________________
પેટ કંઈ ગટર નથી.
લાલગુંદા, પીલુ,
ચણીબોર, આદિ તુચ્છ ફળો નો
ત્યાગ કરવો.
કોઈ પણ જાતના અજાણ્યા ફળ ન ખાવા.
ખસખસ અને રાજગરો બહુબીજ ગણાય છે માટે ન વપરાય.
હે પાર્વતી ! જે રીંગણા, મૂળા ખાશે તે મૂઢ થઈ જશે. અંત
સમયે મારું સ્મરણ નહિ પામે. ભગવાન શંકર.
પીપળ વડ જેવા પાંચ વૃક્ષોના ટેટા નો ત્યાગ કરવો.
જેના બીજ પર ધણા જીવો
ચોંટીને મરે છે તેવા
જાંબુ, રાયણ, સેતુર Uણા આદિ સમજીને છોડી દેવા.
માટી પણ અભક્ષ્ય છે. માટે ચોક, માટી,
કોલસા કે સ્લેટની પેન પણ ન ખવાય.brary.org Private Use only
For Pommon