SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે. જે આરોગ્યને હાનિ પહોંચાડે છે 2.) ચલિતરસનો ત્યાગ.) અને આત્માને હિંસાનો ભયંકર દોષ લાગે છે. આવા ચલિતરસનો ત્યાગ એ જૈનદર્શનની એક ચલિતરસવાળા પદાર્થોના ભક્ષણથી ફૂડ પોઈઝન, આગવી વિશેષતા છે. કોઈ દર્શનકારોની કે ઝાડા-ઉલ્ટી આદિના કેસ આજે ઠેર ઠેર બનતા હોય વૈજ્ઞાનિકોની પણ જ્યાં નજર પહોંચી નથી ત્યાં પ્રભુ છે. ચલિતરસ એટલે જેનો સ્વાદ ચલાયમાન થઈ મહાવીરની દષ્ટિ પહોંચી છે. પ્રભુએ ફરમાવ્યું છે કે ગયો છે, તેવા પદાર્થો ! ઉપસંહારથી જેના ગંધ, ભક્ષ્ય ગણાતા કેટલાક પદાર્થો પણ તેનું અસલ સ્વરૂપ, વર્ણ, રસ, સ્પર્શ પણ ચલાયમાન થઈ ગયા હોય. તેના ઓરીજીનલ સ્વાદ, સુગંધ, સ્પર્શ અને કલર્સ અલબત્ત ચાલ્યા ગયા હોય તે બધાને ચલિતરસ કહેવાય ગુમાવી બેસે ત્યારે અભક્ષ્ય બની જાય છે. આ છે. આ માટે જૈનદર્શને કેટલાક પદાર્થોની ફિકસ પદાર્થોના ભક્ષણમાં જીવો તો હણાય જ છે સાથોસાથ કાળમર્યાદા નક્કી કરી આપી છે. પરંતુ કયારેક આરોગ્ય પણ હણાય છે. બનાવટમાં કે મિલાવટમાં ભૂલ થવાને કારણે - જેમ મેડીકલ ફેકટરીમાં બનતી દવાઓના લેબલ એડરલામાટે પણ પદાથાનું સ્વરૂપ બદલાઈ જતું હોય પર તેની એકસપાયર્ડ ડેટ છપાય છે. અમુક સમય છે. તેવા પદાર્થો અંડરલીમીટ હોવા છતાં પણ અભક્ષ્ય જતાં તે દવાઓનો પાવર ખલાસ થઈ જાય છે. જેમ બની જાય છે. દા.ત. બુંદીના લાડવાની ૧૫ દિવસ ઘરમાં રહેલ ફરનીચર પણ સમય જતાં સડવા મંડે છે. સુધીની લીમીટ છે. પરંતુ લાડવા બનાવીને ગરમ જેમ પ્લાસ્ટીકની ડોલો પણ તરડાઈ જાય છે. જેમ ગરમ ડબ્બામાં ભરી દીધા. રાત્રે તેમાંથી વરાળ દરેક પદાર્થની સલામત રહેવાની પોતાની ટાઈમલીમીટ નીકળી, વરાળનું પાણી અને એ પાણીના ભેજને કારણે હોય છે, તેમ ખાદ્યપદાર્થોની પણ ટાઈમ લીમીટ હોય સવારે લાડવા ઉપર સફેદ ઉબ (ફૂગ) વળી ગઈ. આ છે. એ લીમીટ પૂરી થઈ જતાં તે તે પદાર્થોનું સ્વરૂપ રીતે લાડુનો સ્વાદ તથા કલર ફરી જવાથી તે લાડુ ૧૫ પણ બદલાવા માંડે છે. જે પદાર્થનું સ્વરૂપ બદલાઈ દિવસને બદલે બીજે દિવસે જ અભક્ષ્ય બની જાય છે. જાય તે પદાર્થો ભક્ષ્ય છતાં અભક્ષ્ય બની જાય છે. હવે આપણે ક્રમશઃ ચલિતરસવાળા પદાર્થોને આવા સડવા માંડેલા પદાર્થોમાં હાલતા ચાલતા વિગતવાર સમજશું. ત્રસજીવો, લાળીઆજીવો, લીલ-ફૂગ નિગોદના જીવો ચલિતરસ (2) (3) (1) બીજા દિવસમાં જ અભક્ષ્ય બને તેવા રાતવાસી પદાર્થો. ૧૫/૨૦/૩૦ દિવસ પછી અભક્ષ્ય બને તેવા પદાર્થો. ૪માસ૮માસ પછી અભક્ષ્ય બને તેવા પદાર્થો. [1] બીજે દિવસે અભક્ષ્ય બનતા પદાર્થો : જે સાથે ભળે તે પદાર્થને ટૂંક સમયમાં જ સડાવી નાખે પદાર્થોમાં પાણીનો અંશ રહી જવા પામે છે, તે બધા છે. ફરનીચર ઘરમાં રહેશે તો સલામત રહેશે પણ તમે પદાર્થોને ‘વાસી' કહેવામાં આવે છે. આવા વાસી જો એક દિવસ માટે વરસાદમાં ખુરશી બહાર મૂકો તો બનતા તમામ પદાર્થોનો ત્યાગ કરવો જરૂરી છે. પાણી તે પાણીથી પલળીને તરત સડવા માંડશે. તે જ રીતે પોતે એક એવી તાકાત ધરાવે છે કે એ જે પદાર્થની ખાદ્ય પદાર્થોમાં પણ જ્યારે પાણીનો અંશ રહી જાય FINT Baygon HEXIT = ==== ==
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy