SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 35 | | મર્દ નમ: || ! શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | જેનદર્શનની દષ્ટિએ 22 અભક્ષ્યો - એનંત ઉપકારી અનંત કરુણાના સાગર શ્રી જિનેશ્વર પરમાત્માએ પોતાના નિર્મળ કૈવલ્યજ્ઞાનના પ્રકાશમાં લેબોરેટરીના કોઈ પણ ઇન્સ્ટમેંટનો ઉપયોગ કર્યા વિના આપણી સમક્ષ જે આહારવિજ્ઞાન રજૂ કર્યું છે તે આપણે જોઈશું. આહારના કેટલાક વિભાગો આપણે ચાર્ટ દ્વારા સમજી લઈએ, જેથી યાદ રાખવામાં સરળતા રહે. Kત્યાજ્ય પદાર્થો) . આ ડૉકટરની દષ્ટિએ જૈનદર્શનની દષ્ટિએ 22 અભક્ષ્યો વિજ્ઞાનની દષ્ટિએ 4 પ્રકારના ફૂડ 5 પ્રકારના વ્હાઈટ પોઈઝન પ્રોસેસ્ટફૂડ રિફાઈન્ડર્ડ ટીનફૂડ પશ્ચરાઇઝડ ફૂડ સાકર 15 16 | 4 ફળો 12 1131 4 સાંયોગિક અભય | | 4 મહાવિગઈ | 32 અનંતકાય 15 ટેટા 1. દ્વિદળ ) 1, માંસ છે શાક - 9 (9)I 1. બહુબીજ 1. વડના ટેટા 2. ચલિતરસ ) 2. મદિરા 6) ઔષધ – 5. 2. વેંગણ (11)| 2. પીંપળના ટેટા ( 3. બોળઅથાણું || 3. મધ ઉD ભાજી - 5 3. તુચ્છફળ જંગલી - 6 4. રાત્રિભોજન (4) 3. લક્ષ પીપરના ટેટા (16) 4. માખણ (8 વેલ - 7 || 4. અજાણ્યા ફળ 13)||4. કાળા ઉમરાના ટેટા (17) | 32 | 5. ઉમરાના ટેટા 4 તુચ્છ ચીજો 1. બરફ (19) 2. કરા 20) 3. માટી ( 12
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy