________________
46
જોરદાર હોય છે કે તે પદાર્થો પણ લાંબો સમય સુધી ચાલી શકતા હોય છે. દા.ત. વડી, પાપડ, ખીચીયા,
- અથાણાં. એકસપાયર્ડ ડેટ કયારે ?
કા, સુદ -૧પથી ફા, સુદ ફા.સુ. ૧૫ થી અ.સુ. અ.સુ. ૧૫ થી કા, સુદ -૧૫ આદ્રા ૧૪ સુધી જ વપરાય તેવા ૧૫ સુધી વપરાય તેવા કા.સુ. ૧૪ સુધી થી અ. સુદ નક્ષત્રથી પદાર્થો : -
પદાર્થો :
જ વપરાય તેવા ૧૪ સુધી ત્યાજ્ય ભાજીપાલો, કોથમીર, બદામ, ટોપરું, પીસ્તાં પદાર્થો : આઠ માસ પદાર્થો : પત્તરવેલના પાન, ઓસાવેલા તલ ભાજી- આખી બદામ, ચાલે તેવા કેરી, ખજૂર, ખારેક, તલ, ગ વારકળી આદિની. આખું ટોપર પદાર્થો :
રાયણ સૂકવણી (મતાંતરે ખજુર (કાછલીપૂર્વકનું) જે
વડી, પાપડ વગેરે ચારોલી, પીસ્તાં, દ્રાક્ષ, ખારેક સિવાયનો મેવો દિવસે ફોડાય તે
ખીચીયાં અખરોટ, જરદાળું આદિ અ.સ. ૧૪ પછી દિવસ
સારેવડાં તમામ પ્રકારના અભક્ષ્ય ગણ્યો છે.) શકાય.
બીબડાં સૂકામેવા.
સૂકવણી કેટલીક સાવધાની :
D. માવો કાઢીને બુરૂ ખાંડ ભેળવીને A. ચુરમાના લાડુ બનાવતાં પૂર્વે ચુરમું બનાવવા બનાવવામાં આવતા પૈડા પણ બીજે દિવસે વાસી માટે મુઠિયા બનાવવામાં આવે છે. આ મુઠિયા જો
| બને છે. પરંતુ જો દૂધને ફાડીને ચૂલા ઉપર જ ખાંડ બરાબર તળાયા ન હોય તો અંદર પાણીનો ભેજ રહી ભગવાન પડા બનાવાય તો તે વાસી થતા નથી. તે જાય છે. આવા ભેજવાળા મુઠિયા ભાંગીને કરેલા જ રીતે દૂધને ફાડીને ચૂલા પર જ ખાંડ ભેળવીને ચુરમાના લાડુ બીજે દિવસે જ અભક્ષ્ય બને છે, માટે
બનાવાતી માવાની બરફી બીજે દિવસે વાસી બનતી ખ્યાલ રાખવો જરૂરી છે.
નથી. દૂધને ફાડયા વિના દૂધમાં ખાંડ નાખીને ચૂલે | B. જલેબી બનાવવા માટે રાત્રે જ આથો નાખી
હલાવતાં હલાવતાં જે પેંડા બનાવાય છે, તે પણ દેવામાં આવે છે. આ આથો રાતવાસી થતો હોવાથી
વાસી થતા નથી. સવારે તેની બનેલી જલેબી ચાલી ન શકે. તેને બદલે
E. ગુલાબજાંબુમાં માવો વાસી થાય છે અને રાત્રે આથો નાખ્યા વિના બનતી અમરતી ચાલી શકે
ચાસણી કાચી પડે છે. માટે બીજે દિવસે રાખી શકાતાં છે. જલેબીનો આથો સવારે નાખે તો જલેબી ચાલી
નથી. તે જ રીતે રસગુલ્લા, રસમલાઈ આદિ બધી શકે છે, પણ રસોઈયા કાળી રાત્રે કામ પતાવી દે છે. કાચી ચાસણીની બંગાળી મીઠાઈઓ બીજે દિ' અભક્ષ્ય - c. દૂધનો માવો પણ બીજે દિવસે વાસી થાય છે માટે બજારનો માવો તો ચાલી જ શકે નહિ. ઘરે
| F. સુરતની ઘારીમાં જે માવો પેક કરવામાં બનાવેલ માવો જો બીજા દિવસે રાખવો હોય તો તેને આવે છે, એ જો, પહેલાં ઘીમાં શેકયા વિનાનો હોય ઘીમાં શેકીને લાલ બનાવવો જોઈએ. આવો લાલ
તો વાસી થાય છે. કેટલાક શ્રાવકો સ્પેશિયલ શેકેલા માવો અભક્ષ્ય બનતો નથી.
માવાની ઘારી બનાવે છે, તે ચાલી શકે છે. બજારું
- જાણવી.