________________
I ETATE
પ્રયત્ન કરે છે, પણ ઉંધ આવતી નથી કારણ કે શરીર તેમાં પ્રથમ દ્વાર રાત્રિભોજનને કહ્યું છે. નરકનો ઉધવાનું કામ કરે કે અંદર ગયેલા ભોજનને પચાવવાનું નેશનલ હાઈવે નં.-૧ તરીકે પ્રસિદ્ધિ પામેલા આ કામ કરે ? બે કામ એકસાથે બની શકતાં નથી. એટલે પાપને સમજુ માણસોએ વહેલી તકે ત્યજી દેવું જોઈએ. જો માણસને ઉંઘ આવી જશે તો પેટમાં જે નહિતર ગાડી ગેરેજમાંથી નીકળતાની સાથે સીધી જ માલ સપ્લાય કર્યો છે તે પચ્યા વિના એમ જ પડયો ને.હા.નં.-૧ પર દોડી જશે. રહેશે. તે પડયો પડયો સડવાનો અને એસીડીટી કેટલીક સાવધાનીઓ : જેવા અનેક દર્દી પેદા કરવાનો. માણસ જો જાગતો
| A. રાત્રિભોજનના ત્યાગીએ સાંજના સમયે રહેશે તો ઉજાગરો થશે અને માથું દુખવા લાગશે. બે
ઘડિયાળનો કાંટો જોતા રહેવું જોઈએ. સૂર્યાસ્તનો સમય ય બાજુ ઉપાધિ છે. એના કરતાં બહેતર છે કે રાત્રે
રોજ ધ્યાન પર રાખવો જોઈએ. એકદમ છેલ્લા ટાઈમ ખાવું જ નહિ,
ભોજન કરવાથી ‘લગભગ વેળાએ વાળું કીધુંએવો - થાણા જિલ્લાના શાહપુર ગામથી ૨ કિ.મી.
અતિચાર લાગે છે. માટે જમવાનો, મોં સાફ કરવાનો, દૂર એક મોટું ફોરેસ્ટ છે. હજારો વૃક્ષો આ વનમાં
દવા લેવાનો અને પાણી ચૂકવી દેવાનો સમય ઉભા છે. હું અનેકવાર સાંજે આ જંગલ તરફથી પસાર
ફાળવીને સવેળાસર ભોજન કરી લેવું જરૂરી ગણાય. થયો છું. જ્યારે જ્યારે તે તરફ ગયો છું ત્યારે ત્યારે
| B. સૂર્યોદય પછી સવારે જેમ નવકારશી માટે બરાબર ધ્યાનપૂર્વક માર્ક કર્યું છે કે સૂર્યાસ્ત થતાંની
બે ઘડીનો સમય પાળીએ છીએ તેમ સૂર્યાસ્ત પૂર્વે પણ સાથે જ સેંકડો પક્ષીઓ દૂર દૂરથી ઉડતાં આવીને
બે ઘડીનો સમય પાળવો જોઈએ અને શકય હોય ત્યાં પોતાના માળાની બેઠક શોધતાં હતાં. તેમના ચીંચીંના અવાજથી આખું આકાશ ગુંજી ઉઠતું. સંધ્યા ઢળે ત્યાં
સુધી બે ઘડી પૂર્વે જ ચઉવિહાર કરી લેવો જોઈએ. સુધીમાં તો તેઓ પોતાના ‘સૈન બસેરા’ની વ્યવસ્થા
c. નોકરી-ધંધા આદિના કારણે બજારથી ઘરે ગોઠવી લેતાં. પાંખો સંકોરીને, આંખો મીંચીને તેઓ ન પહોંચી શકાય તેમ હોય તેણે બપોરે ઘરેથી ટિફિન સમયસર જપી જતાં હતાં. બીજા દિવસે સૂર્યનો ઉદય સાથે લઈ જવું જોઈએ, આજે અમદાવાદમાં મસ્કતી થયા પછી જ તેઓ માળા છોડીને ચણની શોધમાં માર્કેટમાં અનેક જૈન વેપારીઓ સાંજનું ખાણું ટિફિનથી નીકળતા હતા.
પતાવી લેતા હોય છે. મુંબઈ જેવા શહેરોમાં પણ તમારા ઘરની અગાસી પર જો ચણ નાખવામાં ચાતુર્માસ દરમ્યાન હવે ચઉવિહારહાઉસો ચાલુ થયા આવતી હોય તો તમે પણ માર્ક કરજો, સૂર્યોદય થયા છે. જેમાં સંખ્યા ઓવરફલો થતી હોય છે. હવે તો પહેલાં કોઈ પક્ષી દાણા ચણશે નહિ. મણ દાણાનો કાયમી ચઉવિહારહાઉસો પણ મુંબઈમાં શરૂ થઈ ચૂકયા ઢગ પડયો હશે તો ય સૂર્યાસ્ત બાદ કયારેય કોઈ પક્ષી છે. જો મુંબઈની લાઈફ જીવનારા જીવો પણ ચઉવિહાર એક દાણો પણ મોંઢામાં નહિ નાખે. આ પંખેરાઓને પાળી શકતા હોય તો અન્ય શહેરો, ગામોના કોઈ ધર્મગુરુઓએ રાત્રિભોજનત્યાગની બાધા નથી લોકો ધારે તો ચોક્કસ ચઉવિહારનો લાભ મેળવી શકે આપી પણ કુદરતી રીતે જ તે લોકો નિશા-ભોજનને તેમ છે. ત્યજી દેતાં હોય છે. માણસ સમજદારીનો ઠેકો રાખીને ઈ. ભાઈઓ રાત્રિભોજન કરે છે માટે બહેનોને ફરતો હોવા છતાં એક પારેવા કે ચકલાં જેટલી સીધી અનિચ્છાએ રાત્રિભોજન કરવું પડે છે. આ રીતે એકના સાદી સમજ પણ તેની પાસે નથી એ કેટલા બધા કારણે બંને પાપમાં પડવું પડે છે. તેના કરતાં ભાઈઓ અફસોસની વાત કહેવાય.
જો ચઉવિહાર ચાલુ કરી દે તો બહેનોને પણ એક શ્લોકમાં નરકના ચાર દ્વાર ગણાવ્યા છે. ચઉવિહારનો લાભ મળી શકે..
ALMENNYIEN HERMAPHROPR
HEXIT
Education temalena