SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 16. જેમણે સદૈવ પોતાનું આરોગ્ય સલામત રાખવું જ્યારે પ્રજાના પાલક ગણાતા રાજાઓ અને છે, તેમણે નીચેના નિયમો અવશ્ય પાળવા. અગ્રણીઓ પોતે અધર્મ આચરે છે ત્યારે ગ્રામવાસીઓ 1. જુઠું ન બોલવું, હરામનો પૈસો લેવો નહિ, પર પૌરવાસીઓ, નગરવાસીઓ બધા જ અધર્મ આચરવા સ્ત્રીની મનથી ઈચ્છા સુદ્ધાં ન કરવી. 2. વૈરનું તરત લાગે છે. તેથી ચારેકોર અધર્મનું જ સામ્રાજ્ય ફેલાતું જ વિસર્જન કરી દેવું. મનમાં ગાંઠ વાળવી નહિ. જાય છે. આવું બને છે ત્યારે દેવતાઓ ધર્મીઓને પાપીઓ પ્રત્યે પણ દ્વેષ ન કરવો. કોઈની ગુપ્ત વાત છોડીને ચાલ્યા જાય છે. (હેવતમfપ ત્યજત્તે) જાહેર કરવી નહિ. 3. ગુનેગાર, અધર્મી, હલકા, દુષ્ટ અધર્મના ફેલાવાથી ઋતુઓ બગડી જાય છે. સમયસર માણસો સાથે બેસવાનો વ્યવહાર પણ ન રાખવો, વરસાદ થતો નથી. ખરાબ જળની વૃષ્ટિઓ થાય છે. ગર્ભહત્યા-એબોર્શન કરાવનારની સાથે બેસવું પણ પવન પણ દૂષિત થઈ જાય છે. જમીનો બગડી જાય નહીં. 4. એકસીડંટનો ભય હોય તેવા વાહન પર છે. ખાન-પાનની બધી ચીજો ખરાબ થઈ જાય છે. સવાર થવું નહિ, મોટેથી હસવું નહિ, મંદિરની મોટમોટા રાજ્યો ઉડી જાય છે. અંતે આખા દેશની ધ્વજાનો, ગુરુનો અને ખરાબ વસ્તુનો પડછાયો કયારેય સલામતી તૂટી પડે છે. લડાઈઓ ફાટી નીકળે છે. ઓળંગવો નહી. અનાર્ય માણસો સાથે કોઈ વ્યવહાર અતિશય લોભ, ક્રોધ, મોહ, અભિમાન વધી જાય કરવો નહિ. ત્યારે પરસ્પરની લડાઈઓ પણ વધી પડે છે. જ્યારે આ વિશ્વમાં એઈડઝ જેવા ચેપી રોગો કેમ અધર્મી લોકો ગુરૂઓની, વૃદ્ધોની, સિદ્ધપુરુષોની અને છે, ફેલાય છે ? ઋષિઓની વાતને માનવાને બદલે તેમનું અપમાન કરે છે. પૂજ્યોનું અહિત થાય એવું આચરણ કરે છે, હે ભગવાનું આત્રેય ! આ ધરતી પર ત્યારે ગુર્નાદિકના શાપથી શાપિત થયેલા લોકો કયા કારણોસર અસાધ્ય ચેપી દર્દો ફેલાય છે ? હે ભસ્મીભૂત થઈ જાય છે. પિતામુપાતિ) અગ્નિવેશ ! તું સાંભળ ! રોગોના મૂળમાં સૌ પ્રથમ કારણ અધર્મ જ છે. પેટ અને ગટર આર્યદેશની આ ભૂમિ પર એક એવો રિવાજ હતો કે, ઘરમાં રસોઈ બનાવે સ્ત્રી, પણ પીરસે માતા. પત્ની પીરસે તો મનમાં કામવાસનાની ભાવના રાખીને પીરસે. પતિ સારું સારું ખાશે તો સારી રીતે પ્રેમ કરશે જ્યારે માતા જમાડે ત્યારે "મારો વ્હાલો દીકરો” એવા વાત્સલ્યભાવ સાથે જમાડે અને તે ભોજન અમૃત ભોજન બની જાય છે. આજની આ યુવાપેઢીએ તો મોટે ભાગે ઘરમાં જમવાની માંડવાળ કરી છે. આ લોકોને તો ગૃહભોજન ભાવતું નથી. એમને તો જોઈએ છે હૉટલનું ભોજન ! ભલેને તેમાં રસોઈયાના પરસેવાના ટીપા પડેલા હોય. આજના માણસના પેટને મ્યુનીસીપલ ગટરની ઉપમા શું ન આપી શકાય ? જેમ બધી જ ચીજો માટે ગટર ખુલ્લી છે, તેમ પેટમાં કઈ ચીજ નથી નંખાતી એ કહેવું મુશ્કેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy