SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 138. ડૉકટરને પૂછે છે કે શું ખાવાનું ? અરે ! ભલા ! ભલામણ કરતા. તાવમાં તો આહારત્યાગ એ જ મોટી દવા છે. રશિયામાં અમુક વિજ્ઞાનીઓએ ઉપવાસના ઉપવાસ દ્વારા આરોગ્ય : પ્રયોગ દમના રોગમાં, ઉચા બ્લડપ્રેશરમાં, દારૂડિયાપણું - ડૉ મહેરવાન ભમગરા છોડાવવામાં, પેટના ચાંદાના રોગમાં તેમ જ જાતીય નબળાઈ દૂર કરવામાં સફળતાપૂર્વક કર્યા છે. એક ડૉ. આપણી ભાષામાં ત્રણ શબ્દો મૂળ આધ્યાત્મિક યૂરી નિકોલિવે માનસિક બીમારીઓ દૂર કરવા છેલ્લાં પરિભાષામાંથી આરોગ્યશાસ્ત્રમાં ઉતરી આવ્યા છે. પચીસ વર્ષથી ઉપવાસના પ્રયોગ કર્યો છે. એણે એમાંનો એક શબ્દ 'ઉપવાસ' છે. બીજા બે શબ્દો છે સ્કિઝોફીનિયા જેવા અસાધ્ય ગણાતા રોગમાં પણ “બ્રહ્મચર્ય” અને “સ્વા'. બ્રહ્મચર્ય શબ્દનો મૂળ ઉપવાસ કરાવી સફળતા મેળવી છે. ડૉ. નિકોલિવ આધ્યાત્મિક અર્થ થાય છે, ‘દિવ્યરહનસહન” અથવા ઉપવાસ પછી શાકાહારની ભલામણ કરે છે. ઈશ્વરમયજીવન'. “સ્વાથ્ય'નો મૂળ અર્થ “સ્વમાં શિકાગો યુનિવર્સિટીના ફીજીયોલૉજી સ્થિર રહેવું તે” અર્થાત્ “સમાધિસ્થ અવસ્થા'. વિભાગના ડૉકટરો કાર્લસન અને કુંદે સંશોધન ઉપવાસનો શબ્દાર્થ કરીએ તો ઉપવાસ = પાસે કરી જણાવ્યું છે કે ચાલીસ વર્ષનો સામાન્ય રહેવું તે, એવો થાય. કોની પાસે રહેવું ? ઈશ્વરની આરોગ્યવાળો પુરુષ બે અઠવાડિયાના ઉપવાસ પછી પાસે રહેવું. ઘણા અપવાસ બોલે છે તે ઉપવાસ શબ્દનો સત્તર વર્ષના યુવાન જેવા તાજા કોષો અને તંતુઓ અપભ્રંશ છે. ઉપવાસનો મૂળ અર્થ ઈશ્વરની પાસે ઘરાવે છે. કોષનું જૂનું પ્રોટોપ્લાઝમ દૂર થઈ નવું વસવું એવો ખરો, પણ આ પુસ્તિકામાં તો એનો અર્થ આવે છે. જનરલ ઑફ મેટાબૉલિક રિસર્ચમાં આ ઉપોષણ કે લાંઘણ એટલો જ કરીશું. પ્રયોગોની નોંધમાં લખાયું છે કે ત્રીસથી ચાલીસ આયુર્વેદે ઉપવાસને એક શ્રેષ્ઠ ઇલાજ ગણાવ્યો દિવસના ઉપવાસથી ચયાપચયના દર, (અંગ્રેજી : છે. એમાં લંઘનું પરમૌષધ' એમ કહ્યું છે. પશ્ચિમના મેટાબૉલિક રેટ)માં પાંચથી છ ટકાનો ફાયદો તો મોટા ડૉકટરો, વૈજ્ઞાનિકો, ફિલસૂફો અને મહાત્માઓએ સ્થાયીરૂપે જોવા મળે છે. “મેટાબૉલિક રેટ' ઘટે એ પણ ઉપવાસની ગુણગાથા અનેક કારણોસર ગાઇ છે. વૃદ્ધત્વની નિશાની છે. ઉપવાસ દરમિયાન “મેટાબૉલિક એક પ્રખર ચિંતક ડૉ. ડયૂઇ કહે છે, “માંદા માણસનું - રેટ’માં જે વૃદ્ધિ થાય તે પુનઃ યૌવનપ્રાપ્તિનું ભોજન બંધ કરો ત્યારે એવો ડર ન રાખશો કે એ ચિન્હ છે. ભૂખે મરી જશે. હા, એનો રોગ ભૂખે મરે એવી શકયતા વધુ છે.' ડૉ. ચાઈલ્ડ અને નોબેલ ઇનામ ગ્રીક ફિલસૂફો પ્લેટો અને સૉક્રેટીસ વર્ષે એક-બે વિજેતા ડૉ. એલેકિસસ કરેલા પ્રયોગોને આધારે એવા વાર દસ દસ દિવસના ઉપવાસ કરતા, પાઈથેગોરાસ નિષ્કર્ષ પર આવ્યા છે કે વૃદ્ધાવસ્થાની અશક્તિ પણ ઉપવાસનો હિમાયતી હતો. ઍલેકઝાન્ડિયાએ અને અંગોની નબળાઈ ટાળવા માટે જ નહીં પરંતુ યુનિવર્સિટીની એક મોટી પરીક્ષા આપ્યા પહેલાં એણે આયુષ્ય વધારવા માટે પણ ઉપવાસ શ્રેષ્ઠ છે. કારણ ચાલીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એ પોતે જ્યારે કે એનાથી શરીરશુદ્ધિ થાય છે, કાયાકલ્પ થઈ પ્રાધ્યાપક બન્યો ત્યારે જે વિદ્યાર્થીઓ એની પાસે નવયૌવન આવે છે. શિક્ષણ લેવા આવતા તેમને એ થોડા દિવસ ઉપવાસ ગાંધીજીએ કહ્યું હતું કે “આપણે આપણો કરાવીને પછી જ જ્ઞાનદાન કરતો. આહાર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં દેશમાં જ્યારે દુષ્કાળ જેવી હાલત પ્રવર્તતી મોકળાશ રહ્યા કરેઅને એ મોકળાશ કે અવકાશની હોય અને લાખો લોકોને એક ટંકનું પૂરું ભોજન પણ પ્રાપ્તિ માટે બાપુ મિતાહાર ઉપરાંત ઉપવાસની ન મળતું હોય ત્યારે ઉપવાસ દ્વારા આરોગ્યપ્રાપ્તિની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy