________________
જાય છે. બાકી રહેલા બે માસનો સમય જીવ ગર્ભમાં હોય તે થાય પણ ડૉકટર સાહેબનો વેપલો જોરમાં બિસ્કુલ સભાનપણે પસાર કરે છે. જે રીતે માતા વર્તે ચાલવો જોઈએ. તે રીતે જીવ અંદરમાં વર્તતો રહે છે. તંદુલવૈતાલિક
- જ્યાં સુધી બાળક સ્તનપાન પર જીવતું હોય શાસ્ત્ર કહે છે કે માતા સૂઈ જાય ત્યારે ગર્ભ પણ સૂઈ ત્યાં સુધી માતાએ પોતાના ખોરાકને સલામત રાખવો જાય છે અને માતા જાગે ત્યારે ગર્ભ પણ જાગે છે. જરૂરી ગણાતો. જો તામસિક ખોરાક લેવાય તો માતાના ખોરાકની, વિચારોની અને પ્રકૃતિની સારી બાળકનું મગજ ગરમ અને ગુસ્સાખોર થયા વિના ન નરસી બધી અસર ગર્ભના જીવ પર પણ થાય છે. રહે. આજે તો હવે બાબો બા ને બદલે ભેંસનું જ માતાના સુખ દુઃખનો અનુભવ પણ ગર્ભના જીવને (સૉરી ! ડેરીનું) દૂધ પીએ છે. એટલે કેવો થશે એ થાય છે.
પ્રશ્ન રહેતો નથી. જેનું દૂધ પીતો હશે તેના જેવો આ બધી બાબતો જૈન-આગમ-સાહિત્યમાં થશે. જેને ભેંસનું દૂધ પાઈને મોટો કર્યો છે એ સુપુત્ર સ્પષ્ટ રીતે વર્ણવાયેલી છે. જીવનો આવો ઉત્ક્રાંતિ ક્રમ જવાનીમાં કશું કામ ન કરે ત્યારે મમ્મી તેને ટોંણા તો હજી સાયંસ પણ નથી આપી શકયું. આજના મારે છે. તું આખો દિ' પાડાની જેમ ઘરમાં પડ્યો રહે સાયટિસ્ટો તો ત્રણ માસ સુધી ગર્ભમાં જીવનું અસ્તિત્વ છે. કશું કામ કરતો નથી. આવું ફાયરીંગ કરતાં પૂર્વે જ સ્વીકારવા તૈયાર ન હતા. લીકવીડ લીકવીડ કરીને દરેક મમ્મીએ વિચારવું જોઈએ કે આવું કેમ બન્યું ? કયુરેટીંગના ઑપરેશનો કર્યે રાખતા હતા. હવે નવા પુત્રરત્ન આવો કેમ પાયો ? ગળથુથીમાં શી ગરબડ મશીનો શોધાતા ત્રણ માસ પૂર્વે પણ જીવ માનવા થઈ ? આયુર્વેદે ભેંસના દૂધને સાવ કનિષ્ઠમાં કનિષ્ઠ તૈયાર થયા છે. જૈનદર્શનની થીયરી આગળ તો આજનું ગયું છે, જે આળસ, જડતા અને કફને વધારનારું સાયંસ હજી તો ભૂ પીવે છે ભૂ !
છે. જેનો પ્રભાવ આજે દરેક માણસ અનુભવે છે. કઈ મમ્મીએ સવાશેર ટેબ્લેટ ખાધી છે ? દરેક બાળકના ઘડતરમાં પ્રારંભિક સ્થિતિમાં ચાલો, આપણે આપણી મૂળ વાત પર
માતાઓના જ આહાર, આચાર અને વિચારનો પ્રગાઢ આવીએ. જીવે દેહનો જે આ આખો માળો રચ્યો તે
પ્રભાવ હોય છે. માટે માતાની જવાબદારી ઘણી મોટી આહારના બળ પર રચ્યો છે. શરીરના તમામ
છે. ગાર્ડનમાં ગુલાબના એકેકા છોડ પાછળ માળીની અંગોપાંગ જેમ આહારમાંથી બન્યા છે તેમ માણસનું
સતત મહેનત અને કાળજી કામ કરતી હોય છે. ચાર નાનું મોટું મગજ પણ આહારમાંથી જ બન્યું છે. માટે
દિવસ માળી ધ્યાન ન રાખે તો ઘણી ગરબડ થઈ જાય જ પ્રેગનેન્ટ સ્ત્રીના આહાર માટે ખૂબ કાળજી રાખવામાં
અને ગુલાબ કરમાવા મંડે, સડવા મંડે. એમાં કીડા આવતી. માતા જો ભૂંડો આહાર કરે તો ગર્ભના
પડયા વિના ન રહે. તન-મન પર તેની ભૂંડી અસર થયા વિના નો રહે !
ચાલો, ભૂલી જાવ હવે એ ગર્ભકાલીન અને - આજે તો પ્રેગનેન્ટ સ્ત્રીઓ લારીઓ પર પાંવભાજી બાલ્યકાલીન ભૂલોને ! એમાં આપણો કોઈ ઈલાજ અને ભેળપુરીની જયાફતો ઉડાડે છે. જન્મ થયા બાદ નહતો. આપણો કોઈ વાંક ગુનો ન હતો. માતાપિતામાં
તને કેવો ખોરાક અપાય અને કેવો ખોરાક મેચ્યોરિટિ ન હતી. ઘરમાં કોઈ સમજુ સલાહકાર ન અપાય તેની કમ્પ્લીટ માહિતિ દાદીમા પાસે તૈયાર વડિલ ન હતા. જે બનવાકાળ હતું તે બની ગયું. હવે રહેતી હતી. આજે તો દાદા-દાદીઓનો કોઈ કલાસ
જાગ્યા ત્યારથી સવાર સમજીને તમે સુધારો કરી રહ્યો નથી. વંઠેલ નર્સ અને ડૉકટરો સવાશેર સંઇ લો ! આપણે હાલની પરિસ્થિતિનો વિચાર કરવાનો ખવડાવવાને બદલે સવાશેર ટેબ્લેટો અને કેસ્સલો છે. વર્તમાનમાં જે આપણા મનની પરિસ્થિતિ કફોડી ખવડાવી દે છે. બાબલાનું અને એની બાનું જે થવાનું થઈ રહી છે. ટેન્શન વધી રહ્યું છે. ગુસ્સો વધી રહ્યો
Simone