________________
| E. આજની જિન્સી પેઢીમાં પરણ્યા પછી - ચાર પ્રકારના ભંગમાંથી માત્ર છેલ્લો ભંગ રવિવારે રખડવાનો, હૉટલોમાં હરવા-ફરવાનો અને શુદ્ધ છે. બાકીના ત્રણેય ભંગ અશુદ્ધ જાણવા. રાત્રે ચરવાનો ક્રેઝ વધતો ચાલ્યો છે. આખા એક સપ્તાહ
ભોજન કરવું તે તો પાપ જ છે, પણ રાત્રે રસોઈ સુધી પેટ ભરીને દવાઓ ખાઈ શકાય એટલો કચરો
બનાવવી, ખાખરા શેકવા આદિ કાર્યો કરવા તે પણ રવિવારે માણસ પેટમાં પધરાવે છે. મોટા ભાગના
પા૫ સ્વરૂપ છે. આ રીતે રાત્રે વિરાધના કરીને માણસોની તબિયત સોમવાર મંગળવારે બગડે છે, તેનું
બનાવેલો ખોરાક દિવસે જમવાથી રાત્રિભોજનનો નહિ કારણ ‘રવિવાર' હોય છે. સપ્તાહના સાત દિવસમાં
પણ આરંભ સમારંભનો મોટો દોષ લાગે છે. છ દિવસ તો માણસ સીધો ચાલે છે, પણ રવિવારે
ભોજનની જેમ અન્ય કાર્યો પણ રાત્રે મુલત્વી રાખવા તેની ડાગળી ચસ્કી જાય છે. રવિવારે રાત્રે ૮ થી ૧૨
જોઈએ. માટે કોઈ પણ ચીજ રાત્રે બનાવવી નહિ.
બજારમાંથી લાવવામાં આવતા ખાદ્ય પદાર્થો તો દરમ્યાન ભારતભરની અડધી વસ્તી લગભગ
દિવસ-રાત જોયા વિના બનાવેલા હોય માટે તે કોઈપણ પાગલની સ્થિતિમાં મૂકાય છે. આ ટેમ્પરરી મેડનેસ
રીતે ખાવા યોગ્ય છે જ નહિ. દરમ્યાન માણસ ખાવાના, પીવાના, રમવાના અને ભોગવવાના લૉટઓફ પાપો કરી નાખતો હોય છે. કેટલાક કથાપ્રસંગો : જેણે રવિવારની આ ટેમ્પરરી મેડનેસથી અને પરમેનેન્ટ A. વિ.સં. ૨૦૩૮માં હું નાગપુરમાં ચાતુર્માસ બીમારીઓથી બચવું હોય તેણે વધારે નહિ માત્ર એક હતો. અમદાવાદના એક જાણીતા શ્રાવક મને વંદન જ, ઓન્લી-વન પ્રતિજ્ઞા લેવી જોઈએ કે રવિવારે કરવા આવેલા, બપોરનો જમવાનો સમય હતો. મારી રાત્રે ઘરની બહાર નીકળવું નહિ.”
પાસે ઉભેલા સંઘના ઘણા ભાઇઓએ એમને ભોજન
માટે ઘરે પધારવાની વિનંતી કરી પણ તેમણે કોઈને | F. રાત્રે ૧૨ વાગ્યા પછી જો ન ખાધું હોય
દાદ ન આપી. છેવટે મારે પૂછવું પડ્યું કે કેમ ના તો સવારે નવકારશીનું પચ્ચકખાણ કરી શકાય છે.
પાડો છો ? તેમણે જવાબ આપ્યો કે મારે જ G. રાત્રે ચઉવિહારનું પચ્ચખાણ ન કરી રાત્રિભોજનનો ત્યાગ છે અને જેના ઘરે રાત્રિભોજન શકાય તેમ હોય તો માત્ર પાણીની છૂટ માટે તિવિહારનું
ત્ર પાણીની છૂટ માટે તિવિહારનું થતું હોય એના ઘરે દિવસે પણ જમવાનો ત્યાગ પચ્ચક્ખાણ કરી શકાય છે. રાત્રિભોજનત્યાગનો છે સમય બદલાયો છે. એટલે આ દરેક શેઠીયાના નિયમ પાળવો હોય અને રાત્રે દવા લેવી પડે તેમ ઘરે રાત્રિભોજન તો થતું જ હોય. હું કઈ રીતે જમી હોય તો દવા માટે દુવિહારનું પચ્ચકખાણ પણ કરી
શકું ? આપ મને આયંબિલનું પચ્ચક્ખાણ આપો. હું શકાય છે. પાણી કે દવાની છૂટના નામે આખી જીંદગી અહીં આયંબિલશાળામાં આયંબિલ કરી લઈશ. સાચ્ચે રાત્રિભોજન કરવાની લેશ પણ જરૂર નથી. જ તે શ્રાવકે તે દિવસે આયંબિલ જ કર્યું. વાંચકો ! ભોજનની ચઉભંગી
તમે આટલી કડક નહિ તો છેવટે રાત્રિભોજન ન કરવું એટલી પ્રતિજ્ઞા તો કરો !
B. એ યુવાફાધર તેના દશ અને બાર વર્ષના | (૨)
બે સુપુત્રોને લઈને ઉપાશ્રયમાં આવ્યા હતા. તેમને દિવસે રાત્રે રાત્રે
પૂ. ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુબનાવેલું બનાવેલું બનાવેલું બનાવેલું
સૂરીશ્વરજી મહારાજાને મળવું હતું. ગુરુદેવ આરામમાં રાત્રે દિવસે રાત્રે દિવસે
હતા, એટલે તેઓ મારી પાસે બેઠા. મેં પૂછયું શું કામ જમવું જમવું જમવું જમવું
હતું ? તેમણે કહ્યું કે આ બન્ને બાળકોને એક વર્ષ
દિવસે
કાકા = deaton seinertonial
-
fos Personal & Private Use Only
livNG, દili Distri
E
ણી