________________
ઘારી અભક્ષ્ય જાણવી. વધુમાં શેકેલા માવાની રાખવામાં આવતા લીંબુના રસ વગેરે તમામ પદાર્થો ઘારીનું ઉપરનું પડ ઘીમાં સખત રીતે તળાતું નથી અભક્ષ્ય જાણવા. માત્ર ઉકળતા ઘીમાં ઝબોળીને કાઢી લેવાય છે માટે I L. બજારના શ્રીખંડ વગેરે ૬-૬ મહિનાના વાસી ઉપરનું પડ રોટલીની જેમ કાચું રહે છે. માટે તે બીજે હોય છે. તેને તાજા માનીને ખાનારાની બુદ્ધિ સાચ્ચે દિવસે વાસી થાય. માટે કોઈપણ ઘારી બીજે દિવસે જ વાસી થઈ ગઈ હોવી જોઈએ. રાખી શકાય નહિ,
| M. કેટલાક લોકો દૂધમાં બાંધેલી ભાખરી બીજે | G. ઘણા લોકો દૂધની મલાઈ રોજ ભેગી કરે દિવસે વાસી નથી થતી એવું માને છે તે ભ્રમણા માત્ર છે, પછી તેને તાવીને ઘી બનાવે છે. આ પદ્ધતિ છે. દુધ વાસી થાય છે તો તેની ભાખરી કેમ વાસી ન યોગ્ય નથી. મલાઈ રાત રહેવા માત્રથી વાસી થાય થાય ? છે, તેમાં લાળીયા જીવો ઉત્પન્ન થાય છે.
| N. જો ચટણી વાટતાં પાણી નાખ્યું હોય અથવા | H. લીલો-સૂકો હલવો લોટ સડાવીને બનાવાય ચણાનો લોટ ભેળવ્યો હોય તો તે ચટણી બીજે દિવસે માટે તે અભક્ષ્ય જાણીને છોડી દેવો જોઈએ. ખંભાતનું જ અભક્ષ્ય બને છે, પણ જો લીંબુનો રસ નાખ્યો હોય હલવાસન પણ ત્યાજ્ય ગણાય છે.
અને પાણી કે લોટ નાખ્યા વિના વાટેલી હોય તો તે I. આજે શેકેલો ખાખરો ૧૫ દિવસ ચાલે છે. ત્રણ દિવસ સુધી ચાલે છે. ચટણી બનાવતાં તેમ શેકેલો પાપડ ચાલી શકતો નથી. તેમાં ખાર કોથમીર-મરચાં પાણીથી ધોયાં હોય તો તે પાણી હોવાના કારણે તે હવામાંથી ભેજ પડકે છે અને બીજે ચટણીમાં રહી જવાથી ચટણી બીજે દિવસે અભક્ષ્ય દિવસે જ વાસી બને છે, પણ જો તળીને રાખવામાં બને છે, તેથી પાણીનો અંશ ન રહે તે માટે ઉપયોગ આવ્યો હોય તો બીજે દિવસ ચાલી શકે છે. રાખવો જરૂરી છે. | J. પાંઉ-બિસ્કિટ આદિ પદાર્થોના લોટની, તેમ | o. ફાટી ગયેલું દૂધ તથા બેસ્વાદ લાગતી જ તેની બનાવટની કોઈ કાળમર્યાદા ખ્યાલમાં હોતી રસોઈ ચલિતરસ ગણાય છે. માટે ઉપયોગ કરવો નથી માટે તે અભક્ષ્ય જાણવા. વળી તેના આટાને યોગ્ય નથી. પણ લાંબો સમય સડાવી રાખવામાં આવે છે. માટે
| P. વડી, પાપડ-ખીચીયા વગેરે જ્યારે એકદમ હિંસાનો દોષ પણ લાગે છે. પાંઉ-બિસ્કિટ વગેરે
સૂકી હવા હોય ત્યારે શિયાળામાં જ બનાવવા યોગ્ય મેંદાના પદાર્થો તો આરોગ્યને હણી નાખવા માટે છે. ચોમાસામાં તેમાં ઉબ (ફૂગ) લાગવાનો સંભવ ટાઈમ-બોમ્બ જેવું કામ કરે છે. આજના સાયન્સ પણ છે. માટે ચોમાસા પહેલાં પૂરા કરી દેવા જોઈએ. મેદાનો પદાથોને આરોગ્ય માટે ખરાબ નહિ પણ વડી, પાપડ ચોમાસામાં અભક્ષ્ય છે એવું શ્રાદ્ધવિધિમાં ખતરનાક ગણ્યા છે. દુઃખની વાત છે કે જૈનઘરોમાં જણાવેલ ખાખરાની જગ્યા આજે બ્રેડ અને પાંઉએ લીધી છે.
9. વિરાધનાનો સંભવ હોવાથી મકાઈના આવતીકાલે તેની જગ્યાએ કેલોગસ કું.ના કોનફલેકસ
ડોડા, ઘઉનો પોંખ, જુવારનો પોંખ વગેરે ન વાપરવા. અને વીટફલેકસ વગેરે નવા નવા નાસ્તાઓ ગોઠવાઈ રહેવાના છે. ફોરેઇનનો બધો કચરો ભારતીયોના
| R. કોરડું મગ વગેરેના દાણા અચિત્ત છે, પણ પેટમાં દટાઈ જવાનો છે. આમ થાય તો જ પરદેશી
અખંડયોનિ હોવાથી ચાવવા નહિ. આખા ઉતારી જવા. દવાની કંપનીઓનો વેપલો જોરમાં ચાલે.
એમ શ્રાદ્ધવિધિમાં જણાવેલ છે. | K. બરફના ગોળા ઉપર છાંટવામાં આવતા
s. ફાગણ ચૌમાસી બાદ ટોપરું, બદામ, પીસ્તાં શરબતના એસેન્સ અને કાચી ચાસણીના ભરી વપરાય છે. ચોમાસા દરમ્યાન આજે ફોડેલી બદામ,