SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 38 Rવા 7. દહીં ને મેથીના ઢેબરાં : બહારગામ જવાનું કયાંય કઠોળનો ટચ ન હોય તે રીતે અલગથી છાશ થાય ત્યારે માણસો સાથે મેથીના ઢેબરાં લઈ જાય છે. પીધા પછી તેનો ગ્લાસ અલગથી સાફ કરીને મૂકવો આ ઢેબરાં ચા સાથે વપરાય તે તો સમજ્યા, પણ જોઈએ. કઠોળના એંઠવાડ સાથે જો એ ગ્લાસ ભેગો કેટલાક લોકો ઢેબરાં સાથે દહીં ખાવા મંડે છે ત્યારે થાય તોય હિંસાનો સંભવ છે માટે એ ગ્લાસને અલગથી તેમને એ ખ્યાલ નથી હોતો કે ઢેબરાંની અંદર મેથીની સાફ કરીને પાણી પી જવું જોઈએ. જેથી કયારેય દોષ ભાજી પડેલી છે. કાચા દહીં સાથે મેથીનો સંજોગ થતાં લાગવાનો સંભવ ન રહે. હા, પેટમાં ગયા પછી અસંખ્ય જીવો ઉપજે છે માટે આવાં મેથીના ઢેબરાં અંદર કઠોળ ભેગું થાય તો દ્વિદળનો દોષ નથી, કેમકે કાચા દહીં સાથે ન ખવાય પણ દહીંને ગરમ કરી લેવું શરીરમાં તો એક જબ્બર અણુભઠ્ઠી ચાલુ છે. ચીજ જરૂરી માનવું. અથવા તો ચા સાથે ઢેબરાંથી ચલાવી અંદર દાખલ થતાંની સાથે જ તરત જ તેનું રૂપાંતર લેવું. અથવા તો મેથી અને કઠોળ વગરનાં ઢેબરાં શરૂ થઈ જાય છે. માટે પેટમાં ગયા બાદ કોઈ દોષ બનાવવાં. લાગતો નથી. થાળી-વાટકા, હાથ અને મોં સાફ હોવું I 8. અથાણાં : શ્રીખંડ આદિના જમણવારમાં જોઈએ. લોકો મેથી નાખેલાં અથાણાનો ઉપયોગ કરતા હોય 10. કાચું દૂધ : કાચા દૂધને વાપરવાનો પ્રસંગ છે. અથાણામાં રહેલી મેથી અને શ્રીખંડનું કાચું દહીં બહુ ઓછો આવે છે, તેમ છતાં ઘરમાં દૂધની તપેલી મીક્ષ થતાં દ્વિદળ થાય છે. માટે આ દોષના ત્યાગ ખુલ્લી રાખવાથી કયારેક તેમાં કઠોળનો દાણો પડી માટે મેથીવાળું અથાણું ન વાપરવું યોગ્ય છે. જવો યા મેથીની ભાજીનું પાંદડું પડી જવું સંભવિત | ૭. છાશ : કેટલાક કુટુંબોમાં જમતાં છેલ્લે છાશ છે. આ રીતે કાચા દૂધ સાથે કઠોળનો સમાગમ થતાં પીવાનો રિવાજ હોય છે. ખાસ કરીને કચ્છી લોકોને પણ જીવો ઉત્પન્ન થાય છે માટે કાચા દૂધને બરાબર લચ્છી વિના ચેન પડતું નથી. ભોજનની બાબતમાં ઢાંકીને સંભાળીને રાખવું જોઈએ. ઊંટડીનું દૂધ દોહ્યા કહેવાય છે કે ગુજરાતીને અથાણાં વિના ન પછી જો તરત ગરમ ન કરવામાં આવે તો તેમાં કીડા ચાલે.(ગુજરાતી રોટલી એક ખાશે પણ અથાણું સો પડવાનો પ્રારંભ થઈ જાય છે. કોઈપણ સંયોજન વિના ગ્રામ હશે તોય ઝાપટી જશે.) તે જ રીતે રાજસ્થાનીને પણ કાચા દૂધમાં કીડા પડતા આજે જોઈ શકાય છે. ભોજનમાં પાપડ વિના ચાલતું નથી. તેવી જ રીતે કચ્છીને છાશ વિના ચાલતું નથી. કચ્છીઓના જાહેર તો કાચા દૂધ-દહીં, છાશમાં કઠોળનું સંયોજન થતાં સમારંભોમાં પણ છાશનાં સ્પેશ્યલ કાઉન્ટર રખાય કીડા ઉત્પન્ન થવાની વાત માનવામાં જરાયે શંકા કુશંકા કરવાની જરૂર રહેતી નથી. ડેરીનાં દૂધ તો મોટે છે. જમવાની થાળીમાં દાળ, શાક, ભજીયા આદિ અનેક ચીજોમાં કઠોળનો વપરાશ હોય છે. પછી એંઠા | ભાગે ત્રણ ત્રણ દિવસના વાસી હોય છે. પરંતુ મોંએ, એંઠા હાથે તે લોકો તરત જ છાશ-પાન કરતા દેશકાળે કેવી કરવટ બદલી છે કે જ્યાં કોઈ વાસી હોય છે. આ રીતે કાચી છાશ સાથે કઠોળનો સંયોગ પાણી પણ પીવા તૈયાર નહોતું ત્યાં આખો દેશ આજે થવાથી બેઇદ્રિય-કીડા ઉત્પન્ન થાય છે. દોષથી બચવા વાસી દૂધનું સેવન કરે છે. હવે તો ભગવાનના ઈચ્છતા નરનારીઓ સવારે છાશને કડક રીતે ગરમ અભિષેકમાં પણ ગાયનું, ભેસનું નહિ પણ ડેરીનું દૂધ કરી લે છે પછી બપોરે ભોજન સમયે છાશનો ઉપયોગ જે વપરાવા માંડ્યું છે. એટલે અભિષેક પણ કેટલાક કરતા હોય છે. આ રસ્તો સરળ અને સેઈફ છે. તેમ સ્થળે વાસી દૂધનો થાય છે. પશુહત્યાઓ નહિ છતાં પણ કદાચ કાચી છાશ પીવાનો પ્રસંગ આવે તો રોકવામાં આવે તો દૂધ નામની ચીજ અદશ્ય થઈ હાથ-મોં બિલકુલ બરાબર સાફ કરેલા હોવા જોઈએ. જવાની છે. ( ) CAKARAND TI
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy