________________
76
શોચો તો ખરા !
જેમ માણસને જીવાડવાનું કામ કરે છે, તે જ રીતે - આ તો થઈ માત્ર જીવોત્પત્તિ અને જીવહિંસાની માતા
૧. માણસને સાજા રાખવાનું કામ પણ ઉર્જા કરે છે. વાત. હવે આગળ બધાને એ વાત કહેવી છે કે જે માણસો ઠંડા પીણા, આઈર જૈનદર્શનનો પ્રત્યેક સિદ્ધાંત જેમ અહિંસાથી જોડાયેલો ફીઝના પાણીની બાટલીઓ, આઈસકેન્ડી અને અત્યંત હોય છે એમ સાથોસાથ આરોગ્યથી પણ જોડાયેલો ઠંડા પદાર્થો પેટમાં પધરાવે છે, તે અંદરની ઉર્જાનો હોય છે. આજના માણસોનું આરોગ્ય ચૂંથી નાખવાનું સંહાર કરે છે. ઠંડા પદાર્થો પેટમાં પડતાં જ પેટની પ્રધાનકાર્ય ઠંડા પદાર્થો કરી રહ્યાં છે.
અંદરનો પ્રદિપ્ત જઠરાગ્નિ ખલાસ થઈ જાય છે. | વિશ્વમાં જેટલી પણ ફેકટરીઓ ચાલે છે તે
જઠરાગ્નિ એ તમામ અગ્નિઓનો પિતામહ છે. જેનો બધી ઉર્જાના સપ્લાય પર ચાલે છે. જ્યારે પાવર કટ
જઠરાગ્નિ મંદ પડી જાય તેની સાતે સાત ધાતુઓની થઈ જાય છે ત્યારે ફેકટરીઓ પણ બંધ થઈ જાય છે.
ધાત્વાગ્નિની અણુભઠ્ઠીઓ પણ મંદ પડી જશે . ભીવંડીમાં ચાલતી પાવરલુમો શુક્રવારે બંધ રહે છે.
શરીરના ઉર્જા સ્ટેશનો મંદ પડતાંની સાથે જ રોગો કેમ કે મહારાષ્ટ્ર સરકાર શુક્રવારે વીજળી આપતી
ચારેકોરથી ચડી વાગે છે. સૌ પ્રથમ માણસ ભૂખ નથી.
ગુમાવે છે. પછી ઉઘ ગુમાવે છે. ભૂખ અને ઉધ
ગુમાવ્યા પછી પોતે કશું ગુમાવવાનું બાકી રહેતું નથી. - શરીર એ પણ એક ફેકટરી છે. આ ફેકટરીને
બાકીનું બધું પોતાની મેળે જ ગુમ થઈ જાય છે. સજીવન રાખવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે.
મહારોગો, રાજરોગોનાં ધાડાં વગર તેડાવે આવી કુદરતે આ શરીરમાં પણ ઉર્જા સપ્લાયની વ્યવસ્થા
પહોંચે છે. આમ બધાં કોલ્ડડ્રીંકસ, આઈસક્રીમ અને ગોઠવી છે. જૈનદર્શન કહે છે. શરીરમાં તૈજસ નામનું
શીતળ પદાર્થો એક પણ બુંદના રક્તપાત વિના એક સૂક્ષ્મ શરીર રહેલું છે. ફીઝીકલ બૉડીને જીવંત
આહિસ્તે આહિસ્તે આખા માણસને પતાવી નાખે છે. રાખવાનું કામ આ એથેરિક નામનું (તૈજસ શરીર)
આવા મૃત્યુને આઈસકીલીંગ કહી શકાય. બૉડી કરે છે. જ્યારે આ એથેરીક બૉડી દેહ છોડી દે છે ત્યારે હાર્ટ, બ્રેઈન, લીવર, કીડની, રક્તસંચારના
- આ દેશના માણસો તો જ્યારે જમવાનો સમય બધા જ કાર્યો બંધ પડી જાય છે. માણસને એકસપાયર્ડ
થાય ત્યારે લાકડા-છાણાના ધીમા તાપે બનેલી ગરમ જાહેર કરવો પડે છે.
ગરમ રસોઈ જમી લેતા. અહિં અગાઉથી બનાવીને
ભરી રાખવાનો કે ફીઝમાં છૂપાવી રાખવાનો રિવાજ માણસના અંતકાળે તેના મસ્તક પર થીજેલું
જ ન હતો. ભોજન એટલે ગરમ જ હોય. કોઈ પણ ઘી મૂકીને તપાસ કરવામાં આવતી કે જીવે છે કે
ભોજનને શીતળ બનાવીને કોઈ વાપરતું ન હતું. નહિ ? જો દૈહિક ગરમીથી ઘી પીગળવા માંડે તો
આજે માણસો કદાચ ગરમ રસોઈ જમતાં હશે પણ તે સમજવું કે હજી અંદર તૈજસ - ઉર્જા શરીર વિદ્યમાન
ગરમ રસોઈ ગુણ કરે તે પહેલાં જ અંદર થમ્સઅપની છે. જો ઘી વધારે ઘટ્ટ બનવા લાગે તો સમજી લેવું
બાટલી પધરાવી દેતા હોય છે. આજકાલ આખા કે માંહ્યલો વિદાય થઈ ગયો છે. શરીર ટાઢું પડી
સમાજે ઠંડા પદાર્થોના રવાડે ચડીને પોતાના જઠરાગ્નિને ગયું છે.
ખલાસ કરી નાખ્યો છે. પારસીઓની અગિયારીઓમાં | માણસને જીવાડવાનું કામ ઉર્જા કરે છે. સાયન્સે પવિત્ર આતશ બહેરામ જલતો રહે છે, પણ પેટમાંનો આ ઉર્જાનો રેટ નક્કી કરેલો છે. પ્રત્યેક માણસના આતશ કયારનોય બુઝાઈ ગયો છે. શરીરમાં 98 ફેરનહીટ ટેમ્પરેચર હોવું જોઈએ. એમાં જૈનદર્શન અને આયુર્વેદે તો શરીરની ઉર્જાને વધ-ઘટ થાય તો અનેક રોગો ત્રાટકવા મંડે છે. ઉર્જા બચાવી રાખવા માટે અનેક રીત-રસમો બતાવી છે,
-
ક ,
લ
, ,
,
,
, , ,