________________
નાખનારાં હોય છે. તો કેટલાક ફળો ખાતાની સાથે ચાર તુચ્છ ચીજો.] જ તત્કાળ પ્રાણ હણી લેનારાં પણ હોય છે. માટે કયારેય કોઈ અજાણ્ય ફળ મુખમાં નાખવું નહિ. કોઈ (19.) બરફ ત્યાગ. ) માણસના કહેવામાં આવી જઈને પણ સ્વાદ લેવાનું જોખમ ન કરવું. આટલી બધી કાળજી તો જગતમાં (20. કરા ત્યાગ. જિનેશ્વર પરમાત્મા વિના કોણ કરે ? આપણા
- બરફ બે પ્રકારનો છે. અત્યંત ઠંડા પ્રદેશોમાં આત્માનું એકાંતે હિત ઈચ્છતા એવા તારક તીર્થકર
હમપ્રપાત થતાં બરફના પર્વત રચાઈ જતાં હોય છે. પરમાત્માઓની ટોટલ આજ્ઞાઓને આપણે વહેલી તકે
હિમાલયનાં ગિરિશંગો હંમેશાં બરફથી આચ્છાદિત અમલમાં મૂકવી જરૂરી છે. વંકચૂલ નામના ચોરે
હોય છે. શિયાળામાં સ્નો ફૉલ થાય છે અને ગરમી અજાણ્યા ફળત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી તો તે પ્રાણાંત
પડતા બરફ પીગળીને પાણી થવા મંડે છે. આવી રીતે કષ્ટમાંથી ઉગરી ગયો હતો. જ્યારે તેના સાગરીતો પહેલા આ બરફને ત્યજી દેવો. અજાણ્યા પિકનાં ફળ ખાઈને તરત જ મરણને શરણ
આજકાલ શહેરોમાં મશીનો દ્વારા પાણીને થયા હતાં
થીજાવીને બરફ બનાવાય છે. આ બરફ પણ અભક્ષ્ય ( પાંચ પ્રકારના ટેટા ત્યાગ. ) છે. કયારેક વરસાદની સાથોસાથ આકાશમાંથી બરફના
કરા પડે છે તે પણ અભક્ષ્ય છે. (14. 15 16. 17.)
- જૈનદર્શને પાણીના એક બુંદમાં અસંખ્ય જીવોનું 18.
અસ્તિત્વ જોયું છે. એકેક જીવને જો સરસવના કણ ટેટાના પ્રકાર : 14. વડના ટેટા
જેવો બનાવીને છોડવા માંડીએ તો આખો જંબુદ્વીપ --15. પીપળના ટેટા
ભરાઈ જાય પણ જલબુંદના જીવો સમાપ્ત ન થાય. 16. પ્લેક્ષ પપરના ટેટા આવા અસંખ્યબુંદોનો સરવાળો કરો ત્યારે આઈસકયુબ
17. કાળા ઉમરાના ટેટા બને છે. આ બરફ એટલે વિશાળ જળરાશિ. બરફ
ls18. ઉમરાના ટેટા વિનાનું સાદું પાણી પણ જો ગાળ્યા વિના વાપરવામાં આ પાંચ પ્રકારના ટેટાઓમાં સખત કીડાઓ આવે તો સાત ગામ બાળ્યા જેટલું પાપ લાગે એવું પેદા થતા હોય છે. એકદમ ઝીણા બીજની બખોલમાં પુરાણગ્રંથોમાં કહેવાયું છે.અળગણ પાણીમાં જો આટલા ચિક્કાર સૂક્ષ્મ જંતુઓ છુપાયેલા હોય છે. જે નજરે બધા જીવો હોય છે તો બરફનું તો પૂછવું જ શું ? જોવા પણ મુશ્કેલ બને છે. આવા સૂક્ષ્મ જંતુઓની પાણી જ્યારે ઝીરો ડીગ્રીએ પહોંચે છે. ત્યારે તે બરફમાં હિંસાથી બચવા આવા તુચ્છહિંસક ખોરાકને ત્યજી રૂપાંતર થઈ જાય છે. આ રીતે રૂપાંતરિત જળમાં દેવો જોઈએ.
અસંખ્ય બેઈન્દ્રિય જીવો પેદા થઈ જાય છે. વિામાં - જો કે આજકાલ શહેરોમાં આવી ચીજો હવે
ખદબદ થતા કીડાની જેમ બરફની અંદર સફેદ અત્યંત ખાસ જોવા મળતી નથી. તેમ છતાં કયારેક આવી
ઝીણાં વાળ જેવા અસંખ્ય કીડાઓ પણ કયારેક જોઈ જાય તો શહેરીજનો ભૂખ્યાડાંસની જેમ તૂટી પડતાં
શકાય છે. આધુનિક વૈજ્ઞાનિક કેપ્ટન જેકોર્સબીએ હોય છે. દરેક ચીજોમાં ભણ્યાભઢ્યનો વિવેક કરવો
સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી માત્ર એક પાણીના બુંદમાં જરૂરી છે.
૩૬૪૫૦ હાલતા ચાલતા જીવોને નજરે નિહાળ્યા છે. જો પાણીમાં આટલા હોય તો બરફમાં કેટલા ? જરા