________________
(14) કિસલય એટલે દરેક વનસ્પતિના ઉગતા તાજાં કામ ચલાવી શકાય છે. કોમળ પાન તથા ફણગાવેલ કઠોળના દાણામાંથી B. આરોગ્યના નામે કેટલાક લોકો ગાજરનો ફાટતા અંકુરા પણ પ્રારંભમાં અનંતકાય છે. એમ રસ પીતા હોય છે. તેમણે આગળના ચાર પ્રવચનોમાં જીવાજીવાભિગમ નામના આગમગ્રંથમાં કહ્યું છે.
જણાવ્યા પ્રમાણે સમજી રાખવું કે આરોગ્ય એક નહિ પછીથી તે પ્રત્યેક વનસ્પતિકાય બને છે.
પણ તન, મન બે જાતનું છે. તનનું આરોગ્ય સુધારવા (22) લવણક નામની વનસ્પતિ છે, જેને બાળવાથી જતાં જો મનનું આરોગ્ય બગડતું હોય તો એવું જોખમ ખાર પેદા થાય છે.
| કરાય નહિ. (27) ખેતરોની વાડરૂપે ઉગાડાતા જાતજાતના થોરીયાં. c. કઠોળને લાંબો સમય પલાળવાથી અંકૂરા (29) તળાવમાં કમળ જેવા પોયણાં થાય છે તે. ફૂટી જાય છે. આવા અંકૂરા ફૂટેલા કઠોળ અનંતકાય ઉપરોક્ત ૩૨ નામોની અંતર્ગત શક્કરીયા,
ગણાય છે માટે તે વપરાય નહિ. રતાળુ, લુણનામના વૃક્ષની માત્ર છાલ પણ અનંતકાય
D. મીડ-ડે નામના ઈગ્લીશ દૈનીકે નોંધ્યું છે કે ગણાય છે.
એ માણસે જીંદગીમાં કયારેય તમાકુ ખાધી ન હતી, - આ સિવાય ઉપરમાં જે કેટલાક નામો છે,
કયારેય સિગારેટ પીધી ન હતી તો ય તેના બ્લડમાં તે બધી જંગલી વનસ્પતિઓ છે. જેનો વર્તમાનમાં
નીકોટીન નામનું પોઈઝન જોવામાં આવ્યું હતું. ખાસ ઉપયોગ જણાતો નથી. કેટલીક ચીજોની
તમાકુના સેવન વિના આ નીકોટીન શરીરમાં કેવી ઓળખ પણ મુશ્કેલ બની છે.
રીતે દાખલ થયું તે જાણવું જરૂરી બન્યું હતું. સંશોધનના
અંતે ખબર પડી કે તે માણસને બટેટા અને ટામેટા અનંતકાય વનસ્પતિના લક્ષણો :
ખાવાની ખૂબ આદત હતી, સાયટિસ્ટોએ આ બંને જેનાં પાંદડામાં, ફળોમાં
શાકને તપાસ્યા તો જાણ થઈ કે બંન્નેમાં ચીક્કાર સાંધાઓ જણાય નહિ.
પ્રમાણમાં નીકોટીન રહેલું છે. એટલે કેન્સર માટે હવે • નસો જણાય નહિ.
તમાકુનું સેવન ફરજીયાત નથી. બટેટા-ટામેટા ખાનારને ગાંઠો વગેરે દેખાય નહિ.
પણ કેન્સર થઈ શકે છે. જેને ભાંગ્યા પછી બેય બાજુની સરફેસ લીસી
| E. કોઈ એકાદ ચીજની લાલચના કારણે લોકો સરખી દેખાય છે.
કંદમૂળની બાધા લેતા અચકાતા હોય છે, તેમને સમજી • જે વાવ્યા પછી ફરીથી ઉગી જાય.
રાખવું જોઈએ કે હવા માટે બારી ખુલ્લી રાખવી હોય જેનામાં રેસા સહેજ પણ દેખાય નહિ.
તો રાખી શકાય પણ આખી રાત બધા બારણાં ઉધાડાં પ્રત્યેક વનસ્પતિના લક્ષણો :
રાખીએ તો ગમે તે અંદર ઘૂસી જાય, તમારાથી જે ન 1 ઉપર જણાવ્યા તેથી ઉલ્ટા લક્ષણો પ્રત્યેક છૂટી શકે તેને બાદ કરીને બાકીના કંદમૂળની પ્રતિજ્ઞા વનસ્પતિકાયના જાણવાં
તો આજે જ ગ્રહણ કરી લેવી જોઈએ. કેટલીક સાવધાની :
F. કેટલાક લોકો ટ્રાવેલીંગના નામે કાયમ માટે A. કેટલાક ઘરોમાં તથા બધી હૉટલો અને કંદમૂળ ખાવાનું ચાલુ રાખે છે, તેમને ભલામણ છે કે લારીઓમાં ઋા, શેરડીના રસ વગેરેમાં લીલું આદુ બહારગામ ગયા બાદ પણ દૂધ, કેળા, સફરજન જેવા વપરાય છે. આદુ કંદમૂળ ગણાય છે. માટે તેનો પદાર્થો તો બધે જ મળે છે. થોડું ચલાવી લેવાની ઉપયોગ ન કરવો યોગ્ય ગણાશે. તેને બદલે સુંઠથી તૈયારી તો રાખવી જ જોઈએ તેમ છતાં મન ન માને