________________
અને તમે ? તમારા જેવા ખાનદાનને આવું શોભે બોલે છે. નહી ! બસ ખલાસ ! તેજીને ટકોરો બસ હતો. વિસ્મયે | E. નેપોલિયન જેવો સમ્રાટુ લીઝીગની રડતી આંખે કાયમ માટે બટેટાત્યાગની પ્રતિજ્ઞા ગ્રહણ લડાઈમાં હારી ગયો. કારણ કે તે દિવસે તેણે કરી. અસ્મિતાના આનંદનો પાર ન રહ્યો.
ડુંગળી ખાવાની મૂર્ખામી કરી હતી. આ તામસી - c. ગુરુદેવ ! હું પૂરા બે વર્ષ અમેરિકા રહી ભોજનના કારણે તે સૈન્યને ઠીકથી ગાઈડ લાઈન ન આવી છું. મારો મોટો દીકરો ત્યાં લેસ્ટરમાં વસે છે. કરી શકયો. મગજ ગુમાવી બેઠો અને રાજ્ય હારી મારો દીકરો, એની વહુ કે દીકરાનો દીકરો કોઈ ત્યાં ગયો. કંદમૂળ ખાતા નથી. હું ત્યાં ગઈ, આવી બધું કર્યું,
ચાર પ્રકારના ફળો, પણ મારો નિયમ તૂટવા દીધો નથી. જો પાળવું હોય છે તો બધી સગવડ થઈ રહે છે. જેને નથી પાળવું
10.) બહુબીજનો ત્યાગ.) એના માટે બહાના કયાં ઓછા છે ? આટલા વર્ષોથી પાળતાં હોઈએ પછી થોડી તકલીફમાં બાધા થોડી | જૈનદર્શને વનસ્પતિના પ્રત્યેક અને સાધારણ મૂકી દેવાય ? હાર્ટએટેકવાળા આખી જીંદગી લુખ્ખી જેવા બીજા બે ભેદ દર્શાવ્યા છે. 1. બહુબીજ અને રોટલી કયાં નથી ખાતા ? ડૉકટરનું માનીએ તો 2. અલ્પબીજ ભગવાનનું કહ્યું કેમ ન માનીએ ?
1. બહુબીજ : • જે ફળોમાં બધાં બીજ | D. ચાર વર્ષના ચૈત્યને આજે ગોવાલીયા અડોઅડ રહેલાં હોય. ટૅકની ન્યુઈરા ઈગ્લીશ મીડીયમ સ્કૂલમાં દાખલ I , જેમાં એક બીજ અને બીજા બીજ વચ્ચે કરવામાં આવ્યો હતો. મમ્મી જઈને એને સ્કૂલમાં
- પડદો ન હોય, આંતરપડ ન હોય. મૂકી આવી હતી, પણ સ્કૂલ છૂટતાં ચૈત્ય પાછો
. • જેમાં ગર્ભ ઓછો હોય અને બીજ વધારે ફર્યો ત્યારે તે રડતો હતો. સ્કૂલમાં આજે તેને
હોય. આવા લક્ષણવાળાં ફળોને બહુબીજ કહેવાય નાસ્તામાં બટેટાવડા આપ્યા હતા. ચૈત્યે ખાવાની ધરાર ના પાડી દીધી હતી. સ્કૂલની સીસ્ટરે તમાચો મારીને
છે. દા.ત. રીંગણાં, ખસખસ, રાજગરો, કોઠીબડાં, તેને પરાણે ખાવા આગ્રહ કર્યો તો તે રડવા લાગ્યો.
ટીંબરું, કરમદાં, પંપોટા વગેરે સીસ્ટરે ખાઈ જવા કહ્યું તો તેણે કહ્યું કે ના ! મને નથી 2. અલ્પબીજ : જે ફળોમાં એક બીજ પછી ભાવતું. મને વાસ મારે છે. મને ઉલ્ટી થાય છે. હું - એક પડદો હોય પછી એક બીજ હોય. આ રીતે વચ્ચે નહિ ખાઈ શકું. બીજા દિવસે વાલીઓએ સ્કૂલમાં વચ્ચે આંતરછાલની વ્યવસ્થા હોય અથવા બીજની જઈને બહેનને ભલામણ કરી કે જ્યારે પણ કંદમૂળનો ઉપર પતલી છાલનું પડ વળેલું હોય તેને બહુબીજ નાસ્તો હોય ત્યારે તેને ન આપતા. આજે ચૈત્ય ઘરેથી કહેવાતું નથી. દા.ત. કાકડી જેમાં દરેક બીજની વચ્ચે નાસ્તો લઈને જાય છે. વાહ ! હજીપણ જૈનશાસન વચ્ચે પતલું પડ હોય છે. સક્કરટેટી-પપૈયું જેનું બીજ જયવંતુ છે. મોટા ઢગા જેવડા થયા પછી પણ જેને ચારેકોરથી પતલાપડથી કૉટેડ થયેલું હોય છે. કંદમૂળ ન છોડવું હોય તે ભલે ન છોડે પણ આવા - બહુબીજમાં આંતરપડ નહિ હોવાના કારણે સુકોમળ તાજા નવા પુષ્પો જૈનશાસનના ગાર્ડનમાં અંદર જીવાત પડવાનો સંભવ રહે છે. વળી એની મહેંક પ્રસરાવી રહ્યાં છે. આ ચૈત્ય રોજ બહુબીજવાળાં ફળો ખૂબ પિત્ત કરનારાં હોવાથી ચઉવિહાર કરે છે, જિનપૂજા કરે છે. ગુરુવંદન અને આરોગ્યને પણ હણી નાખે છે, માટે સમજુ શ્રાવકોએ ચૈત્યવંદનના સૂત્રો તથા સ્તુતિઓ, સ્તવનો કડકડાટ આવા પદાર્થોને ત્યજી દેવા જોઈએ.
SOL Personal
al seu
DEO