________________
સાલુ ! હવે આનો શો જવાબ આપીશું ? સ્પેશ્યલ વોર્ડ છે. જેમાં એક રૂમમાં માત્ર એક જ
ના, આમાં મુંઝાવાની કોઈ જરૂર નથી, બંને ખાટલો છે. વનસ્પતિ હોવા છતાં બન્નેમાં આભ-ગાભનું અંતર બે ય પ્રકારની વનસ્પતિમાં આટલો મોટો છે. એક વનસ્પતિને ‘સાધારણ-અનંતકાય-કંદમૂળ' વિશાળ ફર્ક હોવાને કારણે ઓછામાં ઓછી હિંસાથી કહેવાય છે. જ્યારે બીજી વનસ્પતિને ‘પ્રત્યેક' કહેવાય જીવવા માગતા માણસો અનંતકાયનું ભક્ષણ કેવી રીતે છે. જે વનસ્પતિઓને અનંતકાય – કંદમૂળ ગણવામાં કરી શકે ? આવે છે, તેમાં જીવો લૉટઓફ હોય છે. ઈનફીનીટ
| જીભના ટેસ્ટ માટે બટેટાનું શાક ઝાપટવા બેસી અનંત હોય છે. ગણ્યા ગણી ન શકાય. કોઈ પણ જતા માણસોએ વિચારવું જોઈએ માત્ર એક જીભના આંકડામાં તેનો જવાબ ન આપી શકાય એટલો વિરાટે ટેસ્ટ (સ્વાદ) માટે કેટલા બધા જીવોને છરીથી જીવજથ્થો અનંતકાય ગણાતી વનસ્પતિના એક સૂક્ષ્મ સમારવામાં આવે છે. સમારેલા એ જીવોને ઉકળતા પોઇન્ટ પર રહેલો છે. બટેટાના એક પોઇન્ટને સોયની
- પાણીમાં કેવા બાફવામાં આવે છે. બફાયા પછી તેની અણીથી ટચ કરીએ તેટલી જગ્યામાં જીવના અસંખ્ય ઉપર કેવા મીઠા-મરચાં ભભરાવવામાં આવે છે. શરીરો રહેલા છે અને તે અસંખ્ય શરીરમાંથી દરેક આવી કાતીલ હિંસા આચર્યા પછી એ શાક જ્યારે શરીરમાં પાછા અનંત જીવો રહેલા છે. જો કોઈ મેજીક થાળીમાં પીરસાય છે ત્યારે આંખના આંસુ તો દૂર દ્વારા માત્ર એક જ શરીરમાં રહેલા અનંત જીવોને રહો, પણ માણસ વટથી શાક આરોગતાં બોલ છે, કબુતર જેવડા મોટા કરીને આકાશમાં ઉડાડી દેવામાં ડાર્લિંગ ! વાહ ! શું આજે ટેસ્ટલ શાક બન્યું છે ! આવે તો આખું વર્લ્ડ આ જીવોથી ચીક્કાર ઉભરાઈ
ટેસ્ટને વખાણનારાઓને ભાન નથી કે અનંતજીવોના જાય છતાં એ પોઈન્ટમાં રહેલા જીવોને સંપૂર્ણતયા સંહાર પછી આ ટેસ્ટ તૈયાર થયો છે. ના, ટેસ્ટ કાજે ખાલી કરી શકાતા નથી. હવે તમે શોચો ! જો એક
આવો હિંસાચાર જરાપણ વ્યાજબી નથી, વહેલી તકે શરીરમાં આટલા બધા જીવો હોય તો સોયની અણી અનંત કાય માત્રનું ભક્ષણ ત્યજી દેવું જોઈએ. તળે તો બીજા અસંખ્ય શરીરો છે. રે ! એક આખા
| 300 વર્ષ પૂર્વે રચાયેલ ધર્મસંગ્રહ નામના બટેટામાં શરીરો કેટલા ? ઓહ ! ૫૦૦ ગ્રામ બટેટામાં
ગ્રંથમાં આવશ્યક ચૂર્ણિના પાઠનો અધિકાર આપીને શરીરો કેટલા અને જીવો કેટલા ? અ...ધ..ધ..ધ...!
જણાવ્યું છે કે ‘ઉત્સર્ગ માર્ગે શ્રાવક પોતાના નિમિત્તે - જ્યારે બટેટાના એક પોઇન્ટની જીવસૃષ્ટિ હિંસા કરીને બનાવેલા ભોજનનો ત્યાગ કરે, તેમ આટલી મોટી છે ત્યારે જૈનદર્શન કહે છે કે આખી ન બને તો પોતાના નિમિત્તે થયેલા ભોજનને કેળાની લુમમાં માત્ર એક જ જીવ છે માટે લૂમથી ગ્રહણ કરે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારના સચિત્ત કેળ છૂટું પડતાની સાથે તરત જ તે નિર્જીવ થઈ જાય (જીવવાળા) આહારને તો ન જ વાપરે, તેવું પણ ન છે. ભીંડા કે ટીંડોળાના જીવોને ગણવા બેસો તો જેટલા કરે તો અનંતકાયવાળી વનસ્પતિ તથા બહુબીજ બીજ છે, તેટલા જીવ છે. એક જીવ છાલનો ગણાય વનસ્પતિ તો ન જ વાપરે,. કોઈકવાર અટવીમાં ભૂલો છે. આમ અન્ય ‘પ્રત્યેક' ગણાતી વનસ્પતિના જીવોની પડ્યો હોય અથવા દુકાળ પડ્યો હોય એવી કટોકટીના સંખ્યાનો આંક દર્શાવી શકાય છે, જ્યારે ‘સાધારણ” સમયમાં પણ શ્રાવકે અચિત્ત (જીવરહિત) ભોજન કંદમૂળનો આંક દર્શાવી શકાતો નથી.
કરવું જોઈએ. એવા પદાર્થો ન મળે તો અનશન - સાધારણ-અનંતકાય-કંદમૂળ એ એક વિશાળ (ઉપવાસ) કરી દેવું જોઈએ. પરંતુ તેવી શકયતા ન હૉસ્પિટલનો જનરલ વોર્ડ છે. જેમાં એક વોર્ડમાં અનેક હોય અને પ્રાણ ટકાવી રાખવા માટે ભોજન કરવું પડે બેડ પડેલા છે. જ્યારે પ્રત્યેક વનસ્પતિકાય એ એક તો ન છૂટકે સચિત્ત એવા ફળફળાદિને વાપરે પણ
દ. ( દY C (
C
(
C[
C
? દP SC / S. P
. P
.
. R S /
/ / / ઈમ