SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 1147228. આંબળા, પીપરીમૂળ, કેરા, જીરામિશ્રિત વસ્તુ, રસથી ઉત્પન્ન થનાર જીવનો સંભવ હોય, છતાં સચિત્ત પીપર અને હરડે આ વસ્તુઓ આયંબિલમાં કલ્પ કે કહેવાતું નથી, પણ તેના સંઘટ્ટામાં, કે વાસીના સંઘટ્ટામાં નહિ ? સાધુઓને આહાર વગેરે વહોરવું કલ્પ નહિ, કેમ કે 228. આ વસ્તુઓ ગૃહસ્થોને આયંબિલમાં કલ્પ નહિ. તેમાં સંભવતા જીવોને બાધાનો સંભવ થઈ જાય, સાધુઓને તો જીરાવાળા પાપડ વગેરે કલ્પ પણ છે, માટે તે પ્રસંગવર્જિત હોઈને છોડી દેવો. એમ પ્રવૃત્તિ છે. 320. જિનમંદિરમાં પચ્ચકખાણ પારવું કલ્પે કે 239. યોગોદ્રહનમાં રાત્રિએ અણાહારી વસ્તુ લેવી નહિ ? કહ્યું કે નહિ ? 320. પચ્ચકખાણ પારવું સુઝે છે, એવો 2૩૭. યોગવાળાને રાત્રિએ સંઘટ્ટો ન હોવાથી કાંઈપણ સંપ્રદાય છે. લેવું કહ્યું નહિ. સંઘટ્ટો રાત્રિએ મૂકી દીધેલ હોય છે 326. સ્કાજલ, સીકરીજલ અને પાડવજલ સવારે પવેણાની ક્રિયા પછી લેવાય છે. દુવિહારમાં કહ્યું છે તેનું સ્વરૂપ શું ? 271. આવશ્યક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરેના 326. કુંકાજલ અને સીકરીજલ દેશવિશેષમાં યોગમાં પાટણના મગ, ઘઉના લાડવા કેટલાક વહોરે પ્રસિદ્ધ હશે અને પાડવજલ તો પાડલીવૃક્ષના પુષ્પનું છે અને કેટલાક લેતા નથી, તેનું શું કારણ ? પાણી છે. 271. વહોરતા નથી એમ વૃદ્ધ પરંપરા છે. 327. ગુવારફળી, ચણા વગેરે અને (મેથી વગેરેની) 279. મદિરાપાન અને માંસભક્ષણ વગેરે, સમક્તિનો ભાજી કાચા ગોરસ સાથે લેવાથી વિદલ થાય કે નાશ કરનાર થાય કે નહિ ? નહિ ? 279. સમક્તિના વિનાશ કરનાર થાય છે, તેમ 327. કાચાં દહીં, છાશ વગેરે સાથે વાપરવાથી એકાન્ત જાણ્યો નથી. તેનાથી વિદલ બને છે. 305. મીંઢળ વીંધ્યા પછી અંતમુહૂર્ત નિર્જીવ થાય કે 328. લીલી ભાજી વગેરે તડકે મૂકયા સિવાય કેટલા સજીવ જ રહે ? દિવસે સૂકવણી ગણાય ? 305. અંતર્મુહૂર્ત પછી વધેલા મીંઢળનો વૃદ્ધ પુરુષો 328. સૂર્યના તાપમાં મૂકવાથી ત્રણ દિવસે સૂકવણી અચિત્તપણે વ્યવહાર કરે છે. થાય અને સૂર્ય તાપ વિના જ્યારે પોતાની મેળે સૂકાઈ 309. શ્રદ્ધાળુ પુરુષ છ વિગઈ વાપરી રહ્યો હોય, જાય ત્યારે થાય. આમાં દિવસની સંખ્યાનું નિયતપણું તેને વિગઈનું પચ્ચક્ખાણ કરાવાય કે નહિ ? નથી. 309. છ વિગઈ વાપરનાર શ્રદ્ધાળુને વિગઈનું 332. પાનના અનેક કકડા કરી હાથે મસળી નાંખીને પચ્ચક્ખાણ કરાવી શકાય છે. કેમ કે શ્રાદ્ધવિધિ ગ્રંથમાં એક પહોર માત્ર રાખી મૂકયા હોય, તો સચિત્ત ગણાય અભક્ષ્ય વિગઈ મધ-માંસ વગેરેનો તેને ત્યાગ હોય કે અચિત્ત ગણાય ? છે, માટે તેને આશ્રયીને વિગઈ પચ્ચકખાણ આપી 332. પાનના તેવા પ્રકારના કકડાનો પણ અચિત્તપણે શકાય તેમ કહ્યું છે. વ્યવહાર નથી. 312. મધ વિગેરે સચિત્ત છે કે અચિત્ત ? અને તેનો 340. વિવાહ વગેરેના જમણવારમાં સાધુઓને સંઘટ્ટો હોય કે વાસીરોટલી વગેરેનો સંઘટ્ટો હોય તો વહોરવું કલ્પે કે નહિ ? તેમ પોસાતિના જમણવારમાં સાધુઓએ આહાર વગેરે વહોરાય કે નહિ ? વહોરવું કહ્યું કે નહિ ? 312. અચિત્ત પાણીમાં પોરા વગેરેનો સંભવ થઈ 340. વિવાહના જમણવારની પેઠે જે ઘરે પોસાતીનો જાય, તો પણ સચિત્ત કહેવાય નહિ, તેમ મધ વગેરેમાં પણ જમણવાર હોય ત્યાં વહોરવું કહ્યું નહિં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy