SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - 105. સદંતર અભાવથી પીડાતો આપણો મજૂર થાકી ન માણસ મરે છે. એટલે કે હૃદયરોગનું પ્રમાણ વીસ જાય તો શું થાય ? કામચોરી ન કરે તો શું કરે ? વર્ષમાં બસો ઘણું વધ્યું છે. શા માટે ? ટેન્શન અને આપણા દેશનો સૌથી તાતો પ્રશ્ન હોય તો આ છે : પર્યાવરણ એનાં કારણો છે? ઘી-તેલ છોડી દેવા છતાંય આપણા મજૂરને કઠોળ આપો. હાર્ટએટેક કેમ આવે છે? આબીડી નહીં પીનારાઓને શાક જો ખરેખર જ એક સુંદર આહાર હોય પણ કેન્સર કેમ થાય છે ? વિજ્ઞાન આ અંગે નિત્તર તો આપણી આખી પ્રજા કેમ નર વગરની દેખાય છે. કારણ એની પાસે કોઈ જ જવાબ નથી. છે ? શાક સર્વોત્તમ ખોરાક હોય તેવી વાતો પ્રત્યેક હૃદયરોગના અને કેન્સરના તજ્જ્ઞો એ જ રોગોથી કેમ જણ હવે તો કરતો થઈ ગયો છે. ડૉકટર હોય, વૈદ્ય મરી જાય છે ? કોઈક ઠેકાણે કંઈક ગંભીર ખામી છે હોય, હોમિયોપેથ હોય કે નેચરોપેથ હોય, ભણેલો એમ નથી લાગતું? હોય કે અભણ હોય, બધા જ શાકાહારની વાતો કરે શ્રીમંતોના આ રોગો સામાન્ય ઘરોમાં યે દાખલ છે. શાકાહાર એક સર્વોત્તમ ખોરાક હોય એવો ઢોલ પડી ગયા છે તેના કારણોનું એક જ સમાન સૂત્ર જગતમાં પીટાય છે. છે : શાકનો વધેલો વપરાશ. ગરીબ- ભિખારીથી રોગો વધતા જ જાય છે ! : હિન્દુસ્તાનમાં જ નહિ માંડીને શ્રીમંતવર્ગ સુધી સૌ કોઈ કઠોળના ભોગે શાક આખા જગતમાં રોગો વધતા જ જાય છે એવો સુર ખાતા થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો આ બધી જ આપણને પ્રત્યેકની વાતચીતમાંથી નીકળતો દેખાય ઉપાધિઓનો આયુર્વેદના એક જ સૂત્રમાં જવાબ આવી છે. આયુષ્યની મર્યાદા વધી છે, ચેપી રોગો નામશેષ જાય છે. દિતમુfમતમુ-ગ્નશામુ ! થઈ ગયા છે. પરંતુ આધુનિક જમાનાના રોગો કેમ તો ખાવું શું?: હું જ્યારે રોગીને કહ્યું કે શાક ખાવાનું વધતા ચાલ્યા છે ? હું નથી માનતો કે આ અંગે કોઈ નથી તો તરત જ સામો પ્રશ્ન મને પૂછાય છે કે શાક પણ ઇન્કાર કરે ! નહીં ખાઉ તો વીટામીન શેમાંથી મળે ? ત્યારે હું ડાયાબીટીસ, હૃદયરોગો, બ્લડપ્રેશર, કેન્સર, જવાબ આપું છું કે એક ચપટી વીટામિન્સ કે ક્ષાર માટે સ્ટ્રોક (લકવો), આર્થાઈટીસ, કરોડરજ્જુના વિકારો, તમે એક ખોબો ભરીને શાક ખાવ છો તે તમારું શરીર એસીડીટી, માનસરોગો, સ્થૂલતા વગેરે સુધરેલા પચાવી શકતું નથી. એ નિઃસત્ત્વ વસ્તુને પચાવવા સમાજના આ રોગો કેમ વધતા જાય છે ? આહાર માટે શરીરને ખૂબ મહેનત કરવી પડે છે. આંતરડા ' વિષેનું આટલું બધું જ્ઞાન ઉપલબ્ધ હોવા છતાં? ઉપર એ ઘણો બોજો નાંખે છે. શાક પચવામાં ખૂબ એક વખતના શ્રીમંતોનાં આ રોગો અને ભારે છે. સુરમ્ એ આયુર્વેદનું સૂત્ર યાદ કરો. ચાલીસી પછીના આ રોગો પચ્ચીસ અને ત્રીસ વર્ષના કોઈપણ આહાર લેવામાં આવે તેમાં કાં તો યુવાનોમાં પણ કેમ દેખાય છે ? પચ્ચીસ અને ત્રીસ પ્રોટીન હશે, કાં તો કાર્બોહાઈડ્રેટ હશે, કાં તો ફેટ વર્ષના જવાનીયાઓ હાર્ટએટેકથી મરણ પામવાના હશે. પરંતુ ત્રણેમાંથી એકે ય ત ના હોય તેવો દાખલાઓ કેમ વધી રહ્યાં છે ? કદાચ શાક સિવાય બીજો ખોરાક શોધ્યો નહિ જડે. હૃદયરોગથી તો આખા જગતમાં ડૉકટરો એટલા આવા નિઃસત્ત્વ ખોરાકથી જ્યારે પેટ ભરવામાં આવે બધા ગભરાયા છે કે તેઓ કહે છે હૃદયરોગ ત્યારે તે શરીરમાં જરૂર કોઈને કોઈ નુકશાન કરવાનું એપિડેમિકનું સ્વરૂપ લઈ રહ્યો છે. ભૂલતો ન હોઉ તો જ એ સાદી સમજની વાત છે. એક ઠેકાણે વાંચ્યાનો ખ્યાલ છે કે આજથી વીસ વર્ષ દૂધને શ્રેષ્ઠ ખોરાક શા માટે કહ્યો છે? દૂધને શ્રેષ્ઠ કે પહેલાં હૃદયરોગ, બ્લડપ્રેશર અને સ્ટ્રોકથી દર મિનિટે સંપૂર્ણ ખોરાક એટલા માટે કહેવામાં આવે છે કે એક માણસ મરતો હતો જ્યારે હવે દર મિનિટે બસો શરીરના સંવર્ધન માટે ઉપયોગી બધાં જ તત્ત્વો દૂધમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy