ ખાઈ ખાઈને કેટલી ખાઈ શકવાનો હતો ? શું | બટેટા, ગાજર, મૂળા વગેરે કંદમૂળમાં ગણાય એક દિવસમાં કોઈ પ00 ગ્રામ સૂંઠ ખાઈ શકે છે. એમાં પ્રચૂર જીવહિંસા રહેલી છે. આરોગ્યને ખરો ? ગુજરાતમાં કહેવાય છે કે કોની માએ ભારે નુકશાન પમાડે છે. માટે કંદમૂળ તો ત્યાજ્ય સવાશેર સૂંઠ ખાધી છે ? સૂંઠ ખાવી સહેલી નથી, ગણાય છે, પણ રીંગણા કંઈ જમીનની અંદર નથી પણ સવાશેર બટેટા તો કોઈ પણ મા અને કોઈ ઉગતા. એ કંઈ કંદમૂળ નથી. તોય ભગવાને તે પણ દીકરો એક દિવસમાં આરામથી ખાઈ શકે. ખાવાની ના પાડી, તેનું કારણ એ છે કે રીંગણા એક દિવસમાં માણસ જેટલા બટેટા ખાઈ શકે એટલી ખાવાથી માણસની મેન્ટલહેલ્થ બગડે છે. રીંગણા સૂંઠ તો આખા વરસમાં પણ નથી ખાઈ શકતો. ખાધા પછી માણસનું મન ભારે તામસી બની માટે સૂંઠ, હળદરનો દાખલો બટેટા, કાંદા, લસણમાં જાય છે. મને એક કાઠીયાવાડના કાઠીબાપુ મળેલા નહિ લગાડવાનો. તેઓ કહેતા હતા કે બાજરાના રોટલા સાથે ગોળ કૉલેસ્ટરોલની દવા : અને રીંગણાનું શાક જો ખાધું હોય તો માણસ
- ભગવાન જિનેશ્વરદેવના સિદ્ધાંતો તો કેવા ગાંડોતુર બની જાય. દિવસ-રાત, મા-બેન બધો
અદ્ભુત છે કે આજની તારીખમાં પણ એને કોઈ વિવેક માણસ વીસરી જાય છે.
ચેલેન્જ કરી શકે તેમ નથી. હું જ્યારે આ લેખમાં સુંઠ અને બટાટા વેફર :
મેન્ટલહેલ્થની પ્રસ્તુત વાત લખી રહ્યો હતો, ઈન | તેવી જ રીતે કેટલાક પદાર્થો પૂર્વાવસ્થામાં બીટવીન હમણાં જ મારી પાસે મુંબઈના એક કંદમૂળમાં ગણાતા હોવા છતાં તેના ઉપયોગથી જો અમાના વેપારી આવી ગયા. તાજેતરમાં જ આરોગ્ય સુધરતું હોય અને બીજી વધુ પડતી યોજાયેલી દેવલાલી કેમ્પની શિબિરમાં તેઓએ હિંસાઓમાંથી બચી જવાતું હોય તો કેટલીક ચીજોમાં
પ્રવચનો સાંભળેલા. શિબિરમાં જોડાવવાની ઈચ્છા છૂટ પણ આપવામાં આવી છે. દા.ત. સુંઠ અને હતી પણ તેમની ઉંમર પચાસ વર્ષની હતી. હળદર જ્યારે લીલી હોય છે ત્યારે તે કંદમૂળમાં વ્યવસ્થાપકોને ફોન કરીને તેમણે પૂછયું હશે કે ગણાય છે, પણ સૂકાઈ ગયા પછી તેનો ઉપયોગ અને પ્રવેશ મળશે કે નહિ ? જવાબ મળ્યો કે કરવામાં મનાઈ નથી કરી, કેમ કે સુંઠ અને શિબિરની વયમર્યાદા તો ૧૫ થી ૪૫ની છે છતાં હળદર અનેક રોગોમાં ઉપયોગી છે અને સુકાઈ તમારી બહુ ઈચ્છા હશે તો એડજેસ્ટ કરી લઈશું, ગયાં પછી તે કંદમૂળમાં ગણાતી નથી.
પણ એમનું મન ન માન્યું. તેમણે અત્ર પોતાના | મારી આવી વાતને આડી રીતે પકડીને
માટે સ્પેશ્યલ બ્લોક ભાડે લઈને ત્રણ દિવસ કેટલાક લલુબંધુઓ મારી પાસે સૂકાઈ ગયેલી
પ્રવચનોમાં હાજરી આપી. પ્રવચનોના શ્રવણ પછી બટેટાની વેફરની છૂટ માગવા આવે છે. જેમ સૂકાઈ
કેટલાક પ્રશ્નો ઉભા થયેલા તે લઈને મારી પાસે ગયા પછી સૂંઠ, હળદર ચાલી શકે તેમ સુકાઈ આવેલા. ગયા પછી બટાટાની વેફર કેમ ન ચાલી શકે ? તેમનો એક પ્રશ્ન હતો કે હમણાં લખનૌની | મારે એ લલ્લુઓને કહેવું છે કે ના, ન જ મેડીકલ સંશોધન સંસ્થાએ હાર્ટના દર્દીઓ માટે, ચાલી શકે. સુંઠમાં અને બટેટાની વેફરમાં ફરક છે. કૉલેસ્ટરોલના દર્દીઓ માટે કાંદા, લસણને શ્રેષ્ઠ સુંઠની છુટ ઔષધ માટે છે અને તમારે વેફરની ઔષધ તરીકે ગણાવ્યા છે તો તે દવા તરીકે લેવાય છૂટ સ્વાદ માટે જોઈએ છે. ના, સ્વાદ માટે છૂટ કે નહિ ? એમના પ્રશ્નોના હું શું જવાબ આપું છું