________________
- 111(ટલ, રેસ્ટોરંટ, લારીના ખાધો ત્યાગો કીડની ખરાબ કરે છે. તમે રેલ્વે સ્ટેશન પર મળતો જે
એપલ-જ્યુસ પીઓ છો, તેમાં ભાગ્યે જ સફરજનનો અંગ્રેજોએ છેલ્લા કેટલાક વર્ષમાં બ્રિટનના કોઈ અંશ હોય છે. નાગરીકોએ કેવો આહાર લેવો તે નક્કી કર્યું છે. અલ્સર અર્થાતુ પેટ કે આંતરડામાં થતું ચાંદુ બ્રિટિશરો જે આહાર ખાય છે તેમાં ૭૦ ટકા ડબ્બાએક અતિ વ્યગ્રતાને કારણે તેમજ એસીડીટી વધારનાર અને કારખાનામાં પ્રક્રિયા કરેલો ખોરાક ખાય છે. તેને ખાટાં-તીખાં-તળેલા ખોરાક ખાવાથી થાય છે. તે કારણે દોઢ લાખથી અધિક લોકો હૃદયરોગથી મરે છે. અલ્સર મટાડવા સિમેટિડીન લેવી પડે છે, જેનાથી હૃદયરોગના હુમલાને કારણે ૩ કરોડ જેટલા કામના માણસનું પૌર૫ત્ત્વ ઘટે છે. કહે છે કે કેળાં થકી પેટની દિવસો બગડે છે. તાજો ખોરાક જ આરોગ્યનું કારણ દીવાલોમાં મ્યુકોસ સેલ્સ અર્થાતુ કોમળ ત્વચાની છે, વાસી ખોરાકથી રોગ આવે છે. હવે વિજ્ઞાનીઓએ વૃદ્ધિ થાય છે અને તેથી તે પેટના અલ્સર સામે રક્ષણ નક્કી કર્યું છે કે ૩૫ ટકા જેટલા કેન્સરના રોગો ખોટા આપે છે. આહાર-વિહારથી થાય છે. ગુજરાતમાં હમણાં કુલ્ફી
લંડનથી પ્રગટ થતાં “ગાર્ડિજન' નામના સાપ્તાહિકનો ખાવાથી બાળકોનાં મરણ થયા છે. જગતભરમાં
રિપોર્ટ : "બાલ્ટિમોર યુનિવર્સિટીના ગુનાશાસ્ત્રના ફૂડ-પોઈઝનથી મરણ થવાનું પ્રમાણ દિનદિન
પ્રોફેસર ડિયાના ફિશીને ફલોરિડા રાજ્યની જેલના વધતું જાય છે. “ન્યુ સ્ટે ટ્સનામના બ્રિટિશ
ગુનેગારો ઉપર પ્રયોગ કર્યો. તેમાં માલુમ પડ્યું કે સપ્તાહિકે તારણ કાઢયું છે કે ચરબી, ખાંડ અને મીઠાનો
અમુક ગુનેગારોના જૂથને રીફાઈન્ડ કરેલા અનાજના આહાર કરવાથી એલર્જી વધે છે. ઓછા થૂલાવાળા
ખાદ્યો તેમનાં ખોરાકમાંથી પાછા ખેંચી લીધા તથા ખોરાકને કારણે કબજીયાત થાય છે. વીટામીનની ટીકડી
મેંદા અને ખાંડ આપવાનું બંધ કર્યું તો તેઓ વધારે ગમે તેટલી ખાવ પણ જો તમે આહારમાં ગળ્યા પદાર્થો
શિસ્તથી વર્તતા હતા અને ઓછા આક્રમક થતા હતા. અને નિમકવાળા પદાર્થો વધુ ખાવ તો વીટામીનોની
ત્યારબાદ ફરીથી તેમને જ્યારે મેંદો, ખાંડ વગેરેનો ખામી પેદા થવાની. આહારમાં વિવેક રાખવાની વાત
આહાર તથા તળેલો અને ગળ્યો ખોરાક આપવા માંડયા ભૂલી ગયા છીએ. કસ વગરના આહાર લેવાને કારણે
ત્યારે તેમની વર્તણૂંકમાં વિકૃતિ આવી ઘણાને આપણામાં અશક્તિ ને થાકનું પ્રમાણ વધ્યું છે.
અનિદ્રાનો રોગ થયો. બીજા બાળકો માટેના કેન્દ્રમાં . તંદુરસ્ત માનવી માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે, તરુણ બાળકો જે અતિ તોફાની હતા તેમના કારણ કે જે તાકાત આખલામાં છે તે પાડામાં નથી. ખોરાકમાંથી રીફાઈન્ડ, ખાંડ, સોફટ-ડ્રિક વગેરે બંધ ભારતનો માનવી ભૂલી ગયો છે કે, ગાયના દૂધમાં કરી નાખ્યા અને તેમને તાજાં ફળોનો રસ આપવા ઓછું કોલેસ્ટ્રોલ છે અને વધુ વીટામીન છે તથા માંડ્યો તો તેમના તોફાન ઓછાં થઈ ગયાં. બીજા આંખનું તેજ વધારનાર છે.
એક પ્રયોગમાં માલુમ પડ્યું કે વધુ પડતાં પ્રોસેસ્ડ ધનિક લોકો પ્રોસેસ્ટ કરેલા ખાદ્યો ખાવા માંડયા ખાદ્યો, દૂધ અને કોકોકોલાના પીણાં આપવાથી છે તે જોઈને મધ્યમ વર્ગના લોકો પણ કસ વગરનો ગુન્હેગારો વધુ આક્રમક બનતાં હતાં. અને મોંઘો આહાર ખાવા માંડયા છે. મેંદાવાળા અને આહાર અને આરોગ્ય વિશે મોટાભાગના ભારે ખોરાક ખાવાથી બીમાર પડ્યા પછી જે દવાઓ લોકોને જોઈએ એવું જ્ઞાન નથી માટે આરોગ્યને ખાઈએ છીએ તે વધુ નુકશાન કરે છે. દા.ત. બ્લડપ્રેશર સુરક્ષિત રાખનાર આહાર વિજ્ઞાનના અભ્યાસની જરૂર ઓછું કરનારી સેલાક્રિીનની દવા લેવાથી લીવર બગડે છે. આ લેખમાં આરોગ્યને લગતી વાતો એક છે. પીડા નાશ કરનારી દવાઓ પણ લીવર અને એન્સાઈકલોપીડિયા રૂપે ટૂંકમાં કહેવા માગું છું. પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org