________________
140) તેથી ઉપવાસ વિશે કોઈ સંશોધન નહોતું થયું. પરંતુ પર ટકી રહે છે એ સવાલ દર્દીને અને એનાં છેલ્લા ત્રણ ચાર દાયકામાં નિસર્ગોપચારના સગાંસંબંધીઓને સામાન્ય રીતે મુંઝવતો હોય છે. આ પરિણામોથી પ્રભાવિત થઈને અમુક દેશોમાં કેટલીક વિશે આપણે આપણાં વેદપુરાણોની દષ્ટિથી તેમ જ ઍલૉપથિક ઇસ્પિતાલો મર્યાદિત પ્રમાણમાં ઉપવાસનો વિદેશી વૈજ્ઞાનિક સંશોધનને આધારે પણ વિચાર ઉપયોગ કરે છે. અવકાશયાનમાં યાત્રા કરતી વેળા કરીશું. અથવા અન્ય ગ્રહો પર પહોંચ્યા પછી આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે અને અવકાશયાત્રીઓને આહાર વિના રહેવું પડે તો શું એ પાંચે તત્ત્વો આપણને પોષણ આપે છે. માત્ર થાય તે જોવા પણ ઉપવાસના પ્રયોગો થયા છે. પરંતુ આપણે મોં વાટે જે ખાઈએ તેનાથી જ પોષણ મળે છે વિશેષ તો મેદવૃદ્ધિના દર્દીઓ પર જ પ્રયોગો કરાયા એમ માનવું ભૂલભરેલું છે. આકાશ, હવા, સૂર્ય અથવા છે. “ધ લૅન્સેટ' નામનું બ્રિટનનું તબીબી સામયિક આવા પ્રકાશ, પાણી અને પૃથ્વી એ બધાંયે આપણને પોષે અખતરાઓ પછી એવા નિષ્કર્ષ પર આવ્યું છે કે છે. આપણે જે કાંઈ ખાઈએ તે પૃથ્વીમાંથી મળે છે
અતિ જાડી વ્યક્તિનું વજન ઘટાડવામાં સંપૂર્ણ ઉપવાસ એટલે તેમાં પૃથ્વીતત્ત્વ વિશેષ છે. પરંતુ તે સાથે શ્રેષ્ઠ ઉપાય છે.'
તેમાંથી, એટલે કે અન્ન, ફળપાન વગેરેમાંથી આપણને સમજુ ચિકિત્સકો ઉપવાસ એટલે ફક્ત પાણી તેમ જ કલરોફિલ દ્વારા લીલોતરીમાં એકઠી આહારત્યાગ એમ ગણતા નથી. અમેરિકાના ડૉ. હર્બર્ટ થયેલી સૂર્યશક્તિ પણ મળે છે. ઉપવાસ દરમ્યાન શેલ્ટન અને એમનાં શિષ્યા ડૉ. વર્જિનિયા વીટ્રાનો પૃથ્વીમાંથી મળતાં તત્ત્વો આપણે ન આરોગીએ તો ય વગેરે “નેચરલ હાઈજિનિટ્સ' (કુદરતી બાકીનાં ચાર તત્ત્વોનું સેવન તો ચાલુ જ રહે છે, અને આરોગ્યવાદીઓ) ઉપવાસ દરમ્યાન ચાર પ્રકારે એ ચાર તત્ત્વો શરીરને ઘણા દિવસ સુધી ટકાવી રાખે આરામ મેળવવાની વાત કરે છે : (1) શરીરનું છે. નિસર્ગોપચારની આ માન્યતાનો કોઈ એવો અર્થ હલનચલન ઓછું કરવાથી અને પથારીવશ રહેવાથી ન ઘટાવે કે આપણને ખોરાકની જરૂર જ નથી. સ્નાયુઓ અને સાંધાઓને આરામ; (2) રક્તસંચાલન નિસર્ગોપચારનું કહેવું છે કે શરીરના વિકાસ અને અને ચયાપચય જેવી ક્રિયાઓમાં ઘટાડો સમારકામ માટે આહાર જરૂરી છે જ. પરંતુ જીવન થવાથી શરીરના અંદરના બધા અવયવોને આરામ; ટકાવવામાં આહારનો ફાળો નહિવત છે. આપણાં (3) આંખ, કાન, નાક, જીભ, ચામડી વગેરે વેદપુરાણોનું પણ આ જ દષ્ટિબિંદુ છે. ઈન્દ્રિયોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાથી હવા, સૂર્ય અને જળતત્ત્વ તો સમજી-જાણી ઇન્દ્રિયોને આરામ; અને (4) ફિકરચિંતા, તણાવ, શકાય એવાં છે, કારણ એનાથી આપણે પરિચિત ભાવાવેશ વગેરે છોડવાની ભલામણ કરાય છે જેથી છીએ. પરંતુ આકાશતત્વ થોડી વિચારણા માગી માનસિક આરામ મળે. સાચું કહેતાં, ઉપવાસી ફક્ત લે છે. પોતાના રોગનો જ વિચાર કરતો રહે અથવા “કયારે
ગાંધીજીએ જે “મોકળાશ'ની વાત કરી છે તે ઉપવાસ તૂટે અને પૂર્વવત્ ખાવાનું શરૂ કરી દઉં'
આકાશની જ વાત છે. એવા વિચારો કરતો રહે તો એ તણાવગ્રસ્ત અવસ્થામાં રહે છે. એને ઉપવાસનો ફાયદો ઓછો થાય છે.
આકાશતત્ત્વ : ઇન્દ્રિયો અને વાસનાના પોષણ પર પણ ધ્યાન અપાય
જ્યાં અવકાશ છે ત્યાં આરામ છે. અવકાશ તો જ ઉપવાસ સાચા અર્થમાં ઉપ વાસ બને છે. વિના જીવન કલુષિત અને શરીર રોગિષ્ઠ બને છે.
ઉપવાસ દરમ્યાન શરીર ભોજન વિના શાના અવકાશની જરૂર સર્વત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org