________________
-IIII
''
DILM
મનની સ્વીચ ઑફ કરી શકાતી નથી :
તમે ખૂબ જ ઈતેજારી અનુભવી રહ્યાં છો કે | દરેક માણસ પીસ ઑફ માઈન્ડને ઝંખી રહ્યો મનનું વાવાઝોડું કયાંથી ઉઠે છે ? સાયકલોનનો ઉદ્દગમ છે. દરેકને મનની શાંતિ જોઈએ છે. દરેકને મનની કયાંથી થાય છે ? હું કહીશ પણ તમે નહિ માનો. ચિંતાઓ દૂર કરીને ફ્રેશ થવું છે, પણ તે કામ સ્વીચ
માનવા તૈયાર નહિ થાવ. તમે કહેશો કે આવું તે હોતું ઑફ કરીએ અને પંખો બંધ થઈ જાય તે રીતે કરવું હશે ? પણ માનવું પડશે. છૂટક
હશે ? પણ માનવું પડશે. છૂટકો નથી. જ્ઞાનીઓએ છે. બસ ! મંત્રજાપ કરીએ ને ચિંતા ઑફ થઈ જાય. કહ્યું છે, શાસ્ત્રોમાં નોધ્યું છે અને આજના વિજ્ઞાન માઈન્ડ ફ્રેશ થઈ જાય. દરેકને ઇસ્ટંટ અને ઈમીજેટલી હ૧ હીરી થાકા
બાથી હવે હારી થાકીને જૈનીઝમની એ વાતને સ્વીકારી છે. ઈલાજ જોઈએ છે, જે બનવું શકય નથી. મનનું મૂળ કયાં છે ? સર્વ રોગોનું મૂળ મનમાં પડ્યું છે :
| જૈનદર્શન કહે છે કે મનનું મૂળ જીભમાં પડ્યું | મનની પરિસ્થિતિ ઘણી ગહન છે. એની રચના છે. જેના રસના ટ્રાલમાં ન હોય તેનું મન કદ્રા ઘણી જટીલ અને અટપટી છે. સાયટિસ્ટોએ ડેથ માં છે
5D ન હોય. મન અને જીભની ડાયરેકટ લાઈન ચાલે છે. સાયકોલૉજીનો કોન્સેપ્ટ વિકસાવ્યો છે. તે લોકો મનના
| ભોજન અને વિચારની હોટલાઈન ચાલે છે. એકેક તરંગને ચેક કરી રહ્યાં છે. ઘણા મશીનો નવા જરીક ઉડા ઉતરીએ. હાલ આપણને આપણું આવ્યાં છે. આખું મેડિકલ સાયંસ કરવટ બદલી રહ્યું જ પચાસથી એશા-નવુ કિલાનું જ ફાઝાકલ સ્ટ્રકચર છે અને આજલગી રોગમાં કારણ મનાતા વાયરસ, દેખાઈ રહ્યું છે. તે સૌ પ્રથમ માતાના ગર્ભમાં તૈયાર જર્મ્સ, પોલ્યુશન અને આહાર-વિહારને ઓળંગી જઈને થયું છે. તેને તવાર
થયું છે. તેને તૈયાર થતાં પૂરા નવ માસ લાગ્યા છે. બધા રોગનું મૂળ મન છે. એવા લેટેસ્ટ સંશોધનો
એકેક અવયવને તૈયાર થતાં કેટલા દિવસો, સપ્તાહો બહાર આવ્યા છે. આધુનિક તબીબી વિજ્ઞાન હવે
અને મહિનાઓ લાગે છે. તેનું આખું કોષ્ટક આપણા શરીરના સીમટોમ્સને બદલે માણસના નેચરને
તંદુવૈતાલિક નામના જિનાગમમાં આપેલું છે. તપાસીને દવા આપવાની ભલામણ કરે છે. ટૂંક
- રક્ત, માંસ, ચરબી, અસ્થિ અને મજ્જા સમયમાં ઘણા બધા રોગના નિદાન કદાચ માણસના આદિથી ભરેલું આ સ્ટ્રકચર માતાના ગર્ભમાંથી જે સ્વભાવ પરથી કરવામાં આવશે અને દવાઓ પણ દિવસે બહાર આવ્યું તે દિવસે તો તેનું વજન માત્ર બે દર્દને દૂર કરવાને બદલે માણસના સ્વભાવને કન્વર્ટ રતલ હતું. ધીરે ધીરે વિકાસ પામીન આજ એશી નવું કરે એવી બજારમાં મૂકાશે. મનને અણુની, પરમાણુની
કિલોનું થયું છે. પરંતુ ગર્ભાવસ્થામાં એનું વજન ઓછું અને વાયુની ઉપમાઓ આપવામાં આવી છે.
હતું. ગર્ભમાં ઉત્પત્તિના પ્રથમ સપ્તાહમાં તો માત્ર ગીતાજીમાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘વાયુદેવ સુદુષ્કરમ્'
પાણીના પરપોટા જેવડી કાયા હતી. એથીય આગળ
વધીને ઉત્પત્તિના પ્રથમ સમયે તો એક ઝીણા કંથવા મનને પકડવાનું કામ વાયુને મુઠ્ઠીમાં પકડવા જેવું
જેટલી પણ કાયા ન હતી. જીવે ગર્ભસ્થાનમાં આવ્યા દુષ્કર છે.
પછી સૌ પ્રથમ કાર્ય આહાર ગ્રહણ કરવાનું કર્યું, આવા ચપળ, ચંચળ, મલીન મનનો ઈલાજ
આહાર લેતાંની સાથે જ તેને શરીર બાઝી ગયું. ખાવા સ્વીચ ઑન-ઑફ કરી દેવા જેટલો સહેલો નથી. રીમોટ
માત્રથી દેહ વળગી ગયો. બિચ્ચારાની દશા ઓલા કંટોલથી ટી.વી.ને વશમાં રાખી શકાય છે, પણ મનને બીલાડા જેવી થઈ. જેણે દૂધ પીવા માટે લોટામાં મોં કંટ્રોલમાં રાખવાનું કામ મુશ્કેલ છે. આ કાર્ય પાર ઘાલ્યું અને પછી લોટામાં જ ગળું ફસાઈ ગયું. દૂધ તો પાડવા માટે છેક ઉંડા ઉતરીને મનનું મૂળ કયાં પડ્યું મળ્યું પણ લોટો ગળે ચોંટી ગયો તે વધારામાં, મુલ્લાને છે તે શોધવું પડશે.
નમાજ પઢતાં મસ્જિદ કોટે વળગે એના જેવો ઘાટ
તdu