________________
71395
વાત બેહૂદી લાગે તો નવાઈ નહીં પરંતુ ભૂખે મરતી ઉપવાસચિકિત્સાને મહત્ત્વનું સ્થાન અપાયું છે. જનતા માટે આ પુસ્તિકા નથી લખાઇ. આપણા દેશને કબજીયાતથી માંડી કૅન્સર સુધીના અનેક રોગોમાં સમગ્ર રીતે આ કથન લાગુ ન પડે. પરંતુ દુનિયાના નિસર્ગોપચારે એક દિવસથી માંડી મહિના, બે બધા દેશોનું વિહંગાવલોકન કરીએ તો એ સાચું જણાશે મહિના સુધીના ઉપવાસ સૂચવ્યા છે. “ફક્ત જાડા કે પૃથ્વી પર જેટલા લોકો ભૂખમરાથી મરે છે તેનાં માણસો જ ઉપવાસ કરી શકે, દૂબળા-પાતળાને એ કરતાં વધારે માણસો અતિ-આહાર કે કુઆહારથી માફક ન આવે, અશક્ત માણસે તો ઉપવાસ કરવા જ કરે છે. આ પુસ્તિકા એ લોકો માટે છે. ઉપવાસ અને ન જોઈએ” વગેરે અનેક પ્રચલિત માન્યતાઓ સાવ ભૂખમરામાં ઘણો ફેર છે. ઉપવાસ (અંગ્રેજી : ફાસ્ટીંગ) ખોટી છે. એ ભૂખમરો (અંગ્રેજી : સ્ટાર્વેશન) નથી. આપણે માફકસર અને પદ્ધતિસરના ઉપવાસ દરેક તીવ્ર ઉપવાસ યાને સ્વેચ્છાગત, સમજણપૂર્વકના અને તે ઉગ્ર રોગમાં અને ઉપરાંત દીર્ઘકાલીન રોગમાં પદ્ધતિસરના આહારત્યાગ વિશે ચર્ચા કરીએ છીએ. અકસીર સાબિત થયા છે. માથાના, સ્નાયુના, ઉપવાસ હંમેશા મરજીયાત હોય છે. જો એ મરજીયાત સાંધાના, પેટના વગેરે દરેક જાતના દુખાવામાં નહીં ને ફરજીયાત હોય તો એ ભૂખમરો બને છે. ઉપવાસથી સારો લાભ યા પૂરો ફાયદો થાય છે. માનસિક તૈયારી અને માનસિક સ્વસ્થતા વિના શરદી, ઉધરસ, કૂલ તેમ જ ટાઈફૉઈડ સુદ્ધાં દરેક આરંભેલા ઉપવાસ શારીરિક લાભને બદલે હાનિ વધુ જાતના તાવમાં પણ ઉપવાસ રામબાણ છે. બાળકોના પહોંચાડે છે. આપણે કયારેક ખાણીયાઓ વિશે વાંચીએ શીતળા, ઓરી વગેરે સ્પર્શજન્ય રોગોમાં રોગનાં છીએ કે અકસ્માતમાં એ લોક એવી રીતે દટાઇ જાય ચિન્હો દેખાય ત્યારથી માંડી તે દેખાતાં બંધ થાય ત્યાં છે કે હવા અને પાણી એમને મળી શકે છે, પરંતુ સધી ઉપવાસ કરવામાં આવે એ શ્રેષ્ઠ ઈલાજ છે. ખોરાક પહોંચાડી શકાતો નથી. આવા સંજોગોમાં
. બે ત્રણ દિવસના ઉપવાસ કશાય ડર વિના
છે બેચાર દિવસમાં જેનાં મરણ થતાં હોય છે તે દોડ.
કોઈ પણ નાની મોટી વ્યક્તિ કરી શકે. એક વર્ષનું ખાણીયાઓ મોટે ભાગે ભૂખમરાના ડરને કારણે મરે
બાળક પણ કરી શકે. એકાદ સપ્તાહના ઉપવાસ છે, જે બચે છે તે નિર્ભય હોવાને કારણે બચે છે.
ઘરમેળે કરવા માટે ઉપવાસ વિશેનું સાહિત્ય વાંચવું બે-ચાર દિવસ ભોજન ન મળે એ જ કારણે કોઇ પણ
જરૂરી છે, એટલું જ નહીં પરંતુ બેચાર દિવસના સાધારણ નીરોગી વ્યક્તિનું મરણ ન થવું જોઇએ.
ઉપવાસના પ્રયોગો કરતા રહેવાની અને તેમાં ઘરના યોગ્ય સંચાલનવાળા ઉપવાસમાં તો લાખોમાંથી માણસોનો સહકાર અને પ્રોત્સાહન મેળવવાની પણ એકાદ દર્દી મરણશરણ થાય અને તે પણ ઉપવાસને જરૂર રહે છે. એવી સગવડ ન હોય તો કુદરતી કારણે નહીં, પરંતુ ઉપવાસ પહેલાંથી જ શરીરના ઉપચાર-કેન્દ્રમાં દાખલ થઈ જવું ને પછી જ ઉપવાસ કોઈ મુખ્ય અવયવની રોગગ્રસ્ત અવસ્થાને કારણે. કરવા. અઠવાડીયાથી વધુ લાંબા ઉપવાસ કરવા ઉપવાસમાં અતિરેક થાય તો ભૂખમરો અને મરણ ઇચ્છનારે તો અવશ્ય કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ થવાની શકયતા ખરી, પરંતુ ઉપવાસ અમુક હદથી રહેવું. એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ પુસ્તિકામાં વધ કોઇ પણ નિસર્ગોપચારક કરાવે જ નહીં, આપણે ઉપવાસનો અર્થ પ્રવાહી આહાર, રસાહાર કે ઉપવાસની હદ ઓળંગાવી ભૂખમરાની મરુભૂમિમાં ફળાહાર એવો કર્યો નથી. અહીં ફક્ત પાણી પર દર્દીને દાખલ થવા દે જ નહીં.
રહેવું તેને જ ઉપવાસ ગણ્યો છે. નિસર્ગોપચાર, કુદરતી ચિકિત્સા કે પ્રાકૃતિક અત્યાર સુધી ઍલૉપથીના આહારશાસ્ત્રમાં ચિકિત્સા એક જ એવી ઉપચાર પદ્ધતિ છે જેમાં ઉણાંકસિદ્ધાંત (કૅલરી થિયરી)ને મહત્ત્વ અપાયું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org