SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 68 અનંતકાય-કંદમૂળને તો આવા સમયે પણ ન જ નહિ ખાઈ શકાય. કહેવત છે કે કોની માએ સવા શેર વાપરે.' અટવી અને દુષ્કાળ જેવા કટોકટીના સમયમાં સૂંઠ ખાધી છે ? જગતમાં એવી કોઈ કહેવત નથી કે પણ જે પદાર્થોના ભક્ષણની શાસ્ત્ર રજા નથી આપતું, કોની માએ સવાશેર વેફર ખાધી છે ? સવાશેર વેફર તે પદાર્થો વગર દુકાળે, મૂશળધાર વરસાદે પણ ખાઈ જવાનું કામ તો કોઈ પણ મમ્મી માટે આસાન જ્યારે માણસો ડાઈનીંગ ટેબલ પર બેસીને બે હાથે છે. સવાશેર સૂંઠ ખાવી બહુ ‘ટફ' છે. સૂંઠનો અલ્પ ખાવા મંડી પડે ત્યારે સમજવું કે દિલમાંથી પાપનો ડર વપરાશ આરોગ્યપ્રદાયક હોવાથી બીજી અનેક પ્રકારની નીકળી ગયો છે. પરલોકની ચિંતા મટી ગઈ છે. વધુ વિરાધનાથી બચવા માટે સૂંઠની રજા આપવામાં બીજા જીવોની હિંસાનો કોઈ વિચાર હવે ટકયો નથી. આવી છે નહિ કે સ્વાદ માટે, જો સૂંઠનું શાક બનાવાતું કેટલાક લોકો પોતાની જીભના ટેસ્ટ છોડી હોત તો ભગવાને તેની પણ અચૂક ના જ પાડી હોત. શકતા નથી એટલે સાવ વાહિયાત દલીલો કરતા હોય માટે દલીલબાજી છોડી દઈને વહેલી તકે કંદમૂળનો છે કે જો આદુ સૂકાયા પછી બનતી સૂંઠ વપરાય તો ત્યાગ કરી દેવો હિતાવહ છે. બટેટા સૂકાયા પછી વેફર કેમ ન વપરાય ? ના, પ્રભાસ પુરાણમાં શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે ‘દોસ્ત’ ! ન વપરાય ! તું સમજ્યા વિના ફંક નહીં. મૂળા ખાય છે, તે ખરેખર માંસ ખાય છે. જે ઘરે પહેલા જરા સમજ ! સૂંઠ જે વપરાય છે તે સ્વાદ માટે મૂળો ખવાય છે, તે ઘર સ્મશાન બરોબર છે. હે નહી પણ ઔષધ માટે વપરાય છે. આખી લાઈફમાં યુધિષ્ઠિર ! માંસ ખાવું સારું, પણ મૂળા ખાવા સારા માણસ સૂંઠ ખાઈ ખાઈને કેટલી ખાશે ? બટેટા તો નથી. એક દિવસમાં પણ એક કિલો ખાઈ શકાય છે. સૂંઠ વનસ્પતિકાય. પ્રત્યેક વની એક શરીરમાં એક જીવ સાધારણ વન, એક શરીરમાં અનંતા જીવ શાક ભાજી પત્રવેલ ઔષધ જંગલી વનસ્પતિઓ 1. ભૂમિકંદ 10. પાલકની ભાજી 15. અમૃતવેલ 22) લવણક 27. થોર 2. બટેટા 11, વત્થલાની ભાજી 16. વિરાણીવેલ 23. કુંવારપાઠું 28. વજકંદ 3. ગાજર 12. થેગની ભાજી 17. ગડૂચીવેલ (ગળો) 24. લીલીહળદર 29. લોઢક 4. મૂળા | 13. લીલીમોથ 18. સુક્કરવેલ 25. લીલું આદુ 30. ખરસઈયો 5. ડુંગળી | 14. કિસલય 19. લવણવેલ 26. કચૂરો 31. ખિલોડીકંદ 6. લસણ 20. શતાવરીવેલ 32. બીલાડીના ટોપ 7. વંશ કારેલા 21. ગિરિકર્ણિકાવેલ 8. સુરણ (ગરમ) 9. કુણી આમલી (4) મૂળાના પાંચ અંગ : 1. દાંડલા, 2. ફૂલ, (7) વંશકારેલા : કુણા વાંસનો જ એક અવયવ છે. 3. પત્ર, 4. મોગરા, 5. દાણા અભક્ષ્ય ગણાય છે. (13) લીલી મોથ : જળાશયોના કિનારે પેદા થાય છે. in Ducati
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy