SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 7148 = 341. રાત્રિએ રાંધેલી પોળી વગેરે રાત્રિભોજનના 395. શ્રાવકોને ત્રિફલાના પાણીનો વપરાશ કયા ત્યાગી કેટલાક શ્રાવકોને ખાવી કહ્યું નહિ. તેમજ ગ્રંથમાં કહ્યો છે? સાધુઓને તે વાપરવી ન કહ્યું કે કહ્યું છે ? 395. નિશિથ ભાષ્યમાં તુવરીને એ પરે આ 341. શ્રાવકો રાત્રિએ બનેલું અન્ન વગેરે વાપરતા ગાથાની ચર્ણિમાં તુવરીના પિતા "તુવરફલો નથી તેનું કારણ બહુ જીવવિરાધનાનો સંભવ છે, એટલે હરડે વગેરે." ઈત્યાદિક કહેલ હોવાથી તથા રાત્રિના પ્રથમ અને બીજા પહોરમાં રાંધેલ ત્રિફલામિશ્રિત પાણી પ્રાસુક એટલે કે નિર્જીવ હોય પોળી, કઠોળ વગેરેમાં બીજે દિવસે વાસીપણાની છે. શંકાનો સંભવ છે. તેથી વાપરતા નથી પણ "રાત્રિએ 410. સચિત્ત પાણી, લાડવા વગેરે સચિત્ત અને રાંધેલ વાપરવાથી રાત્રિભોજન નિયમનો ભંગ થાય” વિકૃતિમાં ગણાય કે દ્રવ્યમાં ગણાય ? એ માન્યતાથી નહિ. સાધુઓ તો વાસીની સંભાવના 410. શ્રાદ્ધવિધિમાં "સચિત્ત અને વિકૃતિ વર્જીને જે થતી હોય તો લીએ નહિ, નહિંતર તો અવસર પ્રમાણે મુખમાં નંખાય છે, તે દ્રવ્યમાં ગણાય છે. આમ ગ્રહણ કરે. કેમ કે તેઓ તો ગૃહસ્થ પોતાના માટે કહેલ હોવાથી પ્રાસક પાણી, ગરમ પાણી, ચોખાનું બનાવેલું હોય તે પિંડ લેવાવાળા હોય છે, તેથી ઘોવાણ વગેરે અચિત્ત હોવાથી દ્રવ્યમાં તેની ગણતરી વિરાધનાનો સંભવ નથી. કરાય છે. તેમ જ એક જ દ્રવ્યમાં પણ પોલી, ક્ષોભિત 352. છૂટા શ્રાવકો ત્રણ નવકારે નવકારશી વગેરે પોલી, લહસૂઈ, સાતપડી, ગડદા વગેરેમાં ભિન્ન નામો પચ્ચકખાણ પારે છે, તેના અક્ષરો કયાં છે ? અને ભિન્નરસો હોવાથી તે બધા જુદા જુદા દ્રવ્યો 352. મોકળા શ્રાવકો ત્રણ નવકારે પચ્ચકખાણ પાર ગણાય છે. અમાસુક પાણી અને લાડવાદિક તો સચિત્ત છે, તે અવિચ્છિન્ન પરંપરા છે, પરંતુ તેનો પાઠ કોઈ અને વિકૃતિ મધ્ય ગણાય છે. હાલમાં કેટલાકો તો પણ ઠેકાણે જોયાનું યાદ નથી. દ્રવ્યની અંદર પણ ગણતરી કરતા દેખાય છે. વળી 354. ઔષધ અને ભેષજમાં કાંઈ તફાવત છે કે રસનો સ્વાદ નહિ હોવાથી રૂપા વગેરે ધાતુની સળી નહિ ? મુખમાં નાખવામાં આવી જાય, તો દ્રવ્યમાં ગણાતી 354. સુંઠ વગેરે એક જાતિનું હોય, તે ઔષધ કહેવાય નથી. છે અને અનેક જાતિનું જે ગોળી, ચૂર્ણ વગેરે બને છે, 417. ઉપધાન વહેવાવાળાને તપના દિવસમાં તે ભેષજ કહેવાય છે. પંચસૂત્રની હવૃત્તિ અનુસારે કલ્યાણક તિથિ આવે, તો તે તપે કરી સરે કે નહિ ? એવો ભેદ જાણવામાં છે. |417. બાંધેલો ત૫ હોવાથી તે તપે કરી સરે 370. અહીં કેટલાક ભૂકડિયા કહે છે કે "આપને છે, એમ જણાય છે. નહિતર તો ચૌદશ વગેરેમાં ત્રિફલા વગેરે ઉત્કટ દ્રવ્યનું ચૂરણ નાંખવાથી, પાણી એકાસણ કરીને આગળની કલ્યાણક તિથિ આરાધાય પ્રાસુક થઈ જાય છે, તેમ અમારે પણ ઉત્કટ દ્રવ્યનું છે. ' ચૂરણ નાંખવાથી, અનાજ વગેરે અચિત્ત થઈ જાય 420. અંધારે આહાર વાપરવામાં દોષ લાગે કે છે.” આનો બાધક ઉત્તર શો આપવો ? નહિ ? 370. ભુકડિયાની શંકાનો ઉત્તર આપવો કે ત્રિફલા 420. ઓઘનિર્યુક્તિમાં બતાવ્યું છે કે, નાંખવાથી પાણીમાં વર્ણ વગેરે ફરી જાય છે. તેમજ તે વેવ નિમીયા કોસા, તે વેવ સમુદમ | જો ધાન્ય, ફલ વગેરેમાં ઉત્કટ ચૂર્ણ નાંખવાથી, વર્ણ जे चेव संकडमुहे, ते दोसा अंधयारंमि ।।१।। વગેરે ફરી જતા હોય, તો અચિત્ત થાય, પણ તેમ જે દોષો રાત્રિભોજનના બતાવ્યા છે, તે જ દોષો બનતું નથી, માટે કેવી રીતે પ્રાસુક થાય ? સાંકડા પાત્રામાં વાપરવાથી થાય છે અને જે દોષો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy